D17 NEWS
D17 NEWS
  • 168
  • 2 023
વડતાલ માં નેશનલ કાઉન્સિલ મિટિંગ નો પૂર્ણાહુતી થઇ
વડતાલ માં નેશનલ કાઉન્સિલ મિટિંગ નો પૂર્ણાહુતી થઇ
આ ત્રિ દીવસીય બેઠકમાં સમાજ માં બનતી ઘટનાઓ અને તેના કાયદા માં રહેલ જોગવાઈઓ પર ચર્ચા થઇ
બંધુત્વ એ કાયદાની તાકાત આ વિષય પર આ કાર્યક્રમ યોજાયો હતો
NCM દ્વારા આયોજિત આ બેઠક માં જે લોકો પોતાનો કિંમતી સમય આપી પ્રો માં સાથ સહકાર આપ્યો તેવો નું પુષ્પગુચ્છ અને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા
આ ત્રિ દીવસીય બેઠક ની માહિતી આપતા ગુજરાત હાઈકોર્ટ ના અલ્કેશ શાહ જણાવ્યું હતું કે
ગુજરાત ના ખેડા જિલ્લા ના વડતાલ ધામ માં ત્રિ દીવસીય બેઠક નું સુંદર આયોજન થયું વડતાલ મંદિર તેમજ સંતો નો આભાર વ્યક્ત કર્યો
સમગ્ર દેશના 1 હાજર થી વધારે એડવોકેટો બેઠક લાભ લીધો
નવા કાયદા નું ઉધાન, તેનો સુંદર રીતે ઉપયોગ તેમજ જુના કાયદા નું રીફીલિંગ વગેરે બાબતો ની ચર્ચા થઇ
બાઈટ : અલ્કેશ શાહ
มุมมอง: 1

วีดีโอ

મકર સંક્રાંતિ પર્વ નિમિતે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો ને સેફટી ગાર્ડ લગાવ્યામકર સંક્રાંતિ પર્વ નિમિતે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો ને સેફટી ગાર્ડ લગાવ્યા
મકર સંક્રાંતિ પર્વ નિમિતે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો ને સેફટી ગાર્ડ લગાવ્યા
มุมมอง 2หลายเดือนก่อน
ખેડા, નડિયાદ બ્રેકીંગ નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો ને સેફટી ગાર્ડ લગાડાવામાં આવ્યા મકર સંક્રાંતિ પર્વ નિમિતે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો ને સેફટી ગાર્ડ લગાડી જરૂરી તકેદારી રાખવા સૂચના અપાઈ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નો ઉપયોગ ટાડવો તથા વાહન ચલાવતી વખતે દોરી થી બચવા સેફટી લગાવવા તેમજ મોં પર રૂમાલ કે મફ્લર રાખવાની અપીલ નડિયાદ ટાઉન દ્વારા કરવામાં આવી પશુ - પક્ષી ના જી...
વડતાલ : ત્રિ દિવસીય નેશનલ કાઉન્સિલ ની મિટિંગ નો પ્રારંભ થયોવડતાલ : ત્રિ દિવસીય નેશનલ કાઉન્સિલ ની મિટિંગ નો પ્રારંભ થયો
વડતાલ : ત્રિ દિવસીય નેશનલ કાઉન્સિલ ની મિટિંગ નો પ્રારંભ થયો
มุมมอง 5หลายเดือนก่อน
વડતાલ : ત્રિ દિવસીય નેશનલ કાઉન્સિલ ની મિટિંગ નો પ્રારંભ થયો વડતાલ મંદિર ના કોઠારી ડૉ સંત સ્વામી, નૌતમ સ્વામી, તેમજ સુપ્રીમ કોર્ટ ના જજ પી. કે મિશ્રાએ દીપ પ્રગટાવી અધિવક્તા પરિષદ મિટિંગ નો પ્રારંભ કર્યો જમ્મુ થી આસામ અને કન્યા કુમારી થી લઇ ગુજરાત ના 1 હજાર થી વધારે એડવોકેટ ભાઈઓ - બહેનો આ મિટિંગ માં જોડાયા હતા આ કાર્યક્રમ ત્રણ વર્ષે એક વાર યોજવવામાં આવે છે Ncm નો પ્રો.નો હેતુ નવા કાયદા માં સુધારા...
