પાટીદારોનું ઉદાહરણ આપી શંકરસિંહે રાજપૂત સમાજને સાંભળો શું કહી દીધું
ฝัง
- เผยแพร่เมื่อ 1 ก.ค. 2022
- Know more on www.khabarchhe.com
Follow US On:
Facebook - / khabarchhe
Twitter - / khabarchhe
Instagram - / khabarchhe
TH-cam - / khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe.com/downloadApp
*🙏ખુબ સરસ વાત કરી શંકરસિંહ જીએ હું પણ પાટીદાર છું આમાં કોઇ ખોટી વાત નથી.શંકરસિહજી એ સમાજનાં પૈસાદાર માણસો ને હળવી ટકોર કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે.અને હક માટે આગળ આવવાની વાત પણ સહજતાથી સમજાવી છે. કોઇ પણ સમાજ હોય તેને તે સમાજનાં ભામાશાઓ એ પહેલ કરવાની જરૂર છે ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરી સમાજની ધરોહર અને વારસાને જીવંત રાખવો વર્તમાન સમયમાં ખુબ જરૂરી છે સૌ પાટીદાર મિત્રોને નમ્ર વિનંતી કે પ્રવચન ના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ...જય માતાજી જય માં ખોડલ 🙏*
શંકર સિંહ પોતે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ને ઉથલાવીને ગુજરાત સરકાર ના મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગરના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કેમ ના કર્યો??
બાપુ ની વાત ને હકારાત્મક અભિગમ થી સમજવા માટે આપનો આભાર, જય માતાજી.
Shankarshi vagela tame parti badluchho have potano rotlo Selva magochho
આમા પાટિદાર સમાજે ખોટુ લગાડવાની જરુર નથી .આપનુ ઊદાહરણ આપેલ છે .પૃગતિ કરવી હોય તો આમ કરાય .
ખોટુ લાગે એવી આમા કોઇ જ વાત જ નથી પાટીદાર સમાજ નુ ઉદાહરણ આપ્યું એ અમારા માટે ગૌરવ ની વાત છે કૃષ્ણમારસિંહજી ને જેટલું સન્માન આપીએ એટલુ ઓછુ પડે દેશ પ્રત્યે ની જે ભાવના એનામા હતી તે મારા તમારા મા નથી 🙏
@@Hasmukhdobariyaઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔ
મનુષ્ય મહાન તેના જન્મ થી નહીં કર્મ થી થાય છે,,ભગવત ગીતા અનુસાર જીવન જીવીએ તો બધુ શક્ય છે.જય શ્રી રામ,,,,,
જય માતાજી શંકરસિંહજી બાપુ
આપણા સમાજ માટે સરસ સમજવા જેવી વાત કરી છે હજી પણ જાગી જાવ અને એક થાવ જય રાજપુતાના જય ભવાની🙏🙏
A...patli badlu..
અમારા પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિહજી ને ભારત રત્ન આપવામાં ખુબ જ મોડું થયુ છે અને હજી મોડું થાય છે તે મોડું છે. મહારાજાના ત્યાગ ને ભુલી શકાય નહી.
વાહ .બાપુ વાહ
આજે તમે જે ભાષણ જે આપ્યું તે
તમારી લાઈફસ્ટાઈલ નુ બેસ્ટ ભાષણ
સપિચ
બાપુ સાસી વાત કરી 👍જેસમાજ આગળ છે
તે અેમની મહેનતથી છે
બાપુ તમારી વાત રાજપૂત સમાજને ખોટી લાગે પણ 100 % સાચી છે 👌👌👌👌👌👌👌
હરિફાઇ કરનાર કદી સુખી ન થઈ શકે. દેશની વાસ્તવિક સ્થિતીનો તો વિચાર કરો. IAS/IPS/Doctor/Engineer/CA થયેલા યુવાનો અને ધર્મગુરુઓ/રમતવીરો/કલાકારો ઠોઠ નિશાળિયા અને દંભી રાજકરણીઓના હાથા બનીને અભણ માણસોને શરમાવે એવું વર્તન કરી રહ્યા છે.
શંકર સિંહ બાપુ પોતે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ ને ઉથલાવીને ગુજરાત સરકાર ના મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગરના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કેમ ના કર્યો??
