હું તો બોલીશઃ સંસ્કાર અને શાસ્ત્રો ભૂલ્યા સ્વામી
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2022
- Hun To Bolish: Sanskar Ane Shastro Bhulya Swami
To Subscribe our TH-cam channel, click here: th-cam.com/channels/3C6.html... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abplive.com/live-tv ... ABP App for Android: play.google.com/store/apps/de... ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...
આભાર રોનકભાઈ આવા લુખીનાવને સંત કે સ્વામી ના કહેવાય
સાહેબ આ લોકોને માફી ના હોય સજા હોય
અઃઅઃઔઃઅઃઅઃઅંઔઃઔૌદ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવા અસામાજિક તત્વો ને બહાર કાઢવા માટેની વિનંતી.
આ એપિસોડ બનાવનાર ને ખુબ ખુબ ધન્યવાદ
સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો.....સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું
સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર, વિચાર, આહાર, વિહાર, ભક્તિ, ઉપાસના.
તેમને પૂછવાનું મન થાય કે સનાતન ધર્મ શું છે ?
1. શું દારૂ પીવો, ગુટકા-પાનમસાલા ખાવા, તે સનાતન ધર્મ છે?
2. શું ગણપતિ ઉત્સવમાં ભક્તિના ઓઠા હેઠળ DJ પર ફિલ્મોના ગાયનો વગાડી દારૂ ઢીંચી નાચવું તે સનાતન ધર્મ છે?
3. શું શિવરાત્રી પર ભાંગ ઢીંચવી તે સનાતન ધર્મ છે?
4. શું નવરાત્રીમાં માતાજીની મૂર્તિને હાંસિયામાં ધકેલી પારકા ભાયડા અને બૈરાઓએ ભેગા થઇ નાચી પ્રગટ માતાજીઓની ઉપાસના કરવી તે સનાતન ધર્મ છે? (ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ પછી સૌથી વધુ ગર્ભપાત થાય છે)
5. શું જન્માષ્ટમી પર્વ પર જુગાર રમવો તે સનાતન ધર્મ છે?
6. શું ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શને દારૂ ઢીંચતા પદયાત્રા કરીને જવું તે સનાતન ધર્મ છે? (સર્વેક્ષણ મુજબ ભાદરવી પૂનમના આગલા દિવસોમાં જ ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.)
7. શું સત્યનારાયણની કથામાં મફત બીડીના ઠૂંઠા પીવા, શીરાનો પ્રસાદ આરોગવો, બાપના બગીચામાં બેઠા હોય તેમ ફળિયામાં ખાટલા ઢાળી બેસવું તે સનાતન ધર્મ છે?
( 90% લોકોને સત્યનારાયણ ભગવાન વિશે ખબર જ નથી હોતી, જાણવું પણ નથી, લેવાદેવા જ નથી. )
8. શું રાતભર ચાલતા ‘સંતવાણી’ના નામે ભજનના કાર્યક્રમોમાં દારૂ ઢીંચીને ગાતા કલાકારોના તાલે નાચવું, ગાદલા-ઓશિકા પર સૂતા-સૂતા બીડીના ઠૂંઠા પીને નિશાચરની જેમ રાત પસાર કરવી તે સનાતન ધર્મ છે?
9. શું ઈંડા-આમલેટ ખાવા, માંસાહાર કરવો તે સનાતન ધર્મ છે?
10. શું TV, ફિલ્મો કે મોબાઈલ દ્વારા અશ્લિલ ચલચિત્રો જોવા તે સનાતન ધર્મ છે?
11. શું નોકરી-ધંધા-વ્યવહારમાં લાંચ-રીશ્વત લેવી, દગા-પ્રપંચ કરી લોકોને છેતરવા તે સનાતન ધર્મ છે?
12. શું માતા-પિતાનો અનાદર-તિરસ્કાર કરવો, ઘડપણમાં તેમને વૃદ્ધાશ્રમમાં તરછોડી દેવા તે સનાતન ધર્મ છે?
13. શું ઘરમાં પતિ-પત્નીના, સાસુ-વહુના, માતાપિતા-સંતાનોના ઝગડા કરવા તે સનાતન ધર્મ છે?
14. શું આપણા ગીતા-રામાયણ-મહાભારત-ભાગવત જેવા ગ્રંથને જૂનવાણી, નિરસ સમજી જિંદગીભર ન વાંચી ; છાપા વાંચવામાં, મોબાઈલ મચેડવામાં, PUBGમાં જીવન બરબાદ કરવું તે સનાતન ધર્મ છે?
