ખુબ સરસ ભાઈ તમે સચોટ વાત કરી છે કારણ કે સ્વામી નારાયણ મા કથની અને કરણી માં આશમન અને જમીન નો ફેર છે આતો ધંધો ખોટું કરવાનું અને પછી નામ ભગવાન નું લેવા નું તમે ઇમાન દાર બની જાવ ખોટું કોઈ નું ના કરો અને કરવાદો
ભગવાન તો ભગવાન હોતા હૈ લેકિન ભગવાન કો ભી બનાને વાલા શેતાન હોતા હૈ અબજો રૂપિયાનું મંદિર બનાવી ત્યાં ગોદરેજ ના તાળા મળે, ભગવાન આરામમાં છે વગેરે વગેરે મૂર્ખાઓ ભગવાન એક સેકંડ સુઈ જાય તો દુનિયાનું શું થય જાય!!!!
ધન ધન ગુરુદેવ અમારા ગુરુદેવ ને વસ્ત્ર ઉપર ગજવા ના હતો ગમે તેટલે ઠંડી હોય ગમે એટલી ગરમી હોય ગમે એટલો વરસાદ હોય છતાં મારા ઘરના 4:00 વાગ્યાનો નીત નિયમ હતો ઉઠીને પહેલો નવાનો એમને ઉંમર હોવા છતાં એક જગ્યાએ બેસીને 18 કલાક જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ ચાલુ રાખતા પહેલો કહેતા તમારા પરિવારમાં કોઈ બેન દીકરી દુખી હોય એમને પૂરું કરો કોઈપણ દુઃખીયારા ની સેવા કર્યા પછી મને દાન કરવાનું મને નથી આપો તો ચાલશે બાકી ગાય કુતરો અને ગરીબ અને પરિવારને પછી બચેલો હોય તો મને દાન કરજો❤
Har har Mahadev 🙏🙏 su gazab no interview che 💯💯💯 dhanya che aa bhai naa Sanskar ane aemni dirgha Drashti ne 🙏🙏 aava loko jo badha thay jai to bedo par thai jay
જગદીશ મહેતા સાહેબ આપની વાત હૃદયના ઉનાળ સુધી ઉતરી જાય તેવી છે આ દેશની ધર્મ અંધ પ્રજા ધર્મ અંધ ધર્મ ધુરંધરો પથ્થરની મૂર્તિને પથ્થરની પ્રતિમાને પુંજી પુંજી ને પ્રત્યેક વ્યક્તિઓ ના હૃદય પથ્થર બની ગયા છે મનુષ શોધ્યો પણ જડતો નથી સદગુરુ કબીર સાહેબ બંદગી 😮 મહેતા સાહેબ જગદીશભાઈ તથા શ્રી વિજય સાહેબ જય હિન્દ જય ભારત😂❤😮
હિન્દુ ધર્મ મોટે ભાગે એક ધંધો બની ચૂક્યો છે અપને અપને માત પિતા કી જય બોલે અને મોકલી આપે વૃદ્ધાશ્રમમાં ગૌ માતા કી જય બોલે અને ગરજ ન હોય તો રસ્તે રજડતી મૂકી દે ગૌવંશ પ્લાસ્ટિક ની થેલી ખાઈ ખાઈને રીબાઈ રીબાઈને મરે તે લોકોને કબૂલ છે પણ કસાઈ જો કતલ કરે તો તરત મર્દાનગી પ્રગટી આવે ને તોફાન શરૂ થઈ જાય છે હવે તો હિન્દુઓ પણ અને તેમાં બ્રાહ્મણ પણ ઞૌ માસના ધંધામાં સામેલ ચુક્યા છે
જગદીશ ભાઈ ખરેખર કાંકરા કાઢી ને ખુબ પરમ સત્ય રજૂ કરી દીધું. ધન્યવાદ. કથાકારો એ જાહેર માં કહેવું જોઈએકે ખોટું કરનારે મારી કથામાં આવવું નહિ. વિગેરે ઘણું ઘણું.
