એ બધું તો સાચું પણ કમલેશભાઈ ના ગુરુશ્રી રામદાસ માતા પણ આવ્યા હતા એક દિવસ ધર્મગુરુ પણ ના રોકી શક્યા નહિતર એ માતાજી કીધું હોય કે આ ખોટું થાય છે તો પણ અટકી જાય પણ કોઈ સાચું કહેતા જ નથી જય સીયારામ
Bilkul Sachi vat saheb,,,,, rasiya rupada par nachva sudhi to mane Evu lagtu hatu ke Saru bhajan chhe Koi pan jhumi uthe pan jyare Dhunavvanu chalu karyu tyare jarur lagyu ke,,, aa Koi celebrity ke kalakaro ke sahitya na jankaro nahi pan,,,, harifayi na medan ma kama namni navdi ma saharo lay ne dubva thi bachvavada,, j chhe.
કલાકાર કમાં ને લાવે હાસ્ય બનાવે છે કારણ કે હાસ્ય માટે કલાકાર પાસે કય છે નય એટલે હાસ્ય મજાક માટે પબ્લિક ને મજા આવે ખરેખર તેમને આર્થિક મદદ કરવી જોઈએ મજાક ન કરવી જોઈએ
કલાકારો રૂપિયા કમાવા માટે મંદ બુદ્ધિના માણસને ખોટી રીતે જણાવીને એનો ઉપયોગ કરે છે તમારી વાત સાચી છે ભાઈ કર્યા કરતા તો 50 લાખ રૂપિયા એના ખાતામાં મૂકી દો ને આરામથી જિંદગી જીવશે
ભાઇ એની મજાક કોઈ નથી ઉડાવતું એને ખાલી મનોરંજન માટે ધુણાવ્યો છે બાકી બધા ને ખબર છે કમો નથી ધુણતો ભાઇ હું તમારા આ વિડિઓ થી હું સહમત નથી બાકી હું તમારા બીજા વિડિઓ સારા હોય છે બાકી ભાઇ એમને વાહ વાહ કરાવા ની કોઈ જરૂર નથી એં કલાકાર ઓ ફેમસ છે જ ભાઇ
@@gujaratpolitics4181 ભાઇ કમો ભુવો નથી પણ એને ધુણવા નો શોખ છે એં આશ્રમ એં હોય ત્યારે પણ ધુણતો જ હોય છે ગીત ચાલુ કરીને ને કમો ક્યાં પબ્લિક ને કશુ વચન ઓ આપે છે ધૂણી ને એટલે પબ્લિક અંધશ્રદ્ધા એં દોરાય એતો ઘણા એં ભુવા છે કેતા હોય છે આમ થશે તેમ થશે એમના કહેવાથી લોકો અંધશ્રદ્ધા તરફ દોરાય બાકી કમો ખાલી સ્ટેજ ઉપર એમજ મનોરંજન માટે ધૂણે એનાથી કશુ ના હોય પબ્લિક ને પણ ખબર છે કમો ખાલી એમજ ધૂણે છે
ભાઈ તમારી વાત એક દમ સાચી ભાઈ....ખૂબ સરસ વાત કરી ભાઈ....ખૂબ ખૂબ આભાર આ વિશે ચર્ચા કર્યા બાદ.....આ વિશે તમે ભાઈ daayrek...કિર્તીદાન સાથે ચર્ચા કરસો તો અમને બૌ ગમશે
ભાઈ આપે બીલકુલ સાચી વાત કરી માત્ર પોતાની વાહવાહ માટે કલાકારો આવા મંદબુદ્ધિ ના વ્યક્તિ ને આગળ કરી પોતાની ખીચડી પકવી રહ્યા છે જે કાર્યક્રમાં મુખ્યમંત્રી હાજર હતાં ત્યાં પણ આવી વ્યક્તિને આગળ કરી હતી. હદ થઇ ગઇ છે ભાઈ મુખ્યમંત્રી જેવા જ્ઞાની બુદ્ધિશાળી પણ તાલીઓ પાડે એક મંદબુદ્ધિ વ્યક્તિની વાત પર . દેશ કઈ તરફ જઈ રહ્યો છે ?
હવે આપણાં દેશમાં ગરીબ લોકો અમીર લોકો નુ રમકડું બનતા જાય છે અને આ પેલ આપણા પ્રધાન મંત્રી યે ગરીબ કલ્યાણ મેળામાં થી શરૂ કરી છે પાંચ સાયકલ આપવા માટે પંચાસ હજાર ગરીબોને આખો દિવસ કામ ધંધા વગર ના કરવા...
