શું ખરેખર પુનર્જન્મ થાય છે ? ।। આગળ ના કર્મો નું ફળ ।। ધુણવાની બાબત કેટલું સત્ય - hansGiri Bapu
ฝัง
- เผยแพร่เมื่อ 19 เม.ย. 2024
- S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- પરમ પૂજ્ય શ્રી હંસગીરજી મહારાજ ઇન્ટરવ્યૂ
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- hansgiriji maharaj
Music :- Rakesh Desai
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
TH-cam :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#girnarisadhu #HansgirijiMaharaj #હંસગીરીબાપુ
#jayrukhad #Sadhusant #omnamonarayana
#loksabhaelection2024
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
girnari Sadhu Hansgiri Bapu interview
Dhunvu Bhuva
punrjanm
purv karm fal - บันเทิง
Vah... aa vigyan sachu chhe....❤❤❤
જય શ્રી કૃષ્ણ🙏🙏
Khub shrash
જય ગિરનારી
Jayho
જય ગીરનારી હંસગીરી બાપુ 🙏🙏🙏🙏🙏
પરમ પૂજ્ય શ્રી હંસગિરજી મહારાજ ને કોટી કોટી પ્રણામ જય હો બાપુ 🙏🙏🙏
વિજય ભાઈ તમારી બાપ્પુ સાથે ની મુલાકાત નો વિડિઓ ની રાહ જોતો હતો બહુજ જ સરસ બાપુ યે વાત કરી. ૐ નમો નારાયણ
જય માતાજી મિત્રો
બાપુ ના ઘણા વીડિયો જોયા છે મેં
હાલ ના સમય મા જ્ઞાન નો ખુબ પ્રચાર થાય છે
બધા અલગ અલગ વાતો કરે છે અને સામાન્ય માણસ ને ભ્રમિત કરે છે
મિત્રો બ્રહ્માંડ ખુબ મોટું છે આપણી કલ્પના થી ખુબ જ વધારે છે
બ્રહ્માંડ મા એટલું જ્ઞાન છે કે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ
કોઈ એમ કહે કે હું કહું એજ સત્ય છે તો એથી કોઈ મોટું અસત્ય નથી
તો હવે સામાન્ય માણસ શું કરે ?
કોને સાચા મને ?
શું સત્ય છે ?
ભૂવા, સાધુ, સંત, ભગત, કોનું સાચું માનવું?
મિત્રો તમે જેવું વિચાર કરસો તેવી જ ઘટનાઓ તમારી સાથે બનશે
માટે પોઝીટીવ વિચારો
કોઈની પણ વાતો મા ના આવો
તમારા અંતર આત્મા ને પૂછો
તમારો આત્મા, તમારા હૃદય જે કહે તેનું સાંભળો અને એવા જ કર્મો કરો
સરત એટલી કે તમારા કાર્ય થી કોઈ દુખી ના થાય
અને જીવનમાં ક્યારેય પણ નેગેટીવ વિચાર ના કરો
મિત્રો બ્રહ્માંડ તમારી બધી જ ઈચ્છા પૂરી કરાવા માટે તૈયાર છે તમારા વિચારો થકી તમે બ્રહ્માંડ સાથે જોડાયેલા છો માટે સારું વિચારો ,હકારાત્મક વિચારો ,
બીજા ની વાતોમાં આવી તમે તેના જેવા ના બનો
દરેકે માણસ નો દેખાવ અલગ છે તેવી જ રીતે દરેક વ્યક્તિ ના વિચાર, વાણી, વર્તન અલગ છે
બધા સાચા જ છે આમાં કોઈ ખોટા છે જ નહીં
પણ આપણે કયો રસ્તો અપનાવ્યો એ આપણી પર છે આપણી પ્રકૃતિ પર છે
બીજા ના કહેલા રસ્તા પર તમે ચાલી ને સફળ થઈ પણ શકો અને ના પણ થાવ
સફળ એટલા માટે થાવ કે તમે બને થોડી ઘણી એક વિચાર સરણી વાળા હોય જેની શક્યતા બ્રહ્માંડ અનુસંધાને ખુબજ નહિવત છે
માટે તમારા આત્માને પૂછો, તમારી શ્રધ્ધા પર ભરોસો રાખો અને પોઝીટીવ વિચારો
બાકી બધુ આપ મેળે સરખુ થઈ જશે
જય માતાજી
Sasi vat
ખુબ સરસ ❤❤❤❤❤
Right
100 satya
Wah adbbut
Atamo dipo bhav
ॐ નામો નારાયણ બાપુ ને
ભાઈ આ બાપુ નો ગિરનાર માં કઈ જગ્યા એ આશ્રમ આવેલો છે એવા સંતો ને મળી ને ધન્યતા નો અનુભવ થય જાય
જય માતાજી ભુવાજી ના ઇતિહાસ ઘણા જુના છે ભાઈ આજ પણ સાચા ભુવાજી પડ્યા છે ખોટા ના લીધે સાચા નું નામ ના લો ના માનો તો એ મેટર તમારી છે બાકી જુના ઇતિહાસ જાણીલો પછી બોલો જય માઁ મેલડી જય મામાદેવ 🙌🦁