15. શું આપણા સનાતન રીતિ-રીવાજો, પ્રણાલિકાઓ, દેવી-દેવતાઓ, સંતો-ભક્તો, ગ્રંથો, તીર્થસ્થાનોની ઠેકડી ઉડાડવી ; તેવું કરતા કલાકારો, લેખકો, ફિલ્મોને પ્રોત્સાહન અપાવું તે સનાતન ધર્મ છે ?
રોનક ભાઈ એમને ઈલોરા નું કૈલાશ મંદિર બતાવો . ૬૦૦૦ વર્ષ જૂનું છે. આમને તો જેલ થવી જોઈએ 🙏
Har Har mahadev siv mahadeva siv devona dev atale bholenatha
હું તો એટલું માનું છું કે જી નાલાયક વિકતી થી પોતા ના ઘર ની કે માં બાપ ની સેવા ના કરી શકતા હોઈ તેવા માદર ચોદ લોકો સંત બને છે કારણ કે જિંદગી માં કોઈ દિવસ પાવડો ના ઉપડિયો હોઈ તેવા લોકો ને બેઠું સારું સારું ખાવા નું મળે ને રોજ આવા લૂખા ને નવી નવી ગાડી મળે તો કેમ નવા નવા ગામ માં જઈ ને બક ચોડી કરવા ની હોઈ ખાલી નકા આ લૂખા મદાર ચોડો ને સમાજ સુધાર કરવો હોય તો રોડ ઉપર નાના નાના છોકરા ભીખ માગે તો અમને સારો રસ્તો બતાવો ને લોડાવો ચોદનીયાવો
महादेव हर
ओम नमः शिवाय
खराब ना लखो
પેલા બહેન જે બોલ્યા તે પુરી મોરારી બાપુ ની વાત સાંભળી પછી બોલવું જોઈએ અલિમોલા અલિમોલા એટલું નહીં એની દશ મીનિટ પહેલા અને દશ મીનીટ પછી સાંભળીને સમજાશે કે આતો સનાતન ધર્મ છે આનાથી મોટું કોઈ નથી આમાં બધા ધર્મો સમાય જાય છે આતો મારા તમારા માનેલા સંમ્પ્રદાય છે એતો હજાર બે હજાર વર્ષ થી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ઈસુ ભગવાન મહંમદ સાહેબ ભગવાનબૌધ મહાવીર ભગવાન જેવા યુગે યુગે અનેક અવતારો ધારણ કરી સનાતન ધર્મ ની હાનિ અટકાવવામાં આવે છે. "જય પરમાત્મા "
Sanatan hindh dharmaj che party nthi thati ke budha dharma sanatan ma aavi gya islam ma potani sugi maa sathe nikah kari sakai behen sathe kari skai ye koi divas sanatan bune
Tu em to boli j no sak avirite karen
સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો.....સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું
સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર, વિચાર, આહાર, વિહાર, ભક્તિ, ઉપાસના.
તેમને પૂછવાનું મન થાય કે સનાતન ધર્મ શું છે ?
1. શું દારૂ પીવો, ગુટકા-પાનમસાલા ખાવા, તે સનાતન ધર્મ છે?
2. શું ગણપતિ ઉત્સવમાં ભક્તિના ઓઠા હેઠળ DJ પર ફિલ્મોના ગાયનો વગાડી દારૂ ઢીંચી નાચવું તે સનાતન ધર્મ છે?
3. શું શિવરાત્રી પર ભાંગ ઢીંચવી તે સનાતન ધર્મ છે?
4. શું નવરાત્રીમાં માતાજીની મૂર્તિને હાંસિયામાં ધકેલી પારકા ભાયડા અને બૈરાઓએ ભેગા થઇ નાચી પ્રગટ માતાજીઓની ઉપાસના કરવી તે સનાતન ધર્મ છે? (ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ પછી સૌથી વધુ ગર્ભપાત થાય છે)
5. શું જન્માષ્ટમી પર્વ પર જુગાર રમવો તે સનાતન ધર્મ છે?
6. શું ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શને દારૂ ઢીંચતા પદયાત્રા કરીને જવું તે સનાતન ધર્મ છે? (સર્વેક્ષણ મુજબ ભાદરવી પૂનમના આગલા દિવસોમાં જ ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.)
7. શું સત્યનારાયણની કથામાં મફત બીડીના ઠૂંઠા પીવા, શીરાનો પ્રસાદ આરોગવો, બાપના બગીચામાં બેઠા હોય તેમ ફળિયામાં ખાટલા ઢાળી બેસવું તે સનાતન ધર્મ છે?
( 90% લોકોને સત્યનારાયણ ભગવાન વિશે ખબર જ નથી હોતી, જાણવું પણ નથી, લેવાદેવા જ નથી. )
8. શું રાતભર ચાલતા ‘સંતવાણી’ના નામે ભજનના કાર્યક્રમોમાં દારૂ ઢીંચીને ગાતા કલાકારોના તાલે નાચવું, ગાદલા-ઓશિકા પર સૂતા-સૂતા બીડીના ઠૂંઠા પીને નિશાચરની જેમ રાત પસાર કરવી તે સનાતન ધર્મ છે?
