Analysis with Devanshi। મોટાભાગની ચૂંટણી પૂરી થઈ પણ આ કારણથી 400 પાર ના જઈ શકે BJP
ฝัง
- เผยแพร่เมื่อ 19 พ.ค. 2024
- Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat
બાપુ - બાપુ કહેવા લાયક છે જ નહીં. કથાઓ સંવિધાન ની થશે ત્યારે સમાજમાં જાગૃતિ આવે તેવું છે. અથવા આવા ધ તું પ ભૂ નોં સમજે પણ બહિષ્કાર કરવો જોઈએ. આvi હલકી ભાષા કેવા કહેવાતા સભ્ય સમાજનોં શોભે 🙏🌹
મેડમ તમારી જેવી પત્રકારિતા પર અમને ગર્વ છે
શક ન😢😮❤❤❤❤❤😂😂😂❤❤❤
બહેન અમારે ત્યાં પ્રસંગ હોય ત્યારે પહેલા સાધુ સમાજ ને જમાડી ને અમારા મહેમાનો ને જમાડતા હોય ત્યારે આ રાજુને સાંભળી ને બહુ દુઃખ થયું
કથાકાર છે તો કથાજ કરવી જોઈએ બિજી પંચાત કરવીજ હોયતો વ્યાસપીઠ પર આસીન થવાનો કોઈ અધીકાર નથી
સરકાર જવાબદાર છે. સમાજ ને નફરત શીખવી, નફરત ને વિવેક નથી હોતી
આના જેવા કેટલાક વ્યભિચારી ઓને માફ ન કરવું જોઈએ
પેલા અમને કહેતા હતા માફી આપી દેવી જોઈએ રૂપાલા ને માફી માંગી છે હવે તમે પણ માફી આપીડ્યો માફી માંગી લીધી છે.
બધા નો વારો આવે જ છે....🙏🙏
માફી.....નથી આપવાની....હરામી ને.....
બેન અમારા ગામમાં બ્રાહ્મણ ના છોકરાએ બહારથી બીજી કોઈક જ્ઞાતિની લાવી છે.
બાપુ ની છોકરી ભાગી જવાની લાગે 😂😂
આ તો બીજેપી નો બાપુ છે
દેવાંશીબેન તમે સાચા પત્રકાર છો. અમે તમારી સાથે જ છીએ.
વાણી સ્વાતંત્ર્ય ના હક માં ફેરફાર કરવો જોઈએ
Brahmnical Manuvadi Brahminvad
“Annihilation of Caste “, a must read book by B R Ambedkar
Tu padh le Pakistan or partition of India. Aur yogendra nath Mandal ke bare me bhi padh lena.
આમા ક્ષમા ના હોય આમા તો રાજુ ઉપર કાયદેસર ની Fir થવી જ જોઈયે અને આવા આના ધતિંગ થવા જ ના દેવા જોઈયે
ખુબ સુંદર જમાવટ નો આભાર!
દરેક વખતે કોઈ પણ માણસ અભદ્ર ટિપ્પણી સમાજ પર કરે અને દર વખતે માફી માંગી અને તેને માફ કરવું એ યોગ્ય નથી તેને સજા આપવી એજ વિકલ્પ છે... આવા ઢોંગીઓ ને સજા કરો 😡😡. જય વેલનાથ 🙏
jay velnath bapu
ખૂબ સરસ રીતે રીપોર્ટીંગ કરો તેમાટે ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન
કથા.કરવાજાવીને.તોરાજુ.કથાબોલાય.બીજુનોબોલાય.જય.માતાજી
ખુબ ખુબ સરસ વાત કરી બેન
આમાં તમે માફી નથી આપતા તો એક ભાઈ તો રોટી બેટી ના વેવાર વિશે બોલ્યા હતા એનાં સામે કેમ આવી ચર્ચા ના કરી એમાં તો તમે એમ કહેતા હતા કે માફ કરી દેવા જોઈએ
એમાં ખોટું શું કીધું હતું સાચું હતું તે કીધું હતું અને બીજું વર્ણ વ્યવસ્થા કોઈ દી શાસ્ત્ર જ્ઞાતિ ના આધારે નહતી પરંતુ કર્મ ના આધારે હતી લડે એ ક્ષત્રિય, ખેતી કરે તે વૈશ્ય, કર્મકાંડ કરે તે બ્રાહ્મણ અને બીજા અન્ય કામ કરે તે શુદ્ર
બંધારણ મહાન છે
વ્યાસ પીઠ નું નામ ખરાબ કરે આવા લોકો રહી વાત અંતર જાતિ લગ્ન ની કોઈ સમાજ નથી સ્વીકાર કરતો હાલ ના સમય માં લવ મેરેજ કોઈ માં બાપ પસંદ નથી કરતા ચાહે sc st ની દીકરી જનરલ માં લવ મેરેજ કરે તો પણ માબાપ સ્વીકાર નથી કરતા હજુ આ માનસિકતા 2050 સુધી ચાલશે 2050 પછી જાતિવાદ ખૂબ ઓછો થઈ જશે
❤❤ good devanshi didi salute from Gujarat
માણસ ને માણસ નાં ગણે એને ધર્મ કહી શકાય. . .?