બધે લાવો લાવો જ થાય છે ચાહે કોઈ પણ આશ્રમ હોય વાતુ એવી થાય કે બાપુ કઇ લેતા નથી પણ એના માણસો એટલે કે એના ખાસ માણસો માગે છે ગરીબ બાળકો માટે એક પણ બાપુ એ સ્કુલ ખોલી હોય બતાવો આશ્રમ ની સ્કુલ હોય કે મંદિર ની નાનો માણસ ફિ નથી ભરી શકતો
જૂનાગઢ પાસે છાપરડા, આશ્રમ, ત્યાં ખુબ વિશાળ અને વિકસિત સ્કૂલ છે, અને અન્ય ઘણા આશ્રમ સહયોગી સ્કૂલ છે, અને ખાસ નોંધ કોઈ ફોર્સ નથી કરતું ખાનગી સ્કૂલ માં બાળક ને મૂકી સરકારી માં મુકો, ખાનગી માં પણ રોલે રોલ જ ચાલે છે બધું છા માટે આવડી મોટી ફી ભરો છો, માહિતી ના હોઈ તો ઉલ્લી ને જ્ઞાન પીરસવા ના નીકળવું, 😡✍🏻
તો કોણ કે છે બાપુ ને દાન આપો ! કોઈ માં ના સમ નથી દેતું તમને દાન દેવા, નઈ દેવાનું જનતાએ દાન કોઈને પણ. અને રહી વાત સારી સ્કુલ કે હોસ્પિટલ ની, તો જેને દરોજ, ટેકસ ભરો છો ને જીએસટી થી કે ડાયરેક્ટ એ સરકાર ને કહો અને તમારા વિસ્તાર નાં ધારાસભ્ય, સાંસદ સભ્ય, અને કોર્પોરેટર ને કહો ! એની પાસે પાવર હોય કે આપડા ટેકસ ના રૂપિયા માંથી આપને જ સારી સુવિધા આપે. કોઈ બાપુ એ નિશાળ સારી બનાવવાનો ઠેકો થોડી લીધો છે.
મને રમેશભાઈ ઓઝા, મોરારિબાપુ ની કથા માં મને નથી સમજાયું એ મને જગદીશ મહેતા ની વાત માં મજા આવે છે કથાકારો સારું લગાડવા કથા કરેછે જ્યારે જગદીશભાઈ મહેતા લોકો ને સુધારવા બાબત સલાહ આપે છે
જય સ્વામિનારાયણ જગદીશભાઈ પ્રજાને જગાડવા બદલ અને સત્ય તરફ દોરવા બદલ તમારો ખુબ ખુબ. સર્જનહારે સમગ્ર સૃષ્ટિ સર્જી છે તેની પાસે ખુબ જ બુદ્ધિ શક્તિ છે , તેણે બધું આપ્યું , દૂધ આપ્યું અને દારૂ આપ્યો તથા બુધ્ધિ આપી જેને જે પીવું હોય તે પીવે .....ચાંલ્લો કરી ચોરી કરે તે પણ ભોગવવું પડશે જ... તન કી જાણે મન કી જાણે જાણે ચિત કી ચોરી ઇસકે આગે ક્યા છિપાએ જિસકે હાથ મેં દોરી આભાર.❤
જગદીશભાઇ મહેતા તમારી વાત બિલકુલ સત્ય સાચી હકીકત દર્શાવી રહ્યા છો આભાર.હમણાં સુરત મા મે જોયુ સુરત ની જનતા એ સીમાડા વિસ્તાર માં એટલો સમય અને રૂપિયા ,પેટ્રોલ,બગાડ્યા માપ બારા.નાના નાના બાળકો ને પણ એ ભીડ મા હેરાન કર્યા વાત જાવા દ્યો.લાખો કરોડો લોકો એ લાભ લીધો પણ એમાં એક પણ મા જીવન પરિવર્તન આવે તો કેવું, અમથે અમથા સાવ ધર્મ ના નામે ધતિંગ ચાલે છે... જય હો સત્ય સનાતન.
