બે બાવા વચ્ચેની બબાલ ખોલી રહી છે એક બીજાની પોલ Hariharanand Vs Rushi Bharti | Bharati Ashram Sarkhej
ฝัง
- เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
- #bhartiashram #rushibharti #hariharandbharti #bhartiashramahmedabad #ahmedabadnews #gujaratimasamachar #gujaratisamachar #gujaratinews #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #navajivannews
Other Channels:
@CrimeStoriesbyPrashantDayal @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp:
chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...
આ લોકો પાછા એવું કહેશે કે સાથે કઈ નથી આવવાનું... આમને પાછળ કોઈ નથી તોય...😂😂
Swaminarayan ma aavu roj chale se tiya bol ne halkat
Swaminarayan ma to chale se avu kam thatu hoy to kon bole
*સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વોપરી સર્વોત્તમ સર્વવ્યાપી સર્વ અવતાર ના અવતારી સર્વાવતારી સર્વ કારણ ના કારણ સર્વે ધામ ના ધામી મહારાજાધિરાજ સર્વેશ્વર પરમેશ્વર જગદાધાર જગદીશ્વર વાસુદેવ પુરૂષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણપુરુષોત્તમ નારાયણ ભગવાન..જે ધર્મદેવ અને ભક્તિમાતા ના બાળ છે..જે ઈશ્વર ના પણ ઈશ્વર છે..જે કાળ ના પણ કાળ છે..જેનું ધાર્યું સર્વે થાય છે.. મહારાજ ની મરજી વિના તો કોઈ થી સૂકુ તરણુંય પણ તોળાતું નથી.. શ્રીજી મહારાજ તો ગૌબ્રlહ્મણ પ્રતિપાળ છે શ્રીજી મહારાજ ના વાયા વાયુ વાય છે..મહારાજ ના વરસ્યા મેઘ વરસે છે..મહારાજ ની આજ્ઞા માં તો સૂર્યદેવ અને ચંદ્રમા ઉદય અને અસ્ત પણા ને પામે છે..પાળ વગર ના સમુદ્રદેવ મહારાજ ની આજ્ઞા લોપાતા નથી અને સમુદ્રદેવ તેમની અવધિ માં રહે છે..અને જે આ પૃથ્વી ફરી રહી છે તે પણ મારા ઇષ્ટદેવ એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ની જ ફેરવી ફરી રહી છે અને બીજા કોઈ ની ફેરવી ફરે એવી પણ નથી.. અને મહારાજ નું ટકાયુ જે તારામંડળ અને આકાશ વગર ટેકે ટકી રહ્યું છે.. તે પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન નું ટકાયુ ટકી રહ્યું છે..બીજા કોઈ નું ટકાયુ રહેતું નથી કેમ કે મહારાજ એક સર્વ સમર્થ છે..અને જે આ ધરતી માથી જે પણ હવા પાણી અને ખોરાક એટલે કે અનાજ ઊગે છે એ પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન જ આપે છે મહારાજ તો અખિલ બ્રહ્માંડાધીશ છે અને જે સૂર્યદેવ અને ચંદ્રદેવ માં જે તેજ છે તે પણ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું આપ્યું છે.અને ચંદ્રદેવ માં જે કળા વધે ઘટે છે તે પણ મારા ઇષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું થાય છે .અને કાળ કર્મ અને માયા માયા તો મહારાજ ની જ શક્તિ છે..અને મહારાજ ની આજ્ઞા માં વર્તે છે..અને મહારાજ ના ચરણો ની દાસી થઈ ને રહે છે..અને નદી અને દરિયા માં જે ભરતી અને ઓટ આવે છે તે પણ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન ની ધારી ભરતી અને ઓટ આવે છે..પૂર્વે જે ઐશ્વર્ય થયા છે અત્યારે જે ઐશ્વર્ય થઈ રહ્યા છે અને ભવિષ્ય માં જે પણ કઈ ઐશ્વર્ય થશે તે બધું જ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ શું જ ધાર્યું થાય છે..