9. શું ઈંડા-આમલેટ ખાવા, માંસાહાર કરવો તે સનાતન ધર્મ છે?
10. શું TV, ફિલ્મો કે મોબાઈલ દ્વારા અશ્લિલ ચલચિત્રો જોવા તે સનાતન ધર્મ છે?
11. શું નોકરી-ધંધા-વ્યવહારમાં લાંચ-રીશ્વત લેવી, દગા-પ્રપંચ કરી લોકોને છેતરવા તે સનાતન ધર્મ છે?
12. શું માતા-પિતાનો અનાદર-તિરસ્કાર કરવો, ઘડપણમાં તેમને વૃદ્ધાશ્રમમાં તરછોડી દેવા તે સનાતન ધર્મ છે?
13. શું ઘરમાં પતિ-પત્નીના, સાસુ-વહુના, માતાપિતા-સંતાનોના ઝગડા કરવા તે સનાતન ધર્મ છે?
14. શું આપણા ગીતા-રામાયણ-મહાભારત-ભાગવત જેવા ગ્રંથને જૂનવાણી, નિરસ સમજી જિંદગીભર ન વાંચી ; છાપા વાંચવામાં, મોબાઈલ મચેડવામાં, PUBGમાં જીવન બરબાદ કરવું તે સનાતન ધર્મ છે?
15. શું આપણા સનાતન રીતિ-રીવાજો, પ્રણાલિકાઓ, દેવી-દેવતાઓ, સંતો-ભક્તો, ગ્રંથો, તીર્થસ્થાનોની ઠેકડી ઉડાડવી ; તેવું કરતા કલાકારો, લેખકો, ફિલ્મોને પ્રોત્સાહન અપાવું તે સનાતન ધર્મ છે ?
महादेव जी ना चरणो माथी ज मुक्ति नो मागॅ प्रसस्थ थाय छे।
જય શ્રી રામ બજરંગ બલી હનુમાન દાદા 🪔🙏
😊
@@BhikhabhaiShingala-mq2nx😊😊😊à
આ સૌપ્રથમ તો આ સંપ્રદાય
હાલ ઊભો થયો છે.
પણ હાલ ના સમાજ ને સમજાવશે કાંણ
રોનકભાઈ તમે એકદમ સાચી વાત કરો છો જય શ્રી રામ 💐💐💐
રોનક ભાઈ આપનો ખુબ ખુબ આભાર સનાતન ધર્મ નો જય હો
ગુરુ કોને કહેવાય ગુ એટલે અંધકાર રૂ એટલે પ્રકાશ જે ગુર અંધકાર માંથી પકાશ માં લઇ જાય તે ગુરુ આતો ગાંઠિયા સંતો છે ભોળા ભક્તો ને હિન્દૂ ધર્મ ના સનાતની ધર્મ વિસે અંધકાર માં લઇ જાય આ ગુરુ નાઈ વેપારી છે
વેપારી લાભ જ કરે ક્યારે કોઈ નું શુભ ના કરે
આમને ભગવા નો ત્યાગ કરવો જોઈએ
ભગવા પાછળ એક વિલાયતી વેપારી છુપાયેલો છૅ સનાતની ચેતજો આ વેપારી ઓ થી
गुजरात के पत्रकारों कौ दीलसे सलाम
રોનક ભાઈ તમને મહાદેવે સત્ય તરફ
વળીયા . ખુબ ખુબ ધન્યવાદ🙏 મહાદેવ ના આશીર્વાદ👼🙏❤️
એ ને કહો કે તમારુ ટેટષ તમારી માની ગાડ છે એ ને કહો કે તારિ માં નિ ગાડમાથિ આવી યો છો આધરથી નથી આવિયો પાપી ના પેટના બાવા છે આગમ ગ્રંથો છે તે વાચો હર હર મહાદેવ કે વા છે
Ronak bavo nai fatdo 😁
આમા સ્વામી નારાયણ સંપ્રદાય મા ગુરુ કરાવી ને જોડે રહી આપણા જ હિંદુ ભાઈઓ જ સનાતન ઘર્મ નું નિકંદન કાઢવા બેઠાછે એના સેવકો સત્સંગ શાંભલનાર બધા દોષિત છે.. જય ભોલે.. જય શ્રી રામ... જય હનુમાનજી મહારાજ 🙏🏼
th-cam.com/video/orp1Qzun3kc/w-d-xo.htmlsi=sdWaghyllhpjhKUO
જય હનુમાન દાદા જય
ભમા, વિશ્ર્ણુ,મહેશ,એજ,સત્ય એજ સનાતન એજ , હિન્દુ,, શ્રી રામ શ્રી કૃષ્ણ,જય દ્વારકાધીશ,રોનક ભાઈ ધન્યવાદ,સત્ય,નિસાથે, પટેલ રામાભાઈ મગનભાઈ ઈશ્વર ભાઈ ગામ ગોવિંદ પુરા તા વિજાપુર જી મેસોણા રા ગુજરાત દે ભારત છે