વડતાલ : નેશનલ કાઉન્સિલ ની મિટિંગ નું ભવ્ય આયોજન..અખિલ ભારતીય અધિવક્તા પરિષદ ની મિટિંગવડતાલ : નેશનલ કાઉન્સિલ ની મિટિંગ નું ભવ્ય આયોજન..અખિલ ભારતીય અધિવક્તા પરિષદ ની મિટિંગ
વડતાલ : નેશનલ કાઉન્સિલ ની મિટિંગ નું ભવ્ય આયોજન..અખિલ ભારતીય અધિવક્તા પરિષદ ની મિટિંગ
มุมมอง 1หลายเดือนก่อน
વડતાલ : નેશનલ કાઉન્સિલ ની મિટિંગ નું ભવ્ય આયોજન.. અખિલ ભારતીય અધિવક્તા પરિષદ ની મિટિંગ તા 27 થી 29/12/24 ડિસેમ્બર સુધી યોજાશે જમ્મુ થી આસામ અને કન્યા કુમારી થી લઇ ગુજરાત ના 1 હજાર થી વધારે એડવોકેટ ભાઈઓ - બહેનો આ મિટિંગ માં જોડાશે આ મિટિંગ માં ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમજ ગુજરાત હાઈ કોર્ટના જજ સમીર દવે,સુપ્રીમ કોર્ટ ના જજ પી.કે મિશ્રા,તેમજ જજ ગીતા બેન ગો...
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના સ્થાપક પ્રવીણ તોગડીયા ભીડભજન હનુમાનજી મંદિર ની મુલાકાતે.આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના સ્થાપક પ્રવીણ તોગડીયા ભીડભજન હનુમાનજી મંદિર ની મુલાકાતે.
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના સ્થાપક પ્રવીણ તોગડીયા ભીડભજન હનુમાનજી મંદિર ની મુલાકાતે.
มุมมอง 4หลายเดือนก่อน
નડિયાદ : આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ના સ્થાપક પ્રવીણ તોગડીયા ભીડભજન હનુમાનજી મંદિર ની મુલાકાતે... નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડભજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસા ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું નડિયાદ ની અલગ અલગ સ્કૂલ ના 500 થી વધારે બાળકો એ ભાગ લીધો હતો આ સ્પર્ધા માં વિજેતા બાળકો ને ત્રણ કેટગરી મોમેન્ટ આપી પ્રોત્સાહિત કર્યા તેમજ બાળકો સાથે પ્રવીણ તોગડીયાએ હનુમાન ચાલીસા ના પાઠ કર...
"સુશાસન દિવસ" નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પી હતી"સુશાસન દિવસ" નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પી હતી
"સુશાસન દિવસ" નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પી હતી
มุมมอง 1หลายเดือนก่อน
"સુશાસન દિવસ" નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી જીને પુષ્પાંજલિ અર્પી હતી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ દ્વારા વર્ચ્યુઅલી રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે નડિયાદ ખેતા તળાવ ખાતે નાગરિકોની સુવિધા હેતુ સીવિક સેન્ટર નું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે ઝલક રીંગ રોડ કેનાલને સમાંતર ₹ ૯૨૫ લાખના ખર્ચે બનનાર વોક ...
નાતાલ પર્વ ની ઉજવણી. મધ્ય રાત્રીએ ખેડા જિલ્લા નડિયાદ મિશન રોડ પર ના દેવળો રોશની થી ઝગમગી ઉઠ્યાનાતાલ પર્વ ની ઉજવણી. મધ્ય રાત્રીએ ખેડા જિલ્લા નડિયાદ મિશન રોડ પર ના દેવળો રોશની થી ઝગમગી ઉઠ્યા
નાતાલ પર્વ ની ઉજવણી. મધ્ય રાત્રીએ ખેડા જિલ્લા નડિયાદ મિશન રોડ પર ના દેવળો રોશની થી ઝગમગી ઉઠ્યા
มุมมอง 2หลายเดือนก่อน
નડિયાદ : નાતાલ પર્વ ની ધામધૂમ થી ઉજવણી મધ્ય રાત્રીએ જિલ્લા ના તમામ દેવળો રોશની થી ઝળહડી ઉઠ્યા સમગ્ર દેશ માં પ્રભુ ઈશુના ભજન,પ્રાર્થના,ગીતો ગવાયા ખેડા જિલ્લા ના નડિયાદ મિશન રોડ રોશની થી ઝગમગી ઉઠ્યું ખ્રિસ્તી સમુદાય ના લોકો દ્વારા નાતાલ પર્વ ની ઉજવણી કરાઈ નડિયાદ નું એલીમ મેથોડિસ્ટ ચર્ચ સહિત ના ચર્ચ માં રાત્રી દરમિયાન માનવમહેરામણ ઉમટ્યું હતું એલીમ ચર્ચ ના મુખ્ય પાળક દ્વારા પ્રભુ ઇશુ નો નવા વર્ષ નિ...
