શું મનુષ્ય નો પુનર્જન્મ થાય છે ? || પુનર્જન્મ જન્મ શું છે || સ્વર્ગ અને નરગ શું છે ||
ฝัง
- เผยแพร่เมื่อ 15 มี.ค. 2024
- શું મનુષ્ય નો પુનર્જન્મ થાય છે ? || પુનર્જન્મ જન્મ શું છે || સ્વર્ગ અને નરગ શું છે ||
મહંત શ્રી હંસગીરી મહારાજ
punarjanm ki anokhi kahani
punar janam
Punar janam movie
Punar janam crime alert
Punarjanam ki sachi ghatna
punarjanam ki anokhi kahani episode
Punarjanam ka badla
Punarjanam ka dawa
Punarjanam real story
पुनर्जन्म
पुनर्जन्म की पहचान
पुनर्जन्म की कहानी
पुनर्जन्म का मिलन
पुनर्जन्म movie
पुनर्जन्म का आत्मा
#Punarjanam
#Punarjanammovie
#Punarjanamkisachighatna
#pastlife
#Junagadha
#bhavnath
#youtubeshorts
#Girnar
#girnartaleti
#tending
#viralvideo
#shivratrispecial
આવા સાચા જોગી સત્ય હકીકત સમજાવી છે કોઈ પણ જગ્યાએ આવી વાત મલી નથી વંદન કરીએ આવા સંત શ્રી ને
વાહ,આ સંતને વંદન સરસ રીતે સમજાવ્યું
જય સદગુરુ જય સચ્ચિદાનંદ પૂર્વ જનમની અંદર મનુષ્યનો જ અવતાર મળે છે સાધુ સંતો પાસે એવું પણ સાંભળ્યું છે કે ભરતને એક વખત હરણનો અવતાર મળ્યો હતો તો તમે એવું કહો છો કે મનુષ્યનું જ અવતાર મળે છે તો હરણ ના બચ્ચા ના કારણે હરણનો અવતાર મળ્યો હતો તો એ સાચું છે કે ખોટું તેના વિશે સત્સંગ કરશો જય સદગુરુ જય સચ્ચિદાનંદ
Jeva karm avo avatar male bdhi yoni ma javu pade karm pramane
જેવું તમે મરવા ટાણે ચિંતન કરો એવું આગલા જનમ માં સરીર મળે ભરત જી મહારાજે હરણ ના બચ્ચાં ને એકલું જોયું તો એના પર દયા આવી ગઈ એમને એમ કે કોઈક મારી નાખશે તો પછી રોજ હરણ ના બચ્ચાં માં જ દિવસો કાઢ તા ભગવાન નું ભજન ભુલાઈ ગયું હરણ ના બચ્ચાં માં આસક્તિ થઈ ગઈ પછી શરીર છોડતા છોડતા હરણ નું ચિંતન થયું એટલે હરણ નું શરીર મળ્યું એટલે હંમેશા નામ જાપ વું જોઈએ જેથી અંત સમય માં ભગવાન નું નામ યાદ આવે નઇ તર નિમ્ન યોનીઓ માં જાઉં જ પડશે કળયુગ માં હરિનામ સિવાય ઉદ્ધાર નથી
@@ahirbabu3698karm no sidhdhat to sacho chhe pan Bhajan bhakti Karso to aaglo avtar manushya no malse ane ant samaye je chintan Karso e pramane aaglo avtar malse
Very good bhu Saru smjva nu maliyu thank you🎉🎉
જય મહાદેવ
સાચી વાત છે માણસ મરી ને માણસજ થાય જેવા કર્મ તેવી પ્રકરતી થાય