100% રાઈટ ખૂબ જ સચોટ વાત છે પોઈન્ટ ટુ પોઈન્ટ આવા 100 છોકરાઓ હોય સાચો સેવક મોદી જેવા તો આખો ભારત શું પણ આખો વર્લ્ડ સુધરી જાય પણ શરત એટલી જ બધે સત્ય જ જોઈએ❤🎉🎉🎉
@@bariabudhabhai5014 એક દિવસ પુજા કરવાની જરૂર નથી સાથે બેસી જમો માતા પીતા ને દુખં લાગે એવી ભાષા ઉપયોગ નારો એને પુજા કરી કહેવાય પાટલે બેસાડી ને પુજા કરવા ની કોઈ જરૂર નથી.માતા પીતા ને તો એટલીજ આશા હોય કે દિકરા વહુ સારા મોઢે બોલાવે બસ
મોટા માં મોટી ભક્તિ માં બાપ ની સેવા કરવી એ છે, જગદીશ ભાઈ એકદમ સાચું છે, ખુબ ખુબ ધન્યવાદ, શુભકામના,
ખૂબ સરસ, સચોટ, સાચી, સુદર, સટીક, સત્ય, સારી, સીધી સટ,,,,,, જગદીશભાઇ અને જોટવાભાઇને ધન્યવાદ, ધન્યવાદ.....
અતિઉતમ
ખુબ સરસ ભાઈ તમે સચોટ વાત કરી છે કારણ કે સ્વામી નારાયણ મા કથની અને કરણી માં આશમન અને જમીન નો ફેર છે આતો ધંધો ખોટું કરવાનું અને પછી નામ ભગવાન નું લેવા નું તમે ઇમાન દાર બની જાવ ખોટું કોઈ નું ના કરો અને કરવાદો
નેશનલ ના કરો અને ના કરવા દો ઇમાન અને પરસેવો પાડીને ક
માવો અને બેઈમાની ના પૈસા ઘર માં ના લાવો નહિતો છોકરા તમને મારશે નેક બનો કુદરતના કાનુને. સમજો
ધન્યવાદ સાહેબ
Right🙏👌
અતિ સુંદર
સચોટ અને માર્મિક મુદ્દાસર નો ઇન્ટરવ્યૂ
ખુબ સરસ
સારી અને સાચી વાત જગદીશભાઈ એ કરી આભાર
🎉अति सदा वर्जयेत, this is for Jagdishbhai
સાવ સાચું ને સીધું બોલ્યા જગદીશભાઈ તમે આવા માણસ ની જરૂર છે સમાજ ને
વાહ જગદીશભાઈ વાહ બધા સંતો વિશે સારી વાતો કરી લોકો પણ આવાજ છે
વાહ જગદીશ ભાઈ તમે મોરારીબાપુ ની વાત કરી તે ઊપદેશ જે માબાપ ને ,તેમ પરીવાર ને સાથે સુખ દુઃખ મા સાથ એ જ ધર્મ છે .
વાહ જગદીશ ભાઈ અને વાહ જોટવા ભાઈ
100%સાચું કહ્યું ધન્યય વાદ છે
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤
વાહ સાચી વાતકરવા વરા બહૂ ઓછા છે ભાઈ ❤❤❤ 👌👌👌✔✔✔
Jay Hoo Jagdisbhai
Khoob Sara's........I salute both journalists....
બિલકુલ સાચી વાત છે જેને લાગી ગઈ છે તમને આ વાતો નહિ ગમે જગદીશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન અને આશીર્વાદ છે આ કામ કરવા ની ખુબ જરૂરિયાત છે.......
જગદીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન
વાહ..જગદિષભાઈ
વાહ જગદીશભાઈ એકદમ સાચી વાત કરી..કોઈ કથાકારે શાસ્ત્રો માં લખેલી સાચી વાત કરી જ નથી માત્ર ફિલોસોફી ની વાતો જ કરે છે
જગદીશ ભાઈ તમારી દરેક વાત સાથે સમંત છું
ભગવાન તો ભગવાન હોતા હૈ લેકિન ભગવાન કો ભી બનાને વાલા શેતાન હોતા હૈ અબજો રૂપિયાનું મંદિર બનાવી ત્યાં ગોદરેજ ના તાળા મળે, ભગવાન આરામમાં છે વગેરે વગેરે મૂર્ખાઓ ભગવાન એક સેકંડ સુઈ જાય તો દુનિયાનું શું થય જાય!!!!