મહારાજ તો સચ્ચિદાનંદ છે અને જળ ના બિંદુ માંથી મનુષ્ય બની આવે છે અને કાન નાક આદિક ઇન્દ્રિયો ફૂટી આવે છે તે બધું જ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નું જ થાય છે.. ભગવાન ના જે બધાજ અવતારો થયા છે જેમ કે શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી નરિંસહ શ્રી વામન શ્રી મત્સ્ય શ્રી પરશુરામજી શ્રી બુદ્ધ અને શ્રી કલ્કી અવતાર થશે બધા જ અવતાર ના ધરનાર ભગવાન વાસુદેવ નારાયણ એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ છે..અને આ તો અવતારો કહ્યા અને મહારાજ તો સર્વ આવતાર ના અવતારી છે બધા જ અવતારો મહારાજ માંથી થાય છે અને મહારાજ ને વિષે લીન થાય છે.. ગોલોક માં શ્રી કૃષ્ણજી બિરાજે છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે વૈકુંઠ માં શ્રી વિષ્ણુજી બિરાજમાન છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે અને શ્વેતદ્વીપ માં જે ભગવાન વાસુદેવ બિરાજમાન છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે અને જે અક્ષરધામ માં જે ઘનશ્યામ મહારાજ બિરાજે છે તે જ દ્વિભુજ દ્વિચરણ સદા મનુષ્ય આકૃતિ એટલે સાક્ષાત ભગવાન પરમાત્મા પરબ્રહ્મ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે મહારાજ તો સૂર્ય સમાન છે જેમ સૂર્યનારાયણ આવવાથી બધાનું તેજ ચંદ્રમા અને તારાઓ નું તેજ ઢંકાઈ જાય છે તેમ આ સમય કળિયુગ માં સહજાનંદી સૂર્ય ઊગવાથી બધાનું તેજ મહારાજ ની આગળ ઢંકાઈ ગયું છે..મહારાજ તો અધમ ઉધારણ છે ભક્તવત્સલ ભગવાન છે કૃપાસિંધુ છે અશરણ ના શરણ છે પતિતપાવન છે દયાસિંધો છે કરુણાના સાગર છે ગુણો ના ભંડાર છે..દયા ના સાગર છે અઘ હરણ છે અને સુખ ના સાગર છે અને એવા આ સહજાનંદ સ્વામી તો પોતે પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત વાસુદેવ નારાયણ છે..અને અસંખ્ય ગોલોક અસંખ્ય વૈકુંઠ અસંખ્ય શ્વેતદ્વીપ આદિક ધામ ના ધામી છે અને અનંત કોટિ બ્રહ્માંડો ની ઉત્પતિ સ્થિતિ અને લય ના કરનાર આજ ભગવાન જ છે અને જેને વેદ અને શાસ્ત્ર જેને શ્રી કૃષ્ણ કહે છે જેને શ્રી વિષ્ણુ કહે છે ગોવિંદ કહે છે મુરારી કહે છે માધવ કહે છે ઘનશ્યામ કહે છે મોહન કહે છે આદિક સર્વે અવતાર ના ધરતલ તો એક આ અક્ષરધામ ના અધિપતિ રાજાધિરાજ સર્વોપરી ભગવાન છે.* 🙏🏻🛕🛕 *જેમ અમેરિકા આદિક વિદેશી દેશો માં સૂર્યનારાયણ દેવ ઊગે છે તો અમેરિકા આદિક વિદેશી દેશો ના નથી અને સૂર્યનારાયણ દેવ જેમ ભારત માં ઊગે તો ભારતીયો ના પણ નથી પણ સૂર્યનારાયણ દેવ તો સર્વે સૃષ્ટિ વાસી ના છે તેમ આ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પણ સર્વે સૃષ્ટિ વાસીઓ જ ના છે* 🙏🏻🛕🛕
બોલો હજી આ મારું મારું કરે છે હવે આમાં આને સાધુ કેમ કેવો
વાહ ભાઈ વાહ, સાચી વાત છે.
ધર્મ સતા ને પણ કોર્ટ ની રાહ જોવી પડે છે
E dharam ni mahaanta che...ke..follow kari rahyu che
આ બધા ને વહીવટ જ કરવો હોય તો ઘરનો કર્યો હોત તો સારું હતું 👍🙏
સાધુ સંતશ્રી ભારતીબાપુ જેવા સંત એ સાચા સંત છે.
@@gujaratnimaja6968
☝️...जयहिंद भाईजान...श्री श्री १००८ भारती बापू संत नही था...संत के पास सत्य के सिवा कोई संपति नही होती....आवन्तीका भारती ने ये आश्रम का निर्माण सिर्फ भजन ( लोक डायरा नही) करने हेतु किया था...