ભાવેશભાઈ તમારી વાત સાચી છે
આવી સત્ય વાત કહેવા બદલ આપને અભિનંદન
વાત સાચી લાગી હોય તો શેર કર જો
Jay hind sache vat che
👍👍
એ બધું તો સાચું પણ કમલેશભાઈ ના ગુરુશ્રી રામદાસ માતા પણ આવ્યા હતા એક દિવસ ધર્મગુરુ પણ ના રોકી શક્યા નહિતર એ માતાજી કીધું હોય કે આ ખોટું થાય છે તો પણ અટકી જાય પણ કોઈ સાચું કહેતા જ નથી જય સીયારામ
Tamari VAT Khoti se bhai jenu halese anu halva do ano virodh karoma
Ek dm right brother. 👍👍
સાવ સાચી વાત છે
હવે શરમ અને માનવતા આ બધુ
જૂનૂ થઈ ગયુ છે મારા ભાઈ
બાપુ તમારી વાત બીલકુલ સાચી છે મને પણ આ જોઈ ને આશ્ચર્ય થયું. પરમાત્મા બધા ને શત બુદ્ધિ આપે
વાત સાચી છે ભાવેશ ભાઈ તમારી કલાકારો કમાભાઈ નું મઝાક બનાવે છે..
100% right cho
હાચી વાત છે એ વ્યક્તિ નો ઈલાજ પણ કરવો જોઈએ જેને થોડો જ પ્રોબ્લેમ છે ઠીક થય શકે
Bilkul Sachi vat saheb,,,,, rasiya rupada par nachva sudhi to mane Evu lagtu hatu ke Saru bhajan chhe Koi pan jhumi uthe pan jyare Dhunavvanu chalu karyu tyare jarur lagyu ke,,, aa Koi celebrity ke kalakaro ke sahitya na jankaro nahi pan,,,, harifayi na medan ma kama namni navdi ma saharo lay ne dubva thi bachvavada,, j chhe.
સાચી વાત છે ભાઈ 👍🙏
આ ભાઈ આપણાં જ ઘરનો હોય કોઈ કલાકાર નો સગો હોય તો આવું ન કરે. દશા ને દિશા ફરી છે ,
સાચી વાત છે ભાઈ આ કલાકારો કમા ની મજાક ઉડાવે છે . કાલ ઉઠીને આ મજાક નું પાત્ર બની જશે. લોકો આની મજાક મસ્તી કરશે એની છેડતી કરશે . 👍
ખુબ સાચી વાત છે ભાઈ
Absolutely right👍 use&throw
વાહ વાહ ભાવેશભાઈ ! તમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ....
કલાકારોને હવે કૉઈ સ્કોપ નથીં એટલે હવે આવા પેંતરા ચાલુ રાખીયા
Right sir sachu bolavama tamara jevi jigar hovi joiye thenkyu sir I'm selyut
દાયરા વારા નીચ. હલકટ છે
Vah. Saras vat kari saheb kamano dur upyug thai rshyoche.
જે દિવસે કમા ના માન પાન નહી હોય એ દિવસે સુ હાલત હૈસે ભાઈ આપણ બધાયે વિચારવું જોઈએ એનેતો મંન બુંદધી સે કલાકર ને પણ બુહુધી નથી
Sachi vat se bhai
ખુબ ખુબ જ સરસ વાત કરી મોટાં ભાઈ
સાવ સાસી વાત કરી ભાવેશભાઈ
જય માતાજી ભાવેશભાઇ સાહેબ
એકદમ સાચી વાત છે
100% Sachi vat se ho bhai taamri
sachi vata chhe
साची वात छे आ एक भोरा माणसे आने पसी भुली जसे तेयारे आनी सू दशा थछे भगवान सबका भला करे धन्यवाद
તમારી વાત સાથે હું સહમત છું,કારણ આજે રાनुમનદલ આજે ક્યાં છે.
કામા તથા રાનુ જેવા નો આજે પતો પણ નથી...
ભાઈ રાનું મંડલ તો એના લખણે એવી હાલત થઈ તમે એના વિડિયો જોજો
સાચી વાત છે ભાઈ
આવા દિવ્યાઞ ને ધુણાવે છે તમને શરમ આવવી જોઇએ
સાચી વાત કહેવા બદલ ખુબ ખુબ અભિનંદન
💯☝️👍 સાહેબ
ભગવાન સૌને સદબુદ્ધિ આપે
સાચી વાત છે સાહેબ 👍
Right🙏
સાચી વાત છે
વાત બહુ સાચી છે....