ગુરુદેવ મારા ચાર ભાઈ 44-45 નાની ઉંમરે ઉપરા ઉપરી મુત્યુ પામ્યા અને તે દરમિયાન માતા પિતા પણ ચાલ્યા ગયા અને તે ભુલાતા નથી કારણ અમારો પ્રેમ ખુબ હતો અને બીચારા કસુજ સુખ ભોગવયા વીના જતા રહ્યા તો શુ અમો ફરીથી ભેગા જ્ન્મ લયી ભેગા થશુ
I will pray for you
Not possible
અંત સમયે જે જીવાત્મા જેનુ ચિંતન કરે છે તે તેને પ્રાપ્ત થાય છે, ભગવાન ગીતા માં અર્જુન ને કહે છે કે, "ययं वापि स्मरन् भावं त्यंज्यंति कलेरवरं। तं ते मैवंति कौंतेय सदातद् भाव भावित।। અંત કાળે જે મનુષ્ય જે પદાર્થ ને યાદ કરેછે તે તેને પ્રાપ્ત કરે છે, શ્રીમદ્ ભાગવત માં જડ ભરત ની વાત આવે છે, જડ ભરત ના પુર્વ જન્મ માં તેઓ હરણ ની યોની માં હતા, તે હરણ કેમ બન્યા? તે જાણવા માટે તેમના હરણ યોનિ માં જન્મ પહેલા નો પુર્વ જન્મ માં તેઓ સંન્યાસી ના રૂપે હતા પણ આશ્રમ માં એક હરણ ના બચ્ચા નું પોષણ કર્યું હતું, પણ તેમના અંતિમ સમયે હરણ નું બચ્ચુ યાદ આવતા તેઓ નો બીજો જન્મ હરણ નો બતાવ્યો છે, એટલે અંતિમ સમયે ભગવાનને યાદ કરો તો ભગવાન ના ધામ માં જાવ છો,
M in
મનુષ્ય મરણ પછી મનુષ્ય જ થતા હોય તો..ભાગવત જી ના પાંચ મા 28 પ્રકારના નકૅનુ બતાવ્યા છે.તે કોના માટે છે..પ્રાણી..પક્ષીઓ ને તો કમૅ લાગુ પડતુ નથી..અને 84 લાખ યોનીમા મનુષ્ય નથી આવતા..પ્રાણી પક્ષીનો આત્મા મનુષ્ય ના આત્માથી જુદો છે. .અને મનુષ્ય ના કમૅ ને કેમ મહત્વ આપવામાં આવ્યું છે. ...
પાપી અધમી અજ્ઞાની મનુષ્ય ની શી ગતિ છે..
કોઈ શાસ્ત્ર મા લખેલું નથી કે મનુષ્ય મરે એટલે મનુષ્ય જ થાય
Super Guruji
Khubaj saral Samaj ,Thanks
Namaskar🙏🙏🌷🌷⚘️⚘️🙏
Vah khub saras vat kari
ખૂબ સરસ વાત કરી મહરાજ
જય હો ગુરુ મહારાજ જય હો
Jai sri krishna
Khub saras
હંસ ગિરિ બાપુ આપે બહુ સરસ માહિતી આપી કે અહી થી ગયા એટલે બીજી જગ્યાએ welcom તૈયાર હોય બરાબર છે.તો ગરુંડ પુરાણ એમ કહેવાયું છે કે આત્મા જ્યારે દેહ છોડે ત્યારે a એની બધીજ ક્રિયાઓ નો અનુભવ કરે છે જુવે છે અને ત્યારે એને ખબર પડે છે કે હું તો મૃત્યુ પામ્યો છું પછી 12 દિવસ ઘર ઉપર રહે છે 12 મુ 13 મુ કરીએ ત્યારે a આત્મા પરમ ધામ જવા નીકળી જાય છે ત્યાં અને 18 દિવસ માં બધી વૈતરણી નદીઓ પાર કરી અને યાતનાઓ ભોગવી ને યમદ્વારે પહોંચવાનું હોય છે નહિ તો દ્વાર બંધ થઈ જય તો એ આત્મા ને ભટકવું પડે છે ,હવે મતલબ આત્મા શરીર છોડે તો પછી એને સ્વર્ગ માં જવાનું હોય તો બીજે Wellcome kari રીતે શક્ય છે
પુરાણ પર આટલું ધ્યાન શુકામ ?