ભગવા પહેરીને સ્વામિનારાયણ સંપ્રદાય ને સંપ્રદાયને શરમાવશો નહીં અને સનાતન ધર્મનો રક્ષણ કરો જય સ્વામિનારાયણ
હજી હું જય સ્વામિનારાયણ બોલશો કામીનારાયણ કે
Paigamber na avtar ladudiwada
Narayan shabd hatao lukhkhao
સાચી છે 🙏🏻👍🏻👌🏻☝🏻☝🏻
રોનક ભાઈ જય માતાજી
મેથીપાક ની જરૂર છે આ બાવાઓ ને... જેલ માં મોકલો સાલાઓ ને
આ બાવા નથી આ તો ઢોંગી ઓ છે😂
@@brijeshgiriaparnathi8656 Sachi vaat 👍
મોરારી તારા પપ્પા છે કે છું
@@terabaap5821 Kem Tara bapa che ? Bhos** na
Sachi vat se bhai. Aa dhongi o ne to methipak ni j jarur se.
જ્યાં જીવ છે ત્યાં શિવ વસે છે
स्वामीનારાયણ સંહિતા નામનું પુસ્તક છે, દેવચરન દાસ તેને આ પુસ્તક બનાવ્યું છે, રામ જાનકી જી નું અપમાન કરેલ છે
હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏
દેવો ના દેવ મહાદેવ છે મહાદેવ ભારત માં કોઈ સપ્રદાય ન હતા તે પહેલાં ના દેવ છે
Are bhai jene tene diksha aape to pashi Aaj parinam aave saheb aava tan takan sadhudao aapdne shu gnna aape sala lampatse
@@banelathal1858
Panch devta o pujy pne manva a bhagvane kahyu chhe
સો ટકા કાજલબેન તમારી વાત સો ટકા સાવ સાચી છે બહુ સરસ કાજલબેન
વાહ.... 🙏હર હર મહાદેવ 🙏
ખુબ સરસ.. રોનકભાઈ...🙏💐
ખૂબ ખૂબ ધન્યવાદ રોનકભાઈ હર હર મહાદેવ ...જય માતાજી..
Mandr. Chod. Taro. Bap. E. Sustino. Sarjn. Har. Mahadev. Che. Chodina. Dotiyu. Utar. Andr. Chod.
મહાદેવ છે, એને શંકર કહીને બોલાવો છો,આવા પાખંડીઓ ને ઘર ભેગા કરી દીઓ...
To shu ke shiv shankar nam khotu 6 samaj
એ લોકો ને શેના સ્વામી કેવાના એ લોકો ને પણ નામ થી બોલાવો સ્વામી ના કહો
આને તો એ જ પાડી દેવાય
🚩🌹જય શ્રી રામ 🌹🚩
સંસ્કાર અને શાસ્ત્ર ભુલેલાને સન્માન નો હોય ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
ગાંડા ઓ કથાકાર બને ,ત્યારે સમાજ માં તકલીફ ઊભી થાય,,,,🌹🙏
ભુ દેવો તમને માફ નહિ કરે . દેવો ના દેવ મહાદેવ. અમારા ને બધાના ઇષ્ટદેવ છે .
હવે લાગે છે ધર્મ ની હાની નાસતીક થી નથી પણ આવા કેવાતા ધાર્મીક થી છે
આ લોકો સન્યાસી છે જ નહિ..હરામ ના પૈસા થી એશો આરામ કરતા હોય છે,ભોગ વિલાસ માં રચ્યા પચ્યા રહેતા harami છે..
☑️💔😠
મહાદેવ થી મોટું કોઈ નથી ! 🇮🇳🚩🔱🌹💐 જય મહાદેવ !🙏🏻😊👨👩👦👨👩👧👨👧👧👩👩👧👦👩👩👦👦👨👦👨👧👦
યોગ માયા ના જીવો નારાયણ થી પર નથી ..પેહલા તમે લોકો સૃષ્ટિ ના સર્જન થી જ્ઞાન મેળવો પછી તમને દેવ દેવી ભગવાન ઈશ્વર સુ છે એની ખબર પડશે. દેવો કે દેવ મહાદેવ !!!! દેવ નારાયણ થી પર નથી.