To bhai emne puchho k atankwadi kya samtayela.chhe to desh ne faaydo thay ...😅
Jy મોજીલી સરકાર 🙏🌹🙏🌹🙏
નમઃ શિવાય મારા ગુરુ પણ એવું જ કેતાતા કે. જીવ નો છેલ્લો અવતાર ગાય નો છે પછી મનુષ્ય નો અવતાર હોય છે
વિજયભાઈ તમે બોવ મસ્ત કામ કરો છો .....❤
માણસ જેવા કામ કરે છે તેવા એના વિચાર બને છે એટલે જીવન માં શ્રેષ્ઠ વિચાર, સાત્વિક આહાર, સદગુણ આવે તેવા દ્રશ્યો જોવા જેથી મન વિચાર સુધ થાય જીવન માં તેજસ્વીતા આવે
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
વાહ બાપુ ખુબ સુંદર વાત કરી
વિજય ભાઈ આ બાપુ એ સનાતન સત્ય વાત કરીછે જય ગુરુમહારાજ
❤જય હો બાપુ 🚩🙏🙏🙏
મહા પુરૂષાય નમઃ બહુ તત્ત્વજ્ઞાન નિ વાત આપેકરિ
જય દ્વારકાધીશ
જય ગિરનારી બાપુ જય હો સંતો નિ
🙏🙏 જય ગિરનારી બાપુ
ૐ નમો નારાયણ 🙏🙏🙏
પુ. શ્રી બાપુ ના ચરણોમાં કોટી કોટી દંડવત્ પ્રણામ 🙏🚩 ૐ નમો નારાયણ
ઓમ નમો નારાયણ
જય ગુરુદેવ
❤❤ જય ગિરનારી
જય ગિરનારી હવે મારો સવાલ ઈ છે કે માણસ દેહ પાંચ મહા ભૂત નો બનેલો છે પછી રહી વાત જીવ કે આત્માની તો આત્મા છે ઈ ભગવાન નું રૂપ છે અને જીવ છે ઈ મારતો નથી કે બળતો નથી પલ્લતો નથી કે સુકાતો નથી તો માણસ નું શરીર છે ઇનેતો કાતો બાળી નાખે અથવા તો જમીન માં દફન ક્રિયા કરી નાખે તો આ બંને તો જુદા થઈ ગયા છે તો પછી મોક્ષ કેને જોઈ છે મારો આ સવાલ છે કૃપા કરીને જવાબ આપવા વિનંતી
મોક્ષ જીવ ને મલે ને જીવ એ જે કર્મ કરીયા ઈ કર્મ ને ભોગવું પડે
Sorry! Hu atlo layak nathi!!!! Mara anubhav n reading na adhar kau chu!!! K mox atma ne male che! Sarir badlaya karvanu
Mox man ne joy 6
જોભાઈ ખરે ખર જવાબ જોતો હોય તો
Premanand ji મહારાજ નો સત્સંગ સાંભળો
અને એનો જવાબ દેવામાટે અધિકાર જોવે
જે શાસ્ત્ર સમમંત હોવો જોયે જે સંતો મહાનતો દયસકે
ભાગવત અને ગીતા મા ખુબ સરસ જવાબ ધીધાસે
ગીતાપ્રેસ ની ગીતા કે ભાગવત ગુજરાતી અનુવાદની મળીજાશે એ વાંચજો આમાં એનો જવાબ મળી જશે
🙏
ईतो कोई नी ताकत नथी के जवाब आपे निरात संपृदायमा उपदेश होय ई समजे
જય.ગિરનારી🚩🙏
જય હો
વાહ વિજયભાઇ સરસ
Hanshgiriji bapuni jay ho...,Great knowledgebal Sadhu
🙏🙏🙏🙏
Jay ho bhapu
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤dharmesh charel sanjeli
Jay guruji
ૐ નમો નારાયણ જય ગિરનારી
🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
જય હો🎉🎉
જયહો
જય ગીરનારી ખુબ સરસ
ઓમ્ નમો નારાયણ
બાપુ નો જેટલો વધારે કોન્ટેક્ટ કરશો તેટલો વધારે સમાજમાં વધારે પ્રકાશ પડશે
ઓમ નમઃ નારાયણ 🙏
जय गुरुदेव दत्त जय गिरनारी
Very informative🙏
વિજય ભાઈતમે આવા કાર્યક્રમો આપતા રહેશો જય ગિરનારી નમો નારાયણ
Jay🌠somnaat
ૐ નમો નારાયણ
સરસ
ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ
ક્ષમા કરજો પરંતુ બાપુ પર બુદ્ધ ધર્મ નો પ્રભાવ જોવા મળી રહ્યો છે એમની વાતો બતાવી રહી છે
બુદ્ધ કાઈ અલગ થોડા છે આજ વિચાર ધરા થી હતા
Budha j budh har jagah
@@Hanshgiri1990
પરંતુ મહારાજ બુદ્ધ તો મુર્તિ પૂજા ના વિરોધી હતા , એમના મુજબ ઈશ્વર છે જ નહિ તો પછી ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યા અનુસાર કે "હું જ છું ભગવાન' એ બંને વિરોધાભાસ બને છે
બુધ્ધ ભગવાન હિન્દુ જ હતા.
