રમેશભાઈ તમારો ખુબ ખુબ આભાર ... સોલા ભાગવત ખેડૂત હાટ માંથી છેલ્લા એક વર્ષથી અમે ઓર્ગેનિક શાકભાજી અને ફ્રુટ્સ ખાઈએ છે. હું 10 વર્ષથી થાઇરોઇડ ની દવા લેતી હતી પણ બે મહિના પહેલાં report કરાવ્યો તો નોર્મલ થી ઓછો થઈ ગયો હતો..અત્યારે મારી દવા બંધ થઈ ગઈ છે . અઠવાડિયા પહેલાં ફરી report કરાવ્યો તો નોર્મલ આવ્યો છે. ઓર્ગેનિક શાકભાજી ખાવાથી મારા ફેમીલી ને ઘણો લાભ થયો છે.🙏
કુલ ચાર સ્થળે છે... વીડિયોમાં સરનામું છે જ. આપ 9510386635 આ નંબર પર ફોન કરજો. તમામ વિગત નિયમિત રીતે આપને મળતી રહેશે. રમેશભાઈ પટેલનો નંબર 98250 61139 છે. જરૂર પડે તો આપ તેમને પણ ફોન કરી શકો.
ખુબ સરસ રમેશ ભાઈ તમારા પર ગર્વ છે
🙏
🌷ખુબ ખુબ આભાર 🙏
Khub saars 👍 more respect
ખૂબ સરસ માહિતી આપી
પ્રતિસાદ માટે આપનો આભાર.
Wahhh sir
વાહ બહુ સરસ, રમેશભાઈ તમારું કામ વંદનીય છે, હું ખેડૂત શું અને હું પોતે પણ સૃષ્ટિ યુનિવર્સિટી માંથી દર રવિવારે શાકભાજી અને ફળ ખરીદી કરુ છું
અરે વાહ.. ખૂબ જ સરસ
Little costly but saved ur medicine exps
Good sir
Orgenic kheti & Shakbhaji very useful for mankind.Nice video prepared with information 🍆🥕🍐🍇🫑🥭🍌🍋🍓
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન
રમેશભાઈ તમારો ખુબ ખુબ આભાર ...
સોલા ભાગવત ખેડૂત હાટ માંથી છેલ્લા એક વર્ષથી અમે ઓર્ગેનિક શાકભાજી અને ફ્રુટ્સ ખાઈએ છે.
હું 10 વર્ષથી થાઇરોઇડ ની દવા લેતી હતી પણ બે મહિના પહેલાં report કરાવ્યો તો નોર્મલ થી ઓછો થઈ ગયો હતો..અત્યારે મારી દવા બંધ થઈ ગઈ છે . અઠવાડિયા પહેલાં ફરી report કરાવ્યો તો નોર્મલ આવ્યો છે.
ઓર્ગેનિક શાકભાજી ખાવાથી મારા ફેમીલી ને ઘણો લાભ થયો છે.🙏
Sola bhagvat mandir ma exat kai jagya e ?
મંદિરની જમણી બાજુ જે ટેકરા જેવી જગ્યા છે ત્યાં મળે છે.
ખૂબ સરસ જાણકારી
અમદાવાદીઓ માટે
ડાયરેક્ટ ખેડૂત થી ખરીદી માટે સુંદર સ્થળ છે
હજુ બધા ને જાણકારી નથી એટલે હવે બધા ને જાણકારી મળશે.આભાર.
ગાંધીનગર મા કોઈ જગ્યાએ મલે છે
લુણાવાડા મહિસાગર જિલ્લામાં શરૂ કરો
Nikol baju karava vinti
આપની આ લાગણી અમે રમેશભાઈ પટેલ સુધી ચોક્કસ પહોંચાડીશું.
Good service but why it is so costly??!!!
કંઈ ખાસ મોંઘું હોતું નથી હોં.. 10 કે 20 ટકા.. પણ તેની સામે આપણે કેમિકલથી અને ખાસ તો અનેક રોગથી બચી જઈએ..
Ahmedabad ma kya kya male cha te nu adress apso
કુલ ચાર સ્થળે છે... વીડિયોમાં સરનામું છે જ. આપ 9510386635 આ નંબર પર ફોન કરજો. તમામ વિગત નિયમિત રીતે આપને મળતી રહેશે. રમેશભાઈ પટેલનો નંબર 98250 61139 છે. જરૂર પડે તો આપ તેમને પણ ફોન કરી શકો.
Gandhinagar ma pan aa thay avi aapne prarthana chhe
આપની આ લાગણી અમે રમેશભાઈ પટેલ સુધી પહોંચાડીશું.
Noor organic 🎉
અમદાવાદ માં કઇ જગ્યાએ મલે છે ?
આપ 9510386635 નંબર પર ફોન કરશો તો બધી માહિતી મળી જશે.
Orgenic is better to chemical manuer,
for farmers,ppl & Health ,no side effects to us n Land also
ઓર્ગેનિક ખેતી માટે સૌથી મોટો પડકાર રોગ જીવાત ને કેવી રીતે અંકુશમાં રાખવા
આ માટે આપ સૃષ્ટિ સંસ્થાનો સંપર્ક કરી શકો. 98250 61139 રમેશ પટેલ