રોનક ભાઈ ખૂબ ખૂબ આભાર સત્ય ની સાથે છે જય શ્રી કૃષ્ણ જ્ય શ્રી રામ હર હર મહાદેવના સત્ય સનાતન ધર્મ કી જય
🙏🚩har har mahadev 🚩🙏 Om namah shivay 🙏🚩
મહાદેવ દેવ નથી દેવો ના દેવ છે જય ભોલેનાથ🙏🙏🙏
Lol
સ્વામીનારાયણ સંપ્રદાય પાખંડી ઓ નો સમૂહ છે સ્વામીનારાયણ સંપ્રદાય પાખંડી સંપ્રદાય છે.
આ કળિયુગમાં આવું થશે જે પ્રભાવ કુભાવ હળાહળ કળિયુગનો છે જેથી શ્રધ્ધા ચુક્શુ નહીં ૐ નમઃ શિવાય 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 નમસ્કાર ભક્તો ને 🙏🙏🙏🙏🙏
સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ અનદિ સે આ સ્વામિનારાય ઉપવાજ વેલો સંપદય્ર સૅક્સી લોકો નો પંથ સે 100 સે
આ તો હજી શરૂઆત છે સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી ઓ ની આગળ સો બસો વર્ષ પછી પોતાના સંપ્રદાયના ને બુધિષ્ટ ની જેમ અલગ ધર્મ ગણાવસે.આદિ અનાદિ દેવો ના દેવ મહાદેવ ને તેમના ગુરુ ઓ થી પણ નાના બતાવતા આવા સંતો તેમના પૂર્વજો નું અપમાન કરી રહ્યા છે.
બૌદ્ધ નહી આ લોકો મુસલમાનોના સમકક્શ હશે....
Qq
.
.
એમના દાદા પરદાદા સનાતન ધર્મ માં હતા ત્યારે સ્વામિનારાયણ નોતા હવે ધર્મ બદલી સનાતન ધર્મ નું અપમાન કરે છે
અધર્મી ને એક્વાર સત્ય સમજાવવું એ આપડો મોટો ધર્મ છે👍🏻👍🏻હર હર મહાદેવ 🚩
Mahadev har
@@vikramzanjvadiys9274 q11111
Q
@@jagdishjtrivedi😮😮😊
Jjj
Jay Hind....Jay Mahakal...Har Har Mhadev 🙏🙏🌹🌹💐💐🚩🚩🇮🇳
વાહ રૉનકભાઈ વાહ🙏🏻🙏🏻🙏🏻
એન્કર શ્રી રોનકભાઈ સત્ય કહેવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ 🙏
આવા ભડવાઓ ને બંધુકે દય દયો ને
એવુ ન થાય તો કાયદા થી બંધ કરાવ વા વીનંતી રોનક ભાઇ ,,,,, તમે ખુબ સારૂ કામ કરી રહયા છો... તમારી જેવા સાચુ બોલનારા અને બતાવનારા છે ત્યા શુધી સંસ્કૃતી નો બચાવ થતો રહેશે 🙏Jay mataji🙏
🙏Mahadev har🙏Jay hind🙏
Ru real great good job bhudev sarkar n all bharnin gruop im spl 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮
જય શ્રી રામ જય સીતારામ પહેલા પ્રથમ તો જ્યાં રામ અને શિવજી જાન નીચું બતાવવામાં હોય ત્યાં પહેલા પ્રથમ તો ભુજ ના રહેવા સાંભળવું જ ના જોવે હિંમત હોય તો એને જરબા તોડ જવાબ દેવો જોઈએ અને જવાબ ન દેવાય તો સીતારામ બોલી ત્યાંથી નીકળી જવું જોઈએ આવા સંતોને તો ભગવાન જ પહોંચે શિવ અને રામ આનાથી આનાથી વધારે પૂજનીય છે તો મા-બાપ આના પછી કોઈ નથી
આવી વાતો તો વારંવાર બને છે.છતા કોઈને કઈ થતુ નથી. જય શ્રીરામ
બધાનો બાપ ભગવાન મહાદેવ 🙏🚩
☑️🇮🇳🚩🔱🌹💐 જય મહાદેવ 🙏🏻😊👨👩👦👨👧👧👩👩👧👦👩👩👦👦👨👦👨👧👦
@@devendraprataprayyagnik6924 महादेव हर
હર હર મહાદેવ🙏🙏🙏🙏
સાધીયા જેવા થયા તોય કઈ ભન નથી પસા ... આમ કે અમે સંત સ્વી ....
Yyy
Ronan sir. You are great..superb..this is a way to keep alive the society.congratulation.