વેદ અને ઉપનિષદ પર કેમ નહિ ?
મહારાજ શ્રી નો મોબાઇલ નંબર આપવા વિનંતી 🙏🏾
har har mahadev
Khub sarsa
🙏🏻🙏🏻🙏🏻Jay sitaram
ખુબ સરસ વાત કરી બાપુ જય સીયારામ આદેશ
Jy gurudev ji ki
જય શ્રી કૃષ્ણ🙏🙏
Jay ho gurudev
મહાપુરુષાય🙌👏🙏🙇 નમઃ🙌👏🙏🙇🙌👏🙏🙇 આત્મા દ્વારા કરવામાં આવે લા કરમો ઊપર કોઈ આત્મા મરતો નથી અને આત્મા એજ પરમાત્મા કહેવાય છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 વૈજ્ઞાન બંધ થઈ જાય તો માનવ માનવ જ રુપે ભગવાન આપણને આપણા પ્રભુ મોટા છે
જય સત્ય શકિત સ્વરૂપ મહાત્મા વંદન કરું છું.જય ભીલાલા સમાજ.....
ખુબ સરસ વાત કરી મહારાજે જય ગુરુદેવ
Hansh gire maharaj saras vat kari tame
જય હો મહારાજ ,🙏
ખુબ જ સરસ માનવજીવન માટે માહિતિ સમજાવી
જય હો બાપુ🚩 🙏
જય દુધેશ્વર મહાદેવ બનાસડેરી પાલનપુર
Vah sarash guruji
ખુબ સરસ વાત કરી પાપુએ
મનુષ્ય..મનુષ્ય જ થાય તો ૮૪ લાખ યોનીની વાત કેમ કહી...
યોનિ મીન્સ છિદ્ર આપણા શરીરમાં 84 લાખ છિદ્રો છે. તેને 84લાખ યોનિ કહે છે
અમીબા થી મનુષ્ય સુધી ની સફર
બીવડાવવા માટે
84 lakh yoni nathi 84 lakh jiv se pruthvi upar
ના થાય. 84 લાખ અવતાર પછી ફક્ત એક જ વખત મનુષ્ય જન્મ મળે. એમાં એકમાત્ર વિકલ્પ હોય એ છે વચન નો. જે જીવ મનુષ્ય ના અવતાર માં હોય અને મર્યા પછી અન્ય અવતાર માં જાય ત્યારે એ જીવ વચન ના સહયોગથી મનુષ્ય જન્મ ભગવાન પાસેથી મેળવી શકે છે આ શાત્રોની વાતો છે મેં સામભડુ છે
Jay siyaram jay radhe krishna
બાપુ બહુજ સરસ રીતે સમજાવ્યું છે
Jay Ho Dada Bhagwan Jsca
JAYGURUDEV
ખૂબ સારી જાણકારી મળે છે.પ્રણામ બાપુ.🙏🙏
Excellent thought
गीता ज्ञान दाता परमपिता परमात्मा शिव निराकार राजस्थान में आया है
આ જ વાત ઘણા સમય થી અયવો સે
જે એકજ વાત થી સે (કર્મ, કાર્ય,કૃત્તિ ) મન,વિચાર,ચલ ) થી જ. તમામ જીવન મા સારા - નર્સા કાર્ય થીજ થાય સે
ખૂબ સરસ બેટા
ભગવાન શ્રી આપે આપેલ પુનર્જન્મ બાબતે ફ્રોડ કરનારા લોકો માટે જે કંઈ જ કહ્યું છે તે બિલકુલ સત્ય વચન આપ્યું છે,•તલભાર ખોટું નથી ||જય શ્રી કૃષ્ણ. ||
To pachi pehla apde 40 cr hta atyare 140 cr chiye bija kyathi avya
😊
😊😊😊
બાપુ આપને નમસ્કાર આપની વાત સાચી પણ ગરૂડ પુરાણમાં ક કઈ અલગ કહ્યું છેઃ