Sachi vat chhe .jo koi kalakar ne sacho Prem hoy kama sathe to tene aava kam na karavay
Aane mataji nu pan Ane bhuvao
Nu pan majak banavi rahya chhe.
Ekdam sachi vaat che
સાવ સાચી વાત છે 🙏🙏🙏
બિલકુલ સાચી વાત કરી હો સાહેબ આમાં મેં એક ટીપણી ઉમેરી જ છે આ બાબતની કમાને તો એક રંગલો જ બનાવી દીધો આ લોકોએ
Sachi vat che bhaii
તમારી સાચી વાત છે.કલાકાર નો સ્વાથ છે.આજના સમય માં કલાકાર ભાંન ભૂલ્યા છે
હવે એ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી બીજું શું લોકો ને આગળ મૂકવું ??
ભાવૅશભાઈ ની વાત સાચી છે પણ કલાકારૉ પૈસા કમાવા માટે હદ વટાવી ગયો છે
વાત સાચી છૅ ભાઈ
Ekdam sachi vat kahi
કલાકાર કમાં ને લાવે હાસ્ય બનાવે છે કારણ કે હાસ્ય માટે કલાકાર પાસે કય છે નય એટલે હાસ્ય મજાક માટે પબ્લિક ને મજા આવે ખરેખર તેમને આર્થિક મદદ કરવી જોઈએ મજાક ન કરવી જોઈએ
Vah... Khu sachivat kari... Dhanyavad... Bhai
Sachi vat che bhai tmari... U. R right
Sachi vat chhe
બરાબર સાચી વાત છે આ બાબત મજાક છે
ભાવેશ ભાઈ સાચી વાત કરી
સાસી વાત છૂ બાપુ આવી વાત અમૂક લોકો સમજે છે
Ekdam sachi vatt che
ak dum sachu se
આ કલાકારો ગુજરાત ની ગરિમા લજવે છે
Bhavesa bhai shachi vaat kare che
કમા ને કોઈ બોલાવા ત્યાર નોતાં ઇજ કમો 50 હજાર કમાતો થયો છે...અને કમાં ની ઉપાધિ તમને થતી હોય તો અત્યાર સુધી ક્યાં હતા તમે....?
સાચી વાત છે ભાઈ
Dhanyawad bhaveshbhai saty vat kahi
લોકપ્રિયતા વધારવા માટે ની માનસીકતા છે અત્યાર ના કલાકારો ની
વા ભાઈ વા સાચી વાત સે
કલાકારો એતો સંત કાઢી નાખીયુ છે માતાજી પણ જનતા નું કામ નથી કરતા
કલાકારો રૂપિયા કમાવા માટે મંદ બુદ્ધિના માણસને ખોટી રીતે જણાવીને એનો ઉપયોગ કરે છે તમારી વાત સાચી છે ભાઈ કર્યા કરતા તો 50 લાખ રૂપિયા એના ખાતામાં મૂકી દો ને આરામથી જિંદગી જીવશે
જાહેર પ્રોગ્રામ મા કેવાની જરૂર છે એટલે કલાકાર ને ખબર પડે એમની બેજાજ્જતી
@@mayurbhumbhariya2770 mataji kyarey janata nu kam nhi kare Karan ke aene koy di kru j nathi ane karavani pn nathi
સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે
સાચી વાત છે 100%
💯☑️ ભાઈ
💯 ટકા સાચી વાત છે ભાઇ
Dhanye chhe temne, Abu bolwa ni himmet kri
Bhavesh bhai sachi vat che. Tmari... Bov j sasar boliya che...
ભગવાન નિ દયા છે ભાય જો કમો આગડ આવ્યો
Ha. Bhai. Ha
Sachi vat 6e bapu
Sachi vat bhai... Aa loko potanu pet bharva kama no miss ush kare che...