😊
😂😂
જય જલારામ બાપાની જગતમાં એકજ સંત
જગદીશભાઇ.એકદમસાચીવાકરી.ઓકે.વીજયભાઇ.આભાર
હર હર મહાદેવ હર... આને કહેવાય સત્સંગ 👏👏👏👏👏 જય હો 🙏સત્ય કથન જગદીશભાઈ🙏
તદ્દન સાચી વાત સાહેબ 👌👌
જગદીશ ભાઈ.. બહુ.. સરસ. રજુ. કરી. વાત. માત. પિતા.. ની
ધન ધન ગુરુદેવ અમારા ગુરુદેવ ને વસ્ત્ર ઉપર ગજવા ના હતો ગમે તેટલે ઠંડી હોય ગમે એટલી ગરમી હોય ગમે એટલો વરસાદ હોય છતાં મારા ઘરના 4:00 વાગ્યાનો નીત નિયમ હતો ઉઠીને પહેલો નવાનો એમને ઉંમર હોવા છતાં એક જગ્યાએ બેસીને 18 કલાક જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ ચાલુ રાખતા પહેલો કહેતા તમારા પરિવારમાં કોઈ બેન દીકરી દુખી હોય એમને પૂરું કરો કોઈપણ દુઃખીયારા ની સેવા કર્યા પછી મને દાન કરવાનું મને નથી આપો તો ચાલશે બાકી ગાય કુતરો અને ગરીબ અને પરિવારને પછી બચેલો હોય તો મને દાન કરજો❤
❤ જય હો🙏🙏🙏
જય હો જાગો વિરલા જાગો જગાડો ધન્ય બને ભાઈઓ ને વંદન એકજ સંત શ્રી સચિદાનનંદ જી પરમહંસ દંતાલી વાળા
એમ ગણો તો ધર્મ કોઈ ખોટો નથી ભાઈ ,ભક્તો રસ્તો ચૂકી ગયા છે ,આ ભાઈ કહે છે ત્યાં કોઈ પંથ ની વાત જ નથી
Sacha ne koi puchtu nahi dantali vala maharaj to books and medicine pan free apta hata
Har har Mahadev 🙏🙏 su gazab no interview che 💯💯💯 dhanya che aa bhai naa Sanskar ane aemni dirgha Drashti ne 🙏🙏 aava loko jo badha thay jai to bedo par thai jay
ખુબ ખુબ સરસ જગદીશભાઈ. વિજયભાઈ તમે બહુજ સારૂ જણાવ્યું. પબ્લિક જલ્દી સમજી જાયતો જરુર છે
મારાં ભાઈશ્રી જગદીશ એક ધા ને ૩ ટુકડા.વાતચીતને દર્શાવનાર, આભાર.
વાહ ભાઈ વાહ સો ટકા સાચી વાત છે
જય જય દ્વારકાધીશ સાચા જગદીશભાઈ મહેતા
વાહ વાહ જગદીશ ભાઈ
હુ મંદિર મૉ દર્શન કરવા જાવુ છુ પણ એક રૃપિયો નાખતો નથી કારણ કે ખોટા રસ્તે પૈસા વપરાય છે ક્યાય અન્નક્ષેત્ર ચાલુ નથી તો મંદિર ના પૈસા ક્યા જાય છે ❤🎉
દેશ અને વિદેશોમાં મંદિરોની બ્રાન્ચ ખોલવામાં એ પૈસો વપરાય છે.....
Hu darek mandir jav chhu pan ek rupiyo aapto nathi .. tya jarur ja nathi
Tamari Ane Mari aavak karta to temne vyaj vadhu aave chhe
Hu tamara vaat thi 100 % vaat che
વાહ વાહ જગદીશભાઈ બહુ સરસ
બહુ સારી વાત કરી ભાઈ જગદીશ
ખુબ ખુબ ધન્યવાદ જગદીશભાઈ ખૂબ ખૂબ અભિનંદન
જગદીશ મહેતા સાહેબ આપની વાત હૃદયના ઉનાળ સુધી ઉતરી જાય તેવી છે આ દેશની ધર્મ અંધ પ્રજા ધર્મ અંધ ધર્મ ધુરંધરો પથ્થરની મૂર્તિને પથ્થરની પ્રતિમાને પુંજી પુંજી ને પ્રત્યેક વ્યક્તિઓ ના હૃદય પથ્થર બની ગયા છે મનુષ શોધ્યો પણ જડતો નથી સદગુરુ કબીર સાહેબ બંદગી 😮 મહેતા સાહેબ જગદીશભાઈ તથા શ્રી વિજય સાહેબ જય હિન્દ જય ભારત😂❤😮
વાહ વાહ! ખૂબ જ સુંદર વાત.