@@prashantvaghela5749 હિન્દુ શબ્દ ન વાપરો એ તો હમણાં હમણાં જ આવેલો શબ્દ છે
ૐ. નમો.નારાયણ
સંત ના ચરણોમાં વંદન
મનુષ્ય ની ફક્ત 84 જ યોનિ છે. 84 સી લાખ યોનિ મનુષ્ય ની નથી બાપુ . હકીકતમાં તો લખ ચોર્યાસી એટલે 84 જન્મ લખવા ના કીધા હતા પણ લખવા મા ચોરાસી લખી દીધા .આ મોટા મા મોટી ભૂલ થઈ ગઈ છે. બાપુ આ બધુ રહેવા દો પરમાત્મા ને ઓળખવામાં ભૂલ થઈ ગઈ છે
Jay girnari🎉
Jay ho 🌹🙏🌹
જય હો ગુરૂ દેવ
જય ગિરનારી બાપુ
🚩🙏 જય હંસ ગીરીબાપુ 🙏 🚩
જય મહાદેવ
‼️ જય શ્રી રામ ‼️
વિજય નિ વિજય યાત્રા
Om namo Narayana
Nice 🎉🎉🎉
જય હો બાપુ
ૐ નમૉ નારાયણ 🎉🎉
ओम नमो नारायण
☘️🕉☘️🙏
Jai shree Ram🙏🙏🙏🙏🙏
ખુબ સરસ રીતે સમજણ આપી કોટી કોટી વંદન
જય નારાયણ
જય ગિરનારી.બાબા
खुब सरस वेरी नाइस धन्यवाद 🙏💕
Jay shree krishna
જયગુરૂદેવ જયસિયારામ જયમાતાજી 🌹🌹🌹🙏👍
બાપુ અધુરૂ જ્ઞાન ધરાવે છે
Hari om🌹🙏🌹
Osho
ભાઈ નાસા કૃષ્ણ ના અવાજ પર કોઈ પ્રોજેક્ટ પર કામ નથી કરી રહયુ માટે અફવા ફેલાવી નહિ
Jay gurudev Jay girnari
Good
જય. યોગેશ્વર 💐💐💐💐💐 🎂🎂🎂🎂🎂
100 percent logical🎉❤
બાપુ ગરુડ પુરાણ ખોટું ને
જય ભીમ નમો બુદ્ધાય
રામ રામ
જય ભીમ જય શ્રી રામ હર હર મહાદેવ,, બાકી No namo budhhay,,,
જય ભીમ નમો બુધાય જય શ્રી રામ
Good information 🪴jai shri krishna 🌹🙏🌹
❤❤❤❤❤❤❤
🙏🙏🚩🚩
જય વચ્છરાજ
🙏🙏🙏
🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
જય અલખ ધણી
AUM namonaryn
જય જય 😅😅😅😅😅🎉
Har har mahadev
Jay shree guru dev
Har har mahadev
Radhe radhe
Ram laxman janki jay bolo hanuman ki
Jay mataji
Jay shree krishna
🌷🥀🙏🚩🌼👏🌻❤️🕉️
જય હરી
👍👍🙏🙏
નમો. નારાયણ
રબારી સમાજ નો વિરોધ ના કરતા સામી સતી આવી ને બોલો ખબર પડી જસે
તમે તમારું કરો અમે અમારું કરીએ ok😊 જય વાળીનાથ 😊
સોરી.
Har har mahadev
Jay shree guru dev
Jaymatge jamoĝl
જય.ગુરુમહરાજ 21:07 21:07
🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