મારા એક સગા પણ મને એક દિવસ જ્ઞાન આપવા બેસેલા. એ બોલેલા કે શિવ થી મોટું બ્રહ્માંડ છે અને એવા અબજો બ્રહ્માંડ ભેગા થાય એવડા સ્વામિનારાયણ છે. પછી મેં શબ્દો ના તીર ચાલું રાખ્યા. ને ઝગડા જેવું સ્વરૂપ ધારણ થઇ ગયું અને છેવટે એમને થાકી ને ચાલતા થવું પડ્યું. અને આ લોકો નો સંપ્રદાય ખરેખર હિન્દૂ થી પર બનતું જાય છે. હર હર મહાદેવ 🚩
Vah bhai vah khub saras aava loko ne sidha karva j pade
Right brother
Sachi vat chhe
Hindu etle su e khbar 6 pela?
@@jayloving2005 very well.. Jay shree RAM. 🚩
મૂરખા રગનાથિ આ તારો બાપ સંકર કાલનો મહ કાલ તારા મારાજનૈ મલવા ના આવે. અમૌ વષિષટરૂસીવંસના બાહમણછીઐઅને88000હજારવરસતપષયાકરીતોય મહાદેવના દર્શન કરવા દૃલભછૈતો અમૌ રધુકૂલગોરછી એક્ષત્રિઓ રાજામહારાજાનાગોરછિ તોય ભોલેનાથના આસીસમલૈપણ દરષનનથિ કરૈલ❤
હર હર મહાદેવ
ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है
हर हर महादेव ❤️🙏
મોરારીબાપુ નુ મંતવ્ય પણ આપના મારફત લોકો સુધી પહોંચાડવા વિનંતી.
Also rameshbhai oza
રોનકભાઈ તમારી અને કાજલબેન વાત એકદમ સાચી છે જય ભોલેનાથ
I really appreciate the enchor for his bold presentation.This is really an opener video for all sanatani Hindus.
Sampraday Aakho ...Bo....s chhe.... Enjoy vacation No Jawab Nathi...Ke...How your such Bhagwan went on his heavenly Path when Bharat was Slave of Britain....
All this play is of moneys....whenever excess of money with unqualified hand it brings heavy down fall of that society and man too then whoever he may be ....
I want to bring one fact ..that followers becomes initially wealthy bur after some course of time not only they become not only poor ...but they get sometimes early death....too...if any body wants to check go on check ...any body ...
th-cam.com/video/orp1Qzun3kc/w-d-xo.htmlsi=sdWaghyllhpjhKUO
રાકેશ ભાઈ તમારી વાત સાચી છે 100: 👈ભગવાન થકી આપણો જનમ થયો છે.જય ભોલેનાથ 🙏🙏🙏
કેજરીવાલ ને લાવો દારૂ નો વિકાસ કરશે
કોઈપણ ધર્મ ની લાગણી દુભાવાનો કોઈને હક નથી.! 😡💔
સોમનાથ દાદા સદ્ બુદ્ધિ આપે..! અને તમામ નું ભલું કરે..! 🙏🏻
V p
V
Bou lag i dub jati hoi ne to devo ek bija sathe lade j 6tya …virodh krva jaav history ma 6 j bdhu
Pure Visawame Dharm To Juno Dharam Che To Aabada Samapradayon Che Dharam Nathi
@@mavjibhai.kpatel4114 â4r
સંતો પોતાની મનમાની કરવા આચાર્ય શ્રી અજેન્દરપ્રસાદને કાઢ્યા
સાંઈ બાબા નો પણ ઈતિહાસ બતાવો
આ.માણશો.ને.સવામી.કેવાયજ.નહી
જ્યારે માણસ વિનાશ ના પંથે હોય ત્યારે તેમને સત્ય અસત્ય નું ભાન રહેતું નથી... જય શ્રીકૃષ્ણ... જય શ્રીરામ...હર હર મહાદેવ
આ સંતો નથી શેતાનો છે અને આ આશારામના બાળકો છે આ બધાએ સાધુડા ટકલા છે ને એની મમ્મી આશારામના સત્સંગમાં રોજ જાતી હતી અને ત્યાંથી આ છોકરાઓ આવેલા છે બધા આસારામના છે એટલે આ ટકલા કેટલા છે ને એ બધા આશારામના દીકરા છે એટલે એની પાસે સારો સત્સંગ હોય નહીં. બરાબર છે આ બધાને મમ્મી આશારામની ભક્તાણી છે
બહુ જ જરૂરી છે આ સ્ફોટ રોનકભાઇ ધન્યવાદ
જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મ વ્રુદ્ધિ થાય છે ત્યારે મારા રુપને સર્જન કર્યું છુ.-શ્રી મદ ભગવદ્ ગીતા
🇮🇳🚩🔱🌹💐 જય મહાદેવ !🙏🏻😊👨👩👦👨👧👧👩👩👧👦👩👩👦👦👨👦👨👧👦👨👩👧
મહાદેવ થી મોટો કોઈ નથી .