ઇશ્વર ઉપર સર્દ્ધા રાખો બાકી આ યુગમાં હરી ભજન સિવાય બધું લૂંટવાનું શે પૈસા સોનું હાયફાય ગાડી રજવાડી આશ્રમો આપના સનાતન આવું ગાયમાતા માટે મરવું જોઈયે કરો ગિરનાર ગુરુ દત્ત ગિરનાર ગોદ ઓમ નમો નારાયણ હરી ઈશા દેવાયત પંડિતે વાણી શે
આ મેટર માં ઇન્દ્રભારતી જેવા સાધુ ઓ અને સાધુ સમાજ એ કડક પગલાં લેવા જોઈએ આનાથી આપડા ધમૅ ની હાની થઈ રહી છે
સાધુ સંતો કોઈ દિવસ કોઈના જન્મદિવસ ઉજવવા કે કોઈની પાર્ટીમાં ના જાય આ બધા સાધુ અને સાધ્વીઓ જન્મદિવસની પાર્ટીમાં ઇન્દ્રભરતી જેવા પણ એમાં ભેગા છે જે બધા એક આચલો ઓઢીને બેઠા છે. બધા હરામી છે આવા
આપણે રજનીશને ન સ્વીકાર્યા જેને જે જોયું જાણ્યું એ ખુલ્લું કહી દીધું આપણે માન્ય ન કર્યું ..બાકી બધા ભગવાન સંસારી જ છે તેમને આપણે આરાધ્ય ગણીએ છીએ ...આજના સન્યાસીઓ ૯૯% હવસખોર એશોઆરામની જિંદગી જીવે છે આપણી અંધશ્રદ્ધાને કારણે ..આપણા માબાપનો કોઈ મૂલ્ય નથી સમજતા એ લોકો આવા કામચોર હવસખોરોના શિષ્ય બની બેઠા હોય છે ...આ ચાલતું રહેવાનું છે શિક્ષણ અને સઁસ્કારના અભાવે ...બનવું હોય તો અખા ભગત બનો ..
આને કહેવાય કે પાપ નો ઘડો ભરાયો. જ્યારે પાપ નો ઘડો ભરાય ત્યારે પોતાના લોકો જ પોલ ખોલે
વડીલ સંત ને કોટી કોટી પ્રણામ 🙏🌹
અભિમાન અને પાપ ક્યારે કોઈને છોડતું નથી ઈશ્વર ભારતી મારા દાદા ગુરુ થતા પણ આ બધું હું જાણતી હોવાથી મને ક્યારેય કોઈ કાર્યક્રમ અથવા ભંડારામાં બોલાવવામાં આવતી ન હતી આ લોકો સાથે ઘણી વખત વાત કરવાની પણ કોશિશ કરેલી પણ હંમેશા મને સાઇડ લાઇન કરી દેવામાં આવી છે કોઈએ આવા ભગવા ને પગે લાગવું નહીં કોઈએ પાપીઓને ગુરુ બનાવવા નહીં 90% રાવણ છે આ સાધુના વેશમાં મોહમાયા લોભ લાલચ આપીને લોકોને ફસાવવામાં આવે છે વધુ મફતમાં મળે એટલે બધી બગડી જાય માટેલ લોકોએ સમજવાની જરૂર છે
સૃષ્ટિ વિરુદ્ધનું ના કામ ના વિડિયો હોય તો જાહેર કરો, ખુલ્લા પાડો...
સાધુ તો ત્યાગની મૂર્તિ કહેવાય,બે માંથી જે જતું કરે એ મહાન કહેવાય
Khava piva rehva mate kaaik to joise ne
રવજીભગત ની વાત મા દમ નથી સાધુઓ ને લેડીઝ ની કેમ જરૂર પડે છે 😂
કેમ બાપુ હવાની નીકળી ગઈ! એક વર્ષ પહેલા તો ટીવી પર આવીને બીજાને બહુ સલાહ આપતા હતા
લોકોએ સમજવુ જોઈએ આમના કરતાં તમારા મા બાપ ની સેવા કરો......
કાયદા ના સબદો સરસ બોલો છો 🙏
બધી જગ્યા એકવાયાર કરી ત્યાં general hospital banavo
આમાં હરામી કોણ અને સારૂં કોણ જનતાને સમજવાનું
આ બાવાજી ઘડીએ ઘડીએ આમ જોઈ ને કેમ ઈનટરનટ આપે છે દાળમાં કાળુ છે
રુષી ખોટો છે
કાન માં કરવાની વાત,ગામ માં ન કરવા ની હોય,
મારા થી ભુલ થતી હોય તો માફ કરશો,
ડુબી મરો જય દ્વારકા વાળા તમારી જયહો વકીલ રાખવા પડે મરો ભંમરાળા તમો ગુણના ભંડારસવો 😂😂😂
आ गुरू चेलो ऐकेय साधु नथी। शैतान छे। आ बंनैं केटलाय आश्रम पडावी लिधा छे। आ बंनैं गुंडा छे। गरिब साधु महात्मा नां दुश्मन छे। गरिब अनैं नाना साधु महात्मा नां आश्रम पडावी लिधा छे। बंनें खोटा छे।
આ બાવાઓ ને જુનાગઢ ખુબ ગમે નર્મદા ખુબ ગમે ક્યાં નથી ગમતું તે જણાવો
ઋષિ ભારતી બાપુ સત્ય છે
Bava aetle bap thay 🎉🎉
બાપુ એમ કહે શે કે જાતિ, જાતિ ના ટોસર ની વાતો કરે તો બાપુ સાધુ ની જાતિ કઈ સમજાવજો ધન્યવાદ 🙏
આ લોકોએ સમાજની પથારી ફેરવી નાખી છે.