બહુ સરસ વર્ણન સાથે માહિતી આપી આભાર બેન
કોઈ પણ વ્યક્તિ પ્રવક્તા કથાકાર નેતા ફિલ્મ એક્ટ્રેસ કે એક્ટર એમના માટે રાજ્ય અને દેશ માં કડક કાયદો બનાવો જોઈએ હવે માફી માંગી ને નહીં ચાલે
સો સો સલામ છે આ નીડર પત્રકારિતા ને..👏
અદભુત પત્રકારિત્વ
દેવાંશી બેન આપ તેમજ રોનકભાઈ ખુબજ તટસ્થ રીતે અને વિશ્વેષણાત્મક રીતે સમાચારો નું નિરૂપણ કરો છો દ્વદયના ઊંડાણથી ખુબખુબ આભાર . આવા કથાવાચકોને ગમે તેટલી માફિ માગે તો પણ વ્યાસપીઠ પર બેસાડાય નહી કારણકે આવા હલકટ લોકો ભલે રડીને માફી માગે પરંતુ તેમના આત્માની અંદર પડેલા વિચારોજ તેમની જીભ ઉપર આવતા હોય છે. જે હરગીઝ માફી પાત્ર નથી. દેશમાં દિવસેને દિવસે શિક્ષણનું સ્તર તો વધુ જ છે. પરંતુ હલકી નાતજાતની માનસિકતામાં પરિવર્તન જોવા મળતુ નથી .
બેન તમારી વાત એક દમ સાચી છે
ક્ષત્રિય સમાજ ભાજપ ના બુથ સાચવ તા હતા હવે ભાજપ ને ખબર પડશે જયમાતાજી 🙏
આવા લોકો ને ઉપર બેસાડે છે કોણ
BJP
ભાજપ
@@rathvanarendrabhai6099 ભાજપે કયાય કથા બેસાડી હોય એવું મેસાભળયુ નથી
Excellent!
Good & Better
ભુલની માફી માંગી છે તો હિંદુ ઓ એ માફી આપી એક થવું જોઈએ કોઇપણ થી ક્યારેક ભુલ થતી હોય છે માટે માફી આપી એક થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જય જય ગરવી ગુજરાત
સુ એક થવાની જરૂર se અમારી દીકરી ને નીચ કહેશે આ લૂખો આને સોડવામાં નહિ આવે
ભાઈ માફી આપવાની ના નથી પણ એના માનસ માં આજ ભરેલું છે આજે ઢોંગ કરી ને માફી માંગી લેશે જીભ જીભ લપશે તો એકાદ વાક્ય ખોટું બોલાય પણ આતો જાણી જોઈને આપેલુ નિવેદન છે એટલે માનસ બદલવા પડશે બધાના અને એની માટે સજા જરૂરી છે
ए 😭 कथा कार___और#__मोदी में क्या फर्क है❤❤❤❤❤❤ बुद्धि पूर्वक
દેવાશીજી ખુબજ દુઃખ ની વાત છે કે આપણા દેશ માં બુધ્ધિજીવી લોકો છે પણ બોદિધક ઈમાનદાર જૂજ છે. આપની ઈમાનદારી ને સલામ
Ha Ben tamari sachi vat
I love you devanshi ❤❤❤
સ્પષ્ટ સચોટ તાર્કિક analysis 👏
આપણે બધા ભણેલા લખેલા છિયે,શા માટે આપણે કોઈ કથાકાર ની વાત સાંભળવી જોઈએ, આપણે ખૂદઘણુંબધું જાણી શકીએ છીયે.
Very good
As usual perfect coverage of current topics, voice is loud and clear but speed is bit higher. Can be slower down.
પેલા બેફામ બોલી જવાનું પછી માફી માગવાની કોઈ કથાકાર આવુ બોલી શકે આ કથાકાર જ સંસ્કાર વગરનો લાગે છે.
સ્ટેજ કથા સીવાય ની બીજી કોઈ પણ સલાહ પર પતીબંધ હોવો જોઈએ
અરે ભાઈ આ બોલી ગયા બીજા કથાકારો બોલતા નથી પણ એમના પેટમાં આ જ વાતો પડેલી છે જ...
પેલો જયનારાયણ વ્યાસ પટેલો ને કોમવાદી કહે છે આ લોકો પોતાની જાતિ ને સર્વ શ્રેષ્ઠ માને છે
Devanshi di 💔🙏sorry pan aa desh ni maansikta sav nichali hade che....... Mari nakhse ak divas kash 🥲westernization jevu india ma hot
Koli samajnu apamann kyarey sahan nahi thayy ..
Maro samaj sau ne sathe lae ne chale 6e..
Only Rahul 🎉🎉
❤
🎉🎉🎉
જય જમાવટ ❤
બહુ સરસ મુદ્દો
કોઈ સમાજ વિશે કોઈ ખરાબ ના બોલે તે માટે ક્ષત્રિય સમાજ રૂપાલા સામે માફી માંગી તો પણ વિરોધ ચાલુ રાખ્યો છે.