@@pragnadharaiya2575 ..
Excellent job 👏 👍 👌 🙌
આભાર
રોનકભાઈ ને સલામ
ખૂબ સરસ રોનક ભાઇ બોવ જ હિમ્મત જોઈએ આવા કાર્યક્રમ કરવા માટે... જે તમે બતાવી છે એક ખરા અર્થ માં સાચા પત્રકાર 🙏🏻 વંદન છે
અમારા મહાદેવ થી કોઇ મોટુ નથી દાદા કૃષ્ણ ને અમે માનીએ શિયે ભાઈ
ક્યા યુગ મો થિ ચાલુ થયો આ સંપ્રદાય તેની કયા ગ્રંથ લખેલુ રામાયણ કે ગીતા મો કે મહાભારત મો હરિભક્તો જવાબ આપો પહેલા મહાદેવ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા એટલે બંધ કારો ક્વ્ભંડો
સુંદર વાક્ય તમે બોલો છો
દેવોના દેવ હર હર મહાદેવ🙏❤️
th-cam.com/video/orp1Qzun3kc/w-d-xo.htmlsi=sdWaghyllhpjhKUO
સત્ય સનાતન ધર્મ ની જય 🚩🚩🚩🚩🙏🙏🙏🙏
Ronakbhai aapne dhany se
ધન્યવાદ રોનક ભાઈ સનાતન ધર્મ કી જય હો
જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મ વ્રુદ્ધિ થાય છે ત્યારે મારા રુપને સર્જન કર્યું છુ.-શ્રી મદ ભગવદ્ ગીતા
Have e pan kahi do ke kyare avse? America no atyachaar kyarnoy matha upar chadhi gayo chhe pan tamara bhagwan kyay dekhata nathi. Rasta ma cha pani karva rokai gaya ke su? Vachan e vachan pachhi ek satpurush upar atyachaar thato hoi ke 7 billion upar.
@@marajevomanash pehla to tu taro number aap pachi kahu tane hu
@@marajevomanash halki pedais tara aa swami oo aa badhi vato banave e kya thi lai aave ky book par thi lakho to bolti band thai gy dhongi swamio ni mafi mage jo pela news
@@vishalahir7407 Tari halki pedais no proof to tu pote aape chhe.
🙏🏾આ બધો ન્યાય ભગવાન નાં હાથમાં જ છે, મનુષ્યે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ 🙏🏾
દેવો ના દેવ મહાદેવ શિવ છે.શિવ ના હાથ માં જીવ લેવાની શક્તિ છે.શિવ પૂર્ણ સ્વરૂપ છે.શિવ શક્તિ છે.
Nilesh Tu Tari Mane Puchaje Ke Tari Ma Khud Krisanani Puja Karti Hase
મહાદેવ નો અર્થ સમજો પછી પવચન કરો
@@rohanleuva3971 tu to lukhino j 6 taru address aap tane tari gare aavi ne mari jav godina
Asaminaran bava tari maye muslman thokavin tune peda krel se
17-17 વખત ભગવાન શિવના એ મંદિરને લૂંટનારો અને તોડનારો કેમ લાંબા સમય સુધી બિંદાશ ફરતો રહ્યો.એનું દુઃખ ખટક્યા કરે છે.
જય ભોલેનાથ
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ નો સાચો પ્રચાર કરતા રહો તેવી શુભેચ્છા.. 🙏
Jai Swaminarayan...
Jai Sanatan...
Jaher Sandes...
Kisi ki Dharmik Aashtha par Thes pohachana Nahi Chahia...
Sarvopari bhagavan Shree Swaminarayan bhagavan Satya or shreshth he....
Bhagwan ke sadhu Satya or shreshth he...
Axar dham satya or shreshth he...
Sampraday saty or shreshth he...
Kaliyug me is sampraday ne hi sanatani niv ko majabut kiya he...
Rastra... Social... Sanatani...
Kary is samoraday me chalate he...
Vadatal aadik dhamome gurukulo me mera bhagavan svayam Shree Swaminarayan bhagavan virajate he... Parache dete he...
Is bhagavan ke hi sadhu dwara pratishthit Shree Kashtbhanjan dev ab bhi salangpur me parche de rahe he...
Junagadh me Shree Radharaman dev... Shree Trikam rayji... Shree Siddheshwar mahadev virajate he parche dete he... Jan lo...
Delete...
Wrong... Comments...
salangpur me jo hanumanji ki seva hoti he vo dusari jagah nahi hoti
junagadh me jo siddheswar mahadev ki seva hoti he vo dusari jagah nahi hoti...
har ak madir me kanuda ki seva hoti he...
ato Supreme God he...