Public bhega kar VA mate
Kalakar
Madir vala
Ane politics vala
Kai pan kri sake chhe
Ane koipan hadshu dhi Jay sake chhe
ભાઇ એની મજાક કોઈ નથી ઉડાવતું એને ખાલી મનોરંજન માટે ધુણાવ્યો છે બાકી બધા ને ખબર છે કમો નથી ધુણતો ભાઇ હું તમારા આ વિડિઓ થી હું સહમત નથી બાકી હું તમારા બીજા વિડિઓ સારા હોય છે બાકી ભાઇ એમને વાહ વાહ કરાવા ની કોઈ જરૂર નથી એં કલાકાર ઓ ફેમસ છે જ ભાઇ
આનો તો એકય વિડિઓ સારો હોતો નથી ભાઈ આને શું વાત ની બળતરા છે એ કશું હમજાતુ નથી ભાઈ
કમાની અને ભુવાની બેયની મજાક ના હોય
આવુ મનોરંજન હોય અને ઈવુ કરી સમાજ મા અંધશ્રદ્ધા ફેલાવો છો
@@gujaratpolitics4181 ભાઇ કમો ભુવો નથી પણ એને ધુણવા નો શોખ છે એં આશ્રમ એં હોય ત્યારે પણ ધુણતો જ હોય છે ગીત ચાલુ કરીને ને કમો ક્યાં પબ્લિક ને કશુ વચન ઓ આપે છે ધૂણી ને એટલે પબ્લિક અંધશ્રદ્ધા એં દોરાય એતો ઘણા એં ભુવા છે કેતા હોય છે આમ થશે તેમ થશે એમના કહેવાથી લોકો અંધશ્રદ્ધા તરફ દોરાય બાકી કમો ખાલી સ્ટેજ ઉપર એમજ મનોરંજન માટે ધૂણે એનાથી કશુ ના હોય પબ્લિક ને પણ ખબર છે કમો ખાલી એમજ ધૂણે છે
કલાકારોને પૈસાજ વહલા છે
Good
Sachi vat
સાચી વાત સે બાપુ તમારી
Bov sachi vaat che bhai 👍
ભાઈ તમારી વાત એક દમ સાચી ભાઈ....ખૂબ સરસ વાત કરી ભાઈ....ખૂબ ખૂબ આભાર આ વિશે ચર્ચા કર્યા બાદ.....આ વિશે તમે ભાઈ daayrek...કિર્તીદાન સાથે ચર્ચા કરસો તો અમને બૌ ગમશે
સાસી. વાત. સે. ભાઇ
સાચી વાત છે ભાઈ તમારી પણ જેને ફેમસ થવું હોય તો કબૂતર પણ જોઈએ ને
Khray khar,💯💯💯💯💯💯 right
ભાઈ આપે બીલકુલ સાચી વાત કરી માત્ર પોતાની વાહવાહ માટે કલાકારો આવા મંદબુદ્ધિ ના વ્યક્તિ ને આગળ કરી પોતાની ખીચડી પકવી રહ્યા છે જે કાર્યક્રમાં મુખ્યમંત્રી હાજર હતાં ત્યાં પણ આવી વ્યક્તિને આગળ કરી હતી. હદ થઇ ગઇ છે ભાઈ મુખ્યમંત્રી જેવા જ્ઞાની બુદ્ધિશાળી પણ તાલીઓ પાડે એક મંદબુદ્ધિ વ્યક્તિની વાત પર . દેશ કઈ તરફ જઈ રહ્યો છે ?
સાચિ વાત છે.. કલાકારો ને.. પોતાની ટીઆરપી વધારવામાં જ ધ્યાન છે
Good sir
ગાડરિયો પ્રવાહ્ છે ભાઈ....વ્યવહારિક્ બુદ્ધિ જેવું પબ્લિક માં ક્યાં રહ્યું છે હવે...
Vah bhai vah
Sav sachi vat se bhai aa loko ne to business chalvo jove
Sasi vat se
કમો નહોતો તોય કલાકાર ના ડાયરા ચાલતા હતા હજી પણ ચાલવાના છે કલાકાર ના નામ ને કામ તો ભગવતી કરે છે
નકામીનાછે આ લોકો
😁🙏જય રામદેવપીર 🙏😁
😁🙏જય દ્વારકાધીશ 🙏😁
Sachi vaat bhai
રામુને સપોર્ટ કલાકારો એ બહુ કરેલછે
👍🇮🇳👍
સાચી વાત છે ભાઈ એકદમ મેં વિષ્ણુ કેવડિયા થી
હવે આપણાં દેશમાં ગરીબ લોકો અમીર લોકો નુ રમકડું બનતા જાય છે અને આ પેલ આપણા પ્રધાન મંત્રી યે ગરીબ કલ્યાણ મેળામાં થી શરૂ કરી છે પાંચ સાયકલ આપવા માટે પંચાસ હજાર ગરીબોને આખો દિવસ કામ ધંધા વગર ના કરવા...
તમારી વાત સો ટકા સાચી છે પણ મંદબુદ્ધિ કહેવા કરતાં દિવ્યા ગ કો તો એ સાચું લાગસે
Ha bhai
ચા સિવાત છે