વાહ,ભાઈ
સાચું છે જય ગીરનારૅ
Jay Dwarkadhish
Good
Moj ho ❤😊
જય ગુરુદેવ
Jay girnari Jay hansgiri bapu
જય ગુરુ મહારાજ 100 સાચું
Bija videos mukjo maharaj ji na. Ishwar prapti ane atma sakshatkar upar vadhare janavva vinanti 🙏
❤nij. Svarup. Ni. Prapti. Aej. Lacxy. Aava. Gaman. Thi.. Mukt. Aatma. Ni.. Avstha. Yog. Vasthisth. Grnth. Tamne.. Aatma. Parpti. Ma. Prakas. Aapse. ❤
ખુબ સરસ સમજવા જેવી વાત કરી બાપુ નમસ્કાર કરું
Narayan Narayan Jai Jai Shree Radhe 🙏
જય ગિરનારી 🙏
Jay girinari 🙏🙏🙏
સંતને કોટી કોટી વંદન
હા. થાઈ. છે. તેનો. પુરાવો. છે. મારા. ઘર. માં. જ. છે. ૯૮૨૪૮૪૪૫૧૪. હું. રાજકોટ. રહું. છું. જય માતાજી
જો મનુષ્ય થતા હોય તો તો જડભરત ને તો કેમ હરણા નો જન્મ લેવો પડ્યો ભાગવત ની અંદર એક પ્રસંગ આવે છે કેડા માંથી પોપટ પોપટ માંથી ગાયનું બચ્ચું કુવર તો મનુષ્યમાંથી મનુષ્ય થાય છે
Jay bhole
જયહૌ બાપુ જયગીરનારી
જય ગીરનારી
👌👌👌👌
Khub khub abhar hasgiri Bapu Bapu tamaro ashram Kya avelo che
ખુબ સરસ સમજાવ્યા બાપુ આવા વિડિઓ બનાવતા રહો જો કાંઈ દુનિયા માં સુઘારો થાય તો સારૂ
આપના બધા જ ગૃપ મા પહોંચાડો આભાર
જય શ્રીરામ
☘️🕉☘️🕉☘️🕉☘️🙏
🙏🙏🙏મહાદેવ હર બાપુ 🙏🙏🙏👌
Har har Mahadev
જય. ગુરૂદેવ
Jay Girnari
अन्ते या मति: सा गति:।
मनुष्य की राजसभाव में मृत्यु होती है तो उसका मनुष्य योनि में जन्म होता है।
तामसभाव में मृत्यु अधोगति और सात्विक भाव में उर्ध्वगति होती है।
Govind Bhai Kanji Bhai Parmar Kantharaavi nice very nice vedio namaste Guruji
GURUDEV AAPNO KHUD NO PARIVAR HOY TEMA MARAN SUTAK KEVI RIT THI LAGE CHHE
मनुष्य को धडी। धडी मनुष्य जन्म ही मिलता है अगर मनुष्य 84 लाख योनियों में जन्म होता है तो भी मनुष्य आज दुखी क्यों है
दुखी मनुष्य नहीं मनुष्य का मन होता है
Sadu sadu om shanti ? Vichar drashya dekhavathi avi c6 , yane kiham jobhi chitra charitra us par nirbhar hai Hamar ,man !
Hari om
Jay siya ram
બાપુ નમસ્કાર,
જો મનુસ્ય નો મનુસ્ય અવતાર મળે તો રાજા ભરત ને હરણ નો અવતાર કેમ મળ્યો એના પર પ્રકાશ પાડવા કૃપા કરશોજી
જય ગુરુ મહારાજ.