Ava bava bharat mate kalnk se
@@harjiparmar9608 💯✔️ સાચી વાત કરી ભાઈ તમે
ઋષિ ભારથી બાપુ જ્ઞાની સાધુ સે ખરેખર સંત કેહડવા ને લાઈક સે
આવા બાવા ને કોઈ paynent ના અપાઈ અના કરતા school ma aacpu devai
અરે ધંધામાં ટેન્શન આવે છે ભાઈ
Guru ne prashiddh karya
કરેલા કર્મો કોઈ ને છોડતું નથી...🙏🏻
ઋશી બાપુનો આશ્રમ છે
ઋષિ ભરતીબાપુ નું કામ સારૂ છે 👌🙏
Paheli vat ke aane bava n kahevay sadhu kahevay bijivat swamine sadhu n kahevay sampradayna sanchalak kahevay
તુષાર બસયા અથવા પ્રશાંત દયાળના નબર હોય તો મોકલો
Tame.bijo.aashram.goto.bhai
ઘર ભેગી ના થાવ બાવાવ
Sacha,sant,sadhu,vivad,ma,na,pade,samaji,ne,ukel,lave,
સરકાર કબ્જો મેળવી લેવો જોઈએ વ્હેલી તકે
Sargpur valo dada ambi gya se
આમ ને આગળ pasad ky nhi to pn જાપ્તા નહિ😅
morari kya che bija ne salah deto to
Sadhu kene kevaay??? Je sarvasva tyag kari ne sanyas lye ene j sadhu sanyasi kehvay..... paisa,jamin,bhautik sukh joytu hoy to sansari thay ne bhogavo...
Bhagva pehri ne bhautik sukh bhogavnar nark ma jashe
Hariharanand bapu is right
Sarkar.vahivat.kre
Rushi Bharti bapu ki satya chhe
Samaj mate darek samaje samjvanu chhe nai ke....
Bapu asp Dharm satta chho. C M saheb aa shabd na bolo .raj satta karta aap mota chho ... Netao to tamne bapu kahe chhe j . Jay ho Sanatan dharm ki .
Dalme, kus, kala, nhi, puri, dal, kalihe
Swaminarayan no apradh lidho che te sau sau nu amaj thase. Jota jajo. Sadhu hoy ke gruhast. Athi pehle amaj thatu avelu che.
એક વર્ષ પહેલાં તમે જ નામાંકિત સંપ્રદાયના સંતો નો ખુબ દ્રોહ કર્યો છે તો પરિણામ તો મળે જ ને ?.
માણસ ક્કાસ માંથી સૂટવા બાવા બને ને તો બાવા થા પસી પણ કકાસ કરે 😄😄
Shambhdo .....hisab no j problem chhe bhai
Yes
HINDU SAMAJ NA HIT MATE SAMADHAN KARO BAPU
Mahant hak dharvva mandya .......chela jo dharave j ne
Rusi bharti bapu sathe Gujarat na 3 karod kolithakor samaj se har hamesa reh se.. Bapu na ek j aavaj ma temne sath aapva ma aav se..
Aa badhi jagya e ED mokalo saheb etale ghani karado abajo ni milakat malase. Heading pan barabar aapyu chhe. Sachi vaat e chhe aane sant kahevay Kem?? CM bhupendrabhayiye khash tapas karavvi joiye.
Shadhu mate to ram name j potanu hovu joye
Jamavat
Pap na ghada bharaya
Baapu ne ek laghot ne ek kamandal....😂😂😂?
ચેલીરાખોતોઆવુથાય
SAMADHAN KARI NAKHO AMA LOKO SAMAJ VATO KARE SE PLEASE
આ ખોટા છે આને સાધુ ને મિલકત ને શું કરવી
Sadhuo.sanatan.mate.kalank.saman.che.
આ.ના.ના.છે
Hindu o na santo aakhu varas andaro andar ladta j rahe chhe..
Bava sadhune dharmsathe kanij lela devanathi
Title Ane thumbnail maryadit rakho bhai news channel no vayvat thai jaai e pela👍🏻 aa desh ma sadhudaoo a je aapyu chene eni history jarak joi lejo jene yogdaan balidaan potano jiv gumayo che eni tame insult karo cho bava bava boli ne tamari trp mate potani maa behen ne b bajaru ma muki doo eva chho news valao
😂😂😂😂
Bava Vina Aa Desh ke sunya ny hale
Dharm na name aa jive che
Dharma mate nathi jivta aa 😂
Be y matha fodse
Mandir e loko ne mansik dharmik gulam banavi rakhi
Bharat na loko nu shoshan karva nu ek shadyantra chhe
Chofinav tame paisa ane pika mate sadhu thaya se dharam ne tamari koi leva devanu nathi
ઋષિ ભારતી બાપુ સત્ય છે