ડાકોરની ભવન સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફા મારવાની ઘટનાએ શિક્ષણ આલમ માં ચકચાર મચાવી છે.ડાકોરની ભવન સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફા મારવાની ઘટનાએ શિક્ષણ આલમ માં ચકચાર મચાવી છે.
ડાકોરની ભવન સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફા મારવાની ઘટનાએ શિક્ષણ આલમ માં ચકચાર મચાવી છે.
มุมมอง 2หลายเดือนก่อน
ખેડાના ડાકોરની ભવન સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફા મારવાની ઘટનાએ શિક્ષણ આલમ માં ચકચાર મચાવી છે. ઘટના તો એક મહિના પહેલા ની છે. પરંતુ વાલી એ ડાકોર પોલીસ મથકમાં સમગ્ર મામલે અરજી કરતા મામલો બહાર આવ્યો છે. સ્કૂલમાંથી સમગ્ર ઘટનાના સીસીટીવી મેળવી વાયરલ કરતા શિક્ષકની કરતુંત સામે ચારે કોર થી ફિટકારની લાગણી વરસી રહી છે. ગત તા.26 નવેમ્બર ના રોજ ધોરણ પાંચમાં ભણતા 13 વર્ષીય વિદ્યાર્થી ને કરાટેના શિ...
ખેડા જિલ્લા સહકારી સંધ ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો. નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈખેડા જિલ્લા સહકારી સંધ ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો. નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
ખેડા જિલ્લા સહકારી સંધ ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો. નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
มุมมอง 3หลายเดือนก่อน
ખેડા નડિયાદ બ્રેકીંગ ખેડા જિલ્લા સહકારી સંધ ની ચૂંટણી માં ભાજપ નો ભગવો લહેરાયો નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લા પ્રમુ અજયભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા વિજય મેળવેલ ઉમેદવારો ની માહિતી આપવામાં આવી તેર વિભાગો પૈકી આઠ વિભાગો ની બેઠક માં ભાજપ નો ભગવો લહેરાયો ભાજપ ના ઉમેદવારો આઠ વિભાગો માં બિનહરીફ ચૂંટાયા
જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહ ના વિરોધ માં ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું...જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહ ના વિરોધ માં ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું...
જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહ ના વિરોધ માં ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું...
มุมมอง 1หลายเดือนก่อน
ખેડા, નડિયાદ બ્રેકીંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહ ના વિરોધ માં ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર ને આવેદન આપ્યું... જિલ્લા કોંગ્રેસ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે બે કલાક ગૃહમંત્રી અમિતશાહ ના સુત્રોચાર કરી ધરણા કરી, સાંસદ માં અમિતભાઇ શાહ દ્વારા આંબેડકર શબ્દ નું ઉંચારણ કરવામાં આવ્યું બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ નું આવું અપમાન જેના અનુંસંધાન ને સમગ્ર દેશ માં કોંગ્રેસ, અનુસૂચિત જાત...
નડિયાદત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયોનડિયાદત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
નડિયાદત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
มุมมอง 16หลายเดือนก่อน
નડિયાદ : ત્રણ નવા કાયદા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો નડિયાદ અને આણંદ જિલ્લા ના dgp સહિત જિલ્લા પોલીસ વડા સાથે તમામ વકીલો આ કાર્યક્રમ માં હાજર રહ્યા 1લી જુલાઈ થી અમલીકરણ થયેલ બી એન એસ,બી એન એન એસ,બી એસ એ ત્રણ નવા કાયદા ની સંપૂર્ણ માહિતી, જરૂરી માર્ગદર્શન જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા ના dgp દ્વારા આપવામાં આવી
ખેડાના વસોમાં યોજાયો સનાતની મેળોખેડાના વસોમાં યોજાયો સનાતની મેળો
ખેડાના વસોમાં યોજાયો સનાતની મેળો
มุมมอง 3หลายเดือนก่อน
ખેડાના વસોમાં યોજાયો સનાતની મેળો સનાતની મેળા માં હિન્દુ સનાતની લોકો ને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ અવિચલ દાસજી મહારાજે કર્યું સંબોધન અગાઉ હિન્દુઓની વસ્તી હતી અને હવે જ્યાં વિધર્મીઓની વસ્તી વધી છે તેવા વિસ્તારોમાંથી હિન્દુઓના મંદિરોને મુક્ત કરવા કરી માંગ માંગ ગુજરાત સરકાર આ પ્રકારે કામગીરી કરે તેવું કર્યું સૂચન અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ અવિચલ દાસજી મહારાજે કરી માંગ અમદા...