Saras
Jay bajrang bali
પ્રેમાનંદ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿યૂટ્યૂબ 🦻🏿🦻🏿🦻🏿🦻🏿
Jay mataji
Jay Mataji
Bapu na charno ma koti koti pranam bapu tamo e kahyu ke sat chakro pas karva pachi pan potani eccha mujab janma lay sake che to pachi mox kyare mox jevu che ke nahi agar ha to kevu ane na to kem mox vise samjavani Krupa karso
Dhàny ho Bapu apana charano ma kòti koti pranam mara manama ghana samay thi ek prashn hato teno javab mali gayo Bapu apani sathe satasang thay to Bhavsagar tari javay apana satasang no moko malashe ??? 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
ગુરુજી, ભગવત ગીતાના ચૌથા અધ્યાય ના 40મા શ્લોક મા કીધૂ છે કે સંશય આત્મા વિનશયતિ એમ કેમ કીધૂ ? અને મોક્ષ મેળવનાર નો જન્મ હોય ?
Last time je vichar ave a pehlo avtar bane che pchi to karm prmane ene avtar malta rahe che ghar ma ashakti patni putro ma to a chipkali ya koi pn ghar ma prani bane che manushya nahi manushya khali bhakt hoi ane ishvar prapti na thy hoi to fari var bane che manushya
Who knows 🤷♂️that’s above the GOD
Karm krab hoy to atim visar bdli jay
મનુષ્ય મરીને મનુષ્ય થયા ઇ વેમમા ન રહેતાં
Moksh prapti no q Maharaj shree ne bijivar puchjo..
Aava sant na gyan no vadhu prachar karo plaease new video banavo
Ok
આમા ગ્રેજ્યુએટ નું કાઇ નો આવે જ્ઞાન અને સમજણ હોવી જરૂરી છે
Aa automatic system che.. manushya fakt drashta bhav ma rahe e avashyak che.. Moksh mate no guiding force darek ni andar rahelo j che
બીજા વીડિયો બનાવો ...આ બાપુ ના... ખુબ સરસ છે
આવશે વિડીયો ને શેર કરો
માણસ મનુષ્ય જ થાય, તે વાત સમજાતી નથી, શાસ્ત્રો મા કમઁ મુજબ ગતી કહી છે, આ બાબત મહારાજજી વિષેશ સમજાવવા કૃપા કરે,,, હરિૐ,,,,,
Sachi vat tamari.. karm pramane Janam male. Jaruri nathi k Manas tarike j avtar male. Sara karm hoy to mox pan Mali Jay ans kharab karm hoy to pashu avtar pan Mali shake
Ha to pela 40 cr hta attare 140 cr che a kya thi avya
આપ એક વાર પુરાણો ને સાઈડ પર મૂકી ક્યારેક વેદ ઉપનિષદ વાંચો
@@Hanshgiri1990 mane javab apo ne bhai pela 40 cr. Hta atyare kem 150 che a bija kyathi avya mansuhya khali manushya j banta hoi to aa vdhya kyathi
Lekin agr punr jnm turt hota he to pitru kese preshan shkte he ?ek rikvest he jra yh mahatma ji she puchh kr btaye to hm aapke aabhari hoge
Maharaj kiya rahe chhe
હંસ ગીરી મહરાજનો સંપર્ક નં. જણાવો ને !
manushya ni jevi mati hou evi eni gati thay mrityu time
Sachi vaat aa sampurn bhramaand ma je pan kriya thay tema darek nana mota sushm bada jivo na mrutiyu ane jivan na chakrama hoi abe aa chajra ma jiv pan vichar thi j chale chhe manushiy ne chhodine jiv pan kriya jare chhe to a vichar lave chhe kon man pan man maa vichar lave chhe darek jiv ma alag prakar ni prakrutic kriya hoi te na mate aavu thay.
Ok
મહાભારતમાં છે અર્જુન નો પુત્ર અભિમન્યુ પોપટ થયો છે
जोन भेद से मे मिलु वेद ही जानत नाही
Brahmakumaris Rajyog course ma aa j k 6
nd it is 100% truth