બોવ સરસ વિડિયો છે
સ્વામિનારાયણ બિઝનેસ સૌથી મોટુ બધામાં મોખરે 💄
Jay Swaminarayan 🙏
Tari pase gayan che chomu
Tamara thi thati nathi etale jhale rakho
Jay Shri Swaminarayan 🚩🙏
Jamnagar ma bahu thay che ane almost badha Shiv Sambhu na ashramo che
Ram Ram Ram
સાચી વાત રામકથા કરનાર વેપારી કરતા પંણ વઘારે ભાવતાલકરે છે. જ્યાં સુધી સમજુ માણસ જાગશે નહીં ત્યાં સુધી આ ડીંડક ચાલશે.
ૐ નમઃ શિવાય ભોજપુરી જગદીશભાઇ એ સો ટકા સાચી વાત કરી છે ખુબ ખુબ અભિનંદન
Elav ginja ma hova to joi kala dhola karva
Jagadiesh Bhai👍😀👏✌️🙏
Best speech bhai❤
Wah. JAGDISH bhai
Thank you
Bahu saras
Very bold opinion. Congratulations Jagdishbhai5🎉🎉
ખુશ સાચી વાત કરી જગદીશભાઈ❤
હિન્દુ ધર્મ મોટે ભાગે એક ધંધો બની ચૂક્યો છે
અપને અપને માત પિતા કી જય બોલે અને મોકલી આપે વૃદ્ધાશ્રમમાં
ગૌ માતા કી જય બોલે અને ગરજ ન હોય તો રસ્તે રજડતી મૂકી દે
ગૌવંશ પ્લાસ્ટિક ની થેલી ખાઈ ખાઈને રીબાઈ રીબાઈને મરે તે લોકોને કબૂલ છે પણ કસાઈ જો કતલ કરે તો તરત મર્દાનગી પ્રગટી આવે ને તોફાન શરૂ થઈ જાય છે હવે તો હિન્દુઓ પણ અને તેમાં બ્રાહ્મણ પણ ઞૌ માસના ધંધામાં સામેલ ચુક્યા છે
જગદીશ ભાઈ ખરેખર કાંકરા કાઢી ને ખુબ પરમ સત્ય રજૂ કરી દીધું. ધન્યવાદ. કથાકારો એ જાહેર માં કહેવું જોઈએકે ખોટું કરનારે મારી કથામાં આવવું નહિ. વિગેરે ઘણું ઘણું.
Jugdish maheta has practical knowledge. Thumbs up.
જગદીશભાઈ અને વિજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ...
સત્યને ઉજાગર કરવા બદલ..
Jay shree krushna 🙏
Super છે તમને સલામ સાહેબ
બિલકુલ સાચી વાત સાહેબ 🙏🙏
ખુબ સરસ જગદિશ
ખુબ સરસ! વિજયભાઈ!
જગદીશ ભાઇ ની અવીરત અસ્ખલિત વાણી,સચ્ચાઇનો રણકાર છે,ભેળસેળ વગર ની સોખ્ખી વાત !ખુબ સારૂ વ્યક્તિત્વ છે.
#kishorAnupaVlogs
કિશોર નાગર
પાલિતાણા_ગુજરાત
જય સિતારામ!
પ્રભાવ માં જીવે છે સ્વભાવ માં નય સાહેબ તમારી વાત સાચી છે 🙏
Jagdishbhai , You are totally Right .As a. Hindu we have to think & ACT.
કથા મા કહેવામાં આવે પૈસા no मोह છોડો.. અને મહારાજ પોતે ફ્રી ma કથા નથી કરતા...