બેન તમેય તો નેતાઓને ને પુછી જ સંકોચો ને
ખૂબ સરસ બેન
આ કથાકાર ના હોઈ સકે ઠગી છે ઠગી
INSAAN APNE KARMO SE BADA HOTA HAI. APNI JAAT SE NAHI. ??
The reason the Dalits can’t use that river …why Gandhi set that division! It was ambedkar who broke and got them ti use that river like the others !!
આપના અગાધ જ્ઞાન માટે માન થાય છે. લવ જેહાદ અંગે આપનું મંતવ્ય જણાલશો.
Ekj chale
Brahman samaj ane Brahmanvadi vichardhara vali BJP RSS vale kyo kshatriya samaj thakor koli samaj aur dalit samaj ke khilaf galat bayanbaji karte hai ye koi BJP RSS ka agenda chala rahe hai kya ?
Good work બેન
મીડિયા વાળા એ.મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ
કા lo* ગીગાભાઇ વખતે બોવ ઉલ્યા હતા તમે જ્ઞાતિ વાદ ઉભો કર્યો છે આ સમાજ મહાન આ સમાજ નીચો વેદોમાં ક્યારેય વર્ણ વ્યવ્શ્થા જ્ઞાતિ આધારિત હતી જ નહિ કર્મ આધારિત હતી જે લડે એ ક્ષત્રિય, જે ખેતી કરે શુદ્ર, જે કર્મકાંડ કરે તે બ્રાહ્મણ, અને જે અન્ય કામ કરે તે શુદ્ર પણ તમે અને બ્રાહ્મણો એ પોતાનો ધન્ધો ચલવા બીજા ને નીચા કર્યા
Election commission fair hot to 150 nay fafa chhe....
Aani dikri bije gai hase
Rupala bhakti Alpesh Thakur kya hai to
તો પેલા ભાઈ શું બોલવું એ વિચારો પછી બકો
માનવની સાચી વાત કરી
Why EC india not disclosed form 17C?
Manuvad
બધી જાતિ ઓ એક સરખી છે તો પછી સરકારી લાભો જ્ઞાતિ પ્રમાણે કેમ મળે છે?
બીજેપી એ ભાગલા પાડ્યા છે
કઈ માનસિકતા હસે???
Y
Aa MLA lage se
Jaruri che Aa badhu...
Samaj ane desh ne margdarshan
Karnara ava dharm guruvo j jyare avi vato karse to aa desh fari thi gulam bani Jase
Taruj kamchhe vivad need vadharvanu fakt trp mate
આપણે આવા કથાકાર ની જરૂર નથી .બહિષ્કાર કરી દો
To shu alpesh bhai tamara matr aa kathakaar ne saja thavi joiye ke nay?
RUPALA BOLYA XTRIYO VISE BOLYA TYARE BJP VALA KEM CHUP RAHYA?
યુ. પી નું બોલો.
Ben tame aa video na thumbnail chaitar bhai no photo mukyo chhe Pan ema chaitar bhai vise news nathi.
આ ....સાધુ છે...? વધારે બોલીગયો...
Manusmruti prAmne kahe Che ram jativadi Che shambhuk no hatya kari
કોઈના કહેવાથી કોઈ સમાજનું.નીચું થવાનું નથી
Alpesh bhai samaj sathe nathe karan ke jyare pan thako ane koli par humla ke tipni thay tyare kyarey kay bolta nathi....
Alpesh su vat kare Ane to vechi didho curuotet che
Gujarat Bihar na Thai Jay....Cast....this kind of people has just do that kind of speech to run their Shop...so that they get publicity or in demand
Kayde sar jel maa jata raho 5 divas pachi khabar padse ke su chhe nana manas ni jindi
Thokar ni beizzati thy wow alpesh tu pn bewso che ae thyu
Desh na pm saheb na vaktvyo vise pan ek karyakram karo medam
Jan Suraj no shu rol che Bihar ma ben.
Maa baap ne aadar Prem apo...aemna ashirvad melvi lo...to koi ne kyay ksu j Biju sambhlva Naa jaay to bindas chale..kyay jvani pchi jrur nthi hoti...🎉🎉🎉
400 par na ben 250 Avse k nai a pn kahi na sakay
21mi Sadi avi gai..ae bdha bhuli km jay 6e...
Mans potana sanskar ane vyvhar thi odkhay chhe ganti thi nahi bdha mans sarkha nthi hota bdha smaj ma ava ne ava ghna loko hoy chhe k tenu bddhinu leval ochhu hoy chhe ek vaykti ne karne bdha sadhu khrab j hoy aevi manyta rakhvi a apni bhul chhe aeto khrab sabit thai gya pan aene gado api apne aena jeva thavu a khotu chhe
આવા કથાની જરૂર શું છે?
Godi media BJP maate Kam kare che
Rajubapu na mabap nich ane halka hshe e nakki chhe.