નડિયાદ:સંતરામ દેરી પાસે ઘર વિહોણા માટે રૂપિયા ૭૫૮.૮૪ લાખના ખર્ચે તૈયાર થનાર શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પંડિત દિન દયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સંતરામ દેરી પાસે ઘર વિહોણા લોકો માટે ₹ 758.84 લાખના ખર્ચે નિર્મિત થનાર શેલ્ટર હોમના કામનું શ્રી સંતરામ દેરી ના સંત સત્યદાસજી મહારાજ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે ખાતમુહૂર્ત...

ความคิดเห็น •