E હતા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ❤❤❤❤❤
ધન્ય છે જગદીશભાઈ ના માવતર ને જેમણે જગદીશભાઈ ને સારા સંસ્કાર આપવા બદલ ધન્યવાદ કરું છું
Wah💯✅👌👌👌😍
SEALUT jagadishbhai maheta
બધે લાવો લાવો જ થાય છે ચાહે કોઈ પણ આશ્રમ હોય વાતુ એવી થાય કે બાપુ કઇ લેતા નથી પણ એના માણસો એટલે કે એના ખાસ માણસો માગે છે ગરીબ બાળકો માટે એક પણ બાપુ એ સ્કુલ ખોલી હોય બતાવો આશ્રમ ની સ્કુલ હોય કે મંદિર ની નાનો માણસ ફિ નથી ભરી શકતો
જૂનાગઢ પાસે છાપરડા, આશ્રમ, ત્યાં ખુબ વિશાળ અને વિકસિત સ્કૂલ છે, અને અન્ય ઘણા આશ્રમ સહયોગી સ્કૂલ છે, અને ખાસ નોંધ કોઈ ફોર્સ નથી કરતું ખાનગી સ્કૂલ માં બાળક ને મૂકી સરકારી માં મુકો, ખાનગી માં પણ રોલે રોલ જ ચાલે છે બધું છા માટે આવડી મોટી ફી ભરો છો, માહિતી ના હોઈ તો ઉલ્લી ને જ્ઞાન પીરસવા ના નીકળવું, 😡✍🏻
આ ૯૯% સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોને લાગુ પડે છે,,
તો કોણ કે છે બાપુ ને દાન આપો ! કોઈ માં ના સમ નથી દેતું તમને દાન દેવા, નઈ દેવાનું જનતાએ દાન કોઈને પણ.
અને રહી વાત સારી સ્કુલ કે હોસ્પિટલ ની, તો જેને દરોજ, ટેકસ ભરો છો ને જીએસટી થી કે ડાયરેક્ટ એ સરકાર ને કહો અને તમારા વિસ્તાર નાં ધારાસભ્ય, સાંસદ સભ્ય, અને કોર્પોરેટર ને કહો ! એની પાસે પાવર હોય કે આપડા ટેકસ ના રૂપિયા માંથી આપને જ સારી સુવિધા આપે.
કોઈ બાપુ એ નિશાળ સારી બનાવવાનો ઠેકો થોડી લીધો છે.
ઉતમ
Masjid ma aavu thay to bata vo
ખૂબ જ સરસ
Vah jagdishbhai vah!
ખુબ સાચી વાત છે, પણ સનાતન મજબૂત બને તે વધુમાં વધુ ભાવ સૌને રાખવો
સાધુ, સંતો, ભક્તો, દેશ ભક્તો, સર્વોપરી હિંદુસ્તાન છે, જયહિન્દ જયહિન્દ જયહિન્દ 🙏🙏🙏💐💐
મને રમેશભાઈ ઓઝા, મોરારિબાપુ ની કથા માં મને નથી સમજાયું એ મને જગદીશ મહેતા ની વાત માં મજા આવે છે કથાકારો સારું લગાડવા કથા કરેછે જ્યારે જગદીશભાઈ મહેતા લોકો ને સુધારવા બાબત સલાહ આપે છે
સાવ સાચું બોલ્યા જગદીશ ભાઈ તમે , આવા માણસ ની સમાજમાં ખુબ જરૂર છે
જગદીશ ભાઈ બહુ સાચી અને સચોટ વાત કરો છો
VERY NICE
જય સ્વામિનારાયણ
જગદીશભાઈ પ્રજાને જગાડવા બદલ અને સત્ય તરફ દોરવા બદલ તમારો ખુબ ખુબ.
સર્જનહારે સમગ્ર સૃષ્ટિ સર્જી છે તેની પાસે ખુબ જ બુદ્ધિ શક્તિ છે , તેણે બધું આપ્યું , દૂધ આપ્યું અને દારૂ આપ્યો તથા બુધ્ધિ આપી જેને જે પીવું હોય તે પીવે .....ચાંલ્લો કરી ચોરી કરે તે પણ ભોગવવું પડશે જ...
તન કી જાણે મન કી જાણે જાણે ચિત કી ચોરી
ઇસકે આગે ક્યા છિપાએ જિસકે હાથ મેં દોરી
આભાર.❤
ૐ તત્ સત ૐ જય સતગુરુ દેવ ૐ❤
Excellent and fact, true thoughts by jagdishbhai.