નડિયાદ બાર એસોશીયેશન ની ચૂંટણી માં અનિલ ગૌતમ પ્રમુખ પદે ચૂંટાયાનડિયાદ બાર એસોશીયેશન ની ચૂંટણી માં અનિલ ગૌતમ પ્રમુખ પદે ચૂંટાયા
નડિયાદ બાર એસોશીયેશન ની ચૂંટણી માં અનિલ ગૌતમ પ્રમુખ પદે ચૂંટાયા
มุมมอง 2หลายเดือนก่อน
નડિયાદ બાર એસોશીયેશન ની ચૂંટણી માં અનિલ ગૌતમ પ્રમુ પદે ચૂંટાયા 800 મતદારો ધરાવતા બાર એસો ની ચૂંટણી માં 618 મતદારોએ પોતાનો કિંમતી મત આપી અનિલભાઈ ગૌતમ ની પેનલને ફરી રિપીટ કરી અનિલભાઈ ગૌતમ 427 વોટ થી જંગી બહુમતી મેળવી ઉપપ્રમુ વિલાશ અમીન 292 વોટ, અશોકભાઈ મહિડા - સેક્રેટરી 355 વોટ, મનીષ ગોહિલ જોઈન્ટ સેક્રેટરી બિનહરીફ, તેમજ રિતેશ ભાઈ પટેલ - ખજાનચિ પદે બિન હરીફ ચૂંટાયા બાર એસો. ની ચૂંટણી માં અનિલભાઈ ન...
નડિયાદ : બાર એસોશીયશન ની ચૂંટણી જોરોસોરો થી ચાલી રહી છેનડિયાદ : બાર એસોશીયશન ની ચૂંટણી જોરોસોરો થી ચાલી રહી છે
નડિયાદ : બાર એસોશીયશન ની ચૂંટણી જોરોસોરો થી ચાલી રહી છે
มุมมอง 1หลายเดือนก่อน
ખેડા, નડિયાદ બ્રેકીંગ નડિયાદ : બાર એસોશીયશન ની ચૂંટણી જોરોસોરો થી ચાલી રહી છે નડિયાદ ડિસ્ટિક કોર્ટ સવાર થી વકીલો ની વોટીંગ કરવા લાઈનો જોવા મળી 15 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી યોજાઇ રહી છે 15 બેઠકો પૈકી 8 કારોબારી અને બાકી ના હોદેદારો વચ્ચે જોરોસોરો ચૂંટાણી યોજાઈ રહી છે સાંજે 4 વાગ્યાં સુધી આ મતદાન થશે મતદાન બ્લેટ થી કરવામાં આવે છે 800 જેટલાં મતદારો આ ચૂંટણી માં પોતાનો મત આપશે
"માત્ર ચાર વર્ષ યોગ માં જોડાયેલ યુવતી એ સતત પાંચ વખત વિશ્વ રેકોર્ડ સર્જયા" નડિયાદનુ ગૌરવ વધાર્યું.."માત્ર ચાર વર્ષ યોગ માં જોડાયેલ યુવતી એ સતત પાંચ વખત વિશ્વ રેકોર્ડ સર્જયા" નડિયાદનુ ગૌરવ વધાર્યું..
"માત્ર ચાર વર્ષ યોગ માં જોડાયેલ યુવતી એ સતત પાંચ વખત વિશ્વ રેકોર્ડ સર્જયા" નડિયાદનુ ગૌરવ વધાર્યું..
มุมมอง 1หลายเดือนก่อน
ખેડા,નડિયાદ બ્રેકીંગ નડિયાદ ની એક યુવતીએ યોગ માં સતત પાંચ વખત વિશ્વ રેકોર્ડ સર્જયો... ..... "માત્ર ચાર વર્ષ યોગ માં જોડાયેલ યુવતી એ સતત પાંચ વખત વિશ્વ રેકોર્ડ સર્જયા" .... ટ્વિંકલ હિતેશભાઈ આચાર્યએ ખેડા જિલ્લા અને નડિયાદ ગૌરવ વધાર્યું... 2021 માં સંતરામ મંદિર માં પિંડાસનયુકતા સર્વાગસના સતત 11 મિનિટ કરી પ્રથમ વાર ઇન્ટરનેશનલ બુક ઓફ વિશ્વ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.ત્યારબાદ મરીચ્યાસના, પ...