Jai Swaminarayan...
Jai Santan...
rigved, aur upnishad aur purano me aagahi di hai ke swaminarayan bhagwaan vo sarvopari hai aur unka kaliyug me aavtar hoga unse bada koi nahi hai aisa sabhi granth me likha hai chahe to sastraarth karke dekho
2000 yrs old ki to sun... skand puran -> vishnav khand -> vasudev mahatmaya 18/42,43,44. "maya krushnen nihataha sadhunenaraneshue , pravartai sankhyasuras tetvadharmam yada kshitoho. dharmadevad tada bhaktadaham narayano munihi, janishye kaushale deshe bhumohi samago dvijaha.. muni shapan nrutan praptan rushi sthatathodhavam tatovotasurebhyoham sadharmam sthapayannajaha" ye sunle. ab ye mat kehna ki skand puran 2000 saal purana hai
Jai Swaminarayan...😊
સાધુ ભયો તો ભત ભયૌ બોલે નહીં વિચારી... હતે પરાઈ આત્મા જીભ બાંધી તલવારી .... કબીર દાસ
ભાગવા સ્વામી નારાયણે પોતે junagadh માં મહાદેવજી padharavelachhe
सर्विपति भगवान स्वामीनारायण से
રાજકોટ માં પણ સ્વામિનારાયણ એ મહાદેવ શિવ ની પૂજા કરેલી છે.
અને આ એમના સંતો કેટલા ઘમંડી છે. સ્વયં ભગવાન શિવ નું અપમાન કરે છે.
are bhai e j hoy e pan mahadev jagat pita che, ane badha thi upper che
હે કૃષ્ણ ભગવાન આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત મહાત્માઓને આવું મશ્કરી કરવાનું જ્ઞાન આપતા રહેજો તેમાં તેમનું કલ્યાણ છે આ સ્વામીજી જોરદાર મસ્કરી કરે છે જોરદાર હસે છે અને ભક્તોને પણ બહુ સરસ જ્ઞાન આપે છે આ સ્વામીજીને જેટલા પ્રણામ કરું તેટલા ઓછા પડે ભાનમાં હોય તેવા માણસ સાથે ઝઘડિયા તો લેખે લાગે દારૂ પીધેલો માણસ સાથે ઝઘડિયે તો લોકો ગાંડા કહે જય સનાતન ધર્મ કી જય હો
Jay Hanuman dada
રોનકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર
તમારા મા સાચુ કહેવા ની તાકાત છે જય હિંદ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્ઞાતિવાદ છે વધારે માં વધારે એક જ સમાજના માણસો જોવા મળશે આધારકાર્ડ તપાસો અથવા જુના નામ તપાસો
એ સમાજ ના માણસો પહેલાં કયારેય ભગવા પહેરીને પરજીવી થયા નથી આ સંપ્રદાયમા એ સમાજ ના કામચોરો પારકાં પૈસે મોજ કરવાં ઘુસ્યા છે. (લાગુ પડે તેને માથે લેવું)
સાચીવાત
જય મહાદેવ જય કનૈયા લાલકી જય શ્રી રામ
આ સ્વામિનારાયણ બધા જ આ વાત છે
જય માતાજી આ મારી માહાકાળી ને પૂછો કે મહાદેવ કોણ છે અટલે જવાબ પણ મળી જેશે અને એમા પણ પાવાગઢ મા જઈ ને પૂછો તો વધારે સારુ જવાબ આપો આપ મળી જશે જય માતાજી હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏❤
😊😊😊😊😊
Aa jagat ma mhota ma motu hoy to siv ne sakati se
જય જલારામ બાપા
આલોકો સામેવીરોધમા સરકારંપાસેમાગકરોએનાભગવાવેસંઊતારોનેકાળાવેસધારણંકરેકારણંકેએનાકરમંકાળાછે
❤ khoob khoob dhanyvad❤
કાજલ બેન ની વાત 100%સાચી વાત સે...
શિવ હી સત્ય હે
Ronak Bhai 100%sachaso
સ્વામી હુ..અને..તમારા.મમ્મી. હતા..
Jay ho swamiji snatani apni
વિનાશ કાળે સંતો ને વિપરીત બુદ્ધિ આવી ગઈ લાગે છે.
आ नो उदेस छे भगवान से हम बडे है इसलिए भगवान को नहीं हमको नमो हमको भगवान से उच्च मानो श्रद्धालु लोगो को ठग ने की कोशिश है
જય શ્રીસ્વામી......નાલાયક
આવા રૂગનાંથીયાવ સામે એક્શન લેવાનું પગલું ભરે સનાતનીઓ. એજ પ્રાર્થના.