જેના બદલે નૈ વર્તમાન એમ છે ભજન. 😊😊
ખૂબ ખૂબ આભાર મહેતા સાહેબ
દરેક ક્ષેત્ર મા આપનુ ચિંતન સ્પષ્ટ વક્તા અને નિર્ભયતા ને લાખ લાખ સેલ્યુટ્ટ સર
Very good Sirs
😊😢 Very true what's he say 😊😊🙏🌺👏🙏👏
Very high label intarection thanks my dears. I likes jagadish sirs adhyatmik thought. Om it is real dharm om.
જગદીશભાઇ મહેતા તમારી વાત બિલકુલ સત્ય સાચી હકીકત દર્શાવી રહ્યા છો આભાર.હમણાં સુરત મા મે જોયુ સુરત ની જનતા એ સીમાડા વિસ્તાર માં એટલો સમય અને રૂપિયા ,પેટ્રોલ,બગાડ્યા માપ બારા.નાના નાના બાળકો ને પણ એ ભીડ મા હેરાન કર્યા વાત જાવા દ્યો.લાખો કરોડો લોકો એ લાભ લીધો પણ એમાં એક પણ મા જીવન પરિવર્તન આવે તો કેવું, અમથે અમથા સાવ ધર્મ ના નામે ધતિંગ ચાલે છે... જય હો સત્ય સનાતન.
Jagdish bhai dhanyavad jagrut thavu jaiye
આભાર બંને મહાનુભવો નો 🚩
Very nice. Fact of life. Wah wah Jagdish Bhai. Nidar chho. Saras rajuat kari
जगदीश भाई 👍👍🌹🌹🙏🙏🤲🤲
100% રાઈટ ખૂબ જ સચોટ વાત છે પોઈન્ટ ટુ પોઈન્ટ આવા 100 છોકરાઓ હોય સાચો સેવક મોદી જેવા તો આખો ભારત શું પણ આખો વર્લ્ડ સુધરી જાય પણ શરત એટલી જ બધે સત્ય જ જોઈએ❤🎉🎉🎉
જગદીશ ભાઈ હું પણ આવી જ રીતે વિચારું છું અને મારા વિદ્યાર્થી ને સાચો ધર્મ શું છે તેનાં વિશે સમજાવું છું
વાહ જગદીશભાઈ 🙏🙏🙏🙏
🙏સાવ સાચી વાત છે ધન્યવાદ 🙏
અદભુત અદભુત
Absolutely right 👍 aapki baat sahi hai bhaiya...sant ni vaani aapki baat me hai.jai ho Jai shree mahakal
સનાતન.સતીય..સાચી.વાત.છે.
ખૂબ જ સરસ જગદીશભાઈએ સાચી વાત કરી
Best episode ....🎉❤
🎉 જગદીશ ભાઇને જયસોમનાથ
અતિ સુંદર 🎉🎉
You are much right so we must understand properly....
આશારામ બાપુજી એ માતા -પિતાની સેવા કરવા માટે માતરુ -પિતરુ પૂજન દિવસ ચાલું કરાવ્યો છે.
તપાસ કરવાની જરૂર છે.
@@bariabudhabhai5014 એક દિવસ પુજા કરવાની જરૂર નથી સાથે બેસી જમો માતા પીતા ને દુખં લાગે એવી ભાષા ઉપયોગ નારો એને પુજા કરી કહેવાય પાટલે બેસાડી ને પુજા કરવા ની કોઈ જરૂર નથી.માતા પીતા ને તો એટલીજ આશા હોય કે દિકરા વહુ સારા મોઢે બોલાવે બસ
સરસ નોંધ લીધી
અત્યારે તો દેખાવ સારો કરવો,પણ ઘેર તો માતાપિતાની હાલત દુઃખદ હોય છે, બીજાના પગ પકડતાં પહેલાં કુટુંબ તેમજ માં બાપ ની સેવા કરો તો ક્યાંય જવાની જરૂર નથી
Always great work Jagdish maheta Sir ji
નોટબંધી સમયે કરોડો કરોડો રુપિયા બ્લેક ના વાઇટ સ્વામી નારાયણ સંપદાય ના વિદ્વાન સાધુઓ એ કરી આપેલ છે
..