ખુબ સરસ વાત કરી બાપુ
ખરેખર કહેવત તમે સાથૅક કરી બતાવશો કે
ગરઢા ગાડા પાછા વાળે💐💐🙏🙏
કૃષ્ણકુમારસિંહજી
મહારાજ ને વંદન
જે કોઈ કરીનો શકે એવું કાર્ય કરીને મહાન મહારાજા બની ગયા
આવા જેનામાં ગુણ હોય એવા આત્માને કોટી કોટી પ્રણામ
અને અત્યારના ઘણા ખોટા વાદવિવાદ કરાવવા મથતા હોય એવા માનવ ને સમજવા બહુજ મુશ્કેલ હોયછે
પણ કાઈ કરવું નથી અને કાઈ કરવા દેવું નથી એવું હોયછે
પોતાની ભુલ સ્વીકારતા હોતા નથી અને જે સારા કામ કરે એની ભુલ કાઢે એવા લોકોએ સમજવાની જરૂર હોયછે
આપણે શું કર્યું અને કેવા કામ કર્યા
તો સર્વો સાથે મળી ને સારા કામ કરવાની જરૂર હોયછે
પણ માનવ ને ખોટા ગેરમાર્ગે દોરવા એ બરાબર હોતુ નથી
તો સર્વો સમજીએ અને મહાન પુરૂષો એ જે કામ કર્યા એ કામ કરી શકતા હોતા નથી
તો એવા મહાન કાર્ય કરીને માનવ ઉપયોગી થયા એ આપણા કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને કોટી કોટી પ્રણામ
અને સરદાર સાહેબ ને પણ કોટી કોટી પ્રણામ
અને જેને આ દેશમાટે બલિદાનો આપ્યા એના માટે કોટી કોટી પ્રણામ
જેનામાં કામ કરવાની તાકાત હોય એને કામ કરવા જોઈએ ખોટા વાદવિવાદ કરવા કે કરાવવા કરતા શાંત રહેવું જોઈએ જેથી દેશ મા શાંતિ અને સ્થિરતા રહે ભોળી પ્રજાને ભરમાવવી જોઈએ નહિ
અને સારા કામ કરીએ
બાપુ એ..શાચિ વાત..કિધિ સંગઠીત..બનો અને વેપાર..ધંધા..મા.. આગળ..વધો.. જય.. માતાજી
બાપુનીવાતબહુસાસીછે
વાહ સાહેબ વાહ એકલા દરબાર સમાજ ને નહીં પણ દરેક સમાજે ઘણુ શીખવા જેવા વિચાર છે સોના પહેરવા ખોટા કલર કરવા એ એકલા દરબાર નહિ પણ ઘણા સમાજો મા છે આ બધા વટ છોડી એક સજ્જન વિચારધારા સાથે આગળ વધવૂ જોઇએ
ખુબ સરસ વાત કરી સાહેબ
હુ દરબાર નથી પણ આ તમારી વાત મારા સમાજ ને પણ સંભળાવી ખોટા કલરો નહિ કરવા અને શુધ્ધ વિચાર સાથે આગળ વધવા સમજાવીશ
વાતો કરીને મન બનાવી લીધા વગર કામ કરી બતાવુ પડશે
જય માતાજી,.. બાપુ એ મુગમ માં પણ સરસ વ્યક્તવ્ય પોતાના સમાજ ના ફંકશન માં આપ્યું પાટીદારો ની પ્રગતિ એકતા અને એના રિઝલ્ટ ની ઝાંખી કરાવી એ એકલા રાજપૂત /દરબાર સમાજ માટે નહિ પણ દરેક સમાજ માટે પ્રેરણા સ્વરૂપ છે ભૂતકાળ ની ભવ્યતા હતી તે ગૌરવ છે અને રહેશે એ બે મત છે પણ વર્તમાન માટે કેવા લીડર જોઈએ એ પણ જણાવી દીધું.. એને માટે સમાજે કેવા વહીવટી કુશળતા લાવવા IAS /IPS જેવા પદો પર પહોંચવા કેવી મહેનત કરવી પડશે એ પણ એક સરસ ટકોર કરી..
દરેક સમાજ માટે ઉપયોગી એવુ શીખ સ્વરૂપ ભાષણ હતું.... બાપુનું.. જય માતાજી... આજ રાજકીય પરિપકવતા બાપુ ની છે.. 🙏🙏🙏🙏🙏.. 💐..
જય માતાજી આપણી સમાજ ને આગળ લાવવા માટે ખૂબ સારી વાત કરી.
બાપુ. તમારી સમાજ લક્ષી ઉચી ભાવના છે. તે સમજને રાજપુત સમાજના માલેતુજાર ભાઇયોને સમજવા ને વાર લાગશે.
Vah bapu vah, tamari samjan Ati aavashkya chhe. Jay Shree Ram. From Mombasa Kenya Africa.
શાબાશ બાપુ સાચી વાત કરી. ❤
વાહ જોરદાર 👍 જય માતાજી શંકરસિંહ બાપુ સાહેબ
બાપુ એ જે વાત કરી તે એકદમ સત્ય છે,અન્ય સમાજે તેમાથી શીખ લેવા ની જરુર છે.જય માતાજી.
જય.સધી.માતાજી.બાપૂ.તમારામા.માણસાઈ.હોયતો.મારી.વાત.નો.જવાબ.આપશો.તમારા.બપા.લખમણજી.ના.મામા.ગામ..વડુ.તા.કડી.જી.મહેસાણા..હુ.શિવાજી.નથાજી.કુબેરજી.બાલાજી.ફનજી.બેચરજી.ની.જમીના.ચોપડા..પેપર.જેપણહોય.અમને.આપીદો.અમારી.જાણ.બહાર.તમે.વેચી.દીધી.જય.સધી
જય.માતાજી.શંકરસિહ.બાપુ.આપશ્રી.સો.ટકા.સાચા.છો..સગઠન.તે.મોટી.તાકાત.છે.આઇ.શ્રી.ખોડીયાર.માતાજી.ૐનમઃ.શિવાય.બાપુ.તમને.વંદન.વંદન.વંદન.હો.
જે કોમ ખંતિલી,,શાંતિપ્રિય, ભાયચારા અને સહનશીલતા વાળી હોય તેનો વિકાસ થાય.
jo patel sivay ni government hoi to avu bhashan no apet 🚩jay khodal jay sardar jay patidar ❤️🚩
દેશનું બગડેલુ સામાજીક પર્યાવરણ ઠીક કરવા માટે સામ્યવાદી વિચારસરણી જ એક માત્ર ઉપાય છે. અન્ય કોઇ પણ દ્રષ્ટીથી વિચારવાથી ફ્રસ્ટેશન નો જ અનુભવ થશે.
Bhai rajputoye desh mate je chhuta hathe rajvada shopi didha te Patel samaj na aapi shake.
@@Truthsoul2152 nikal loda 562 ma badha darbar na nata chodya 🤣🤣
@@Truthsoul2152 ahi koi samaj ke cast ni vat nathi, jyare mughal empire India ma avyu 1100 ni sadi ma .. kevi rite ghusya india ma .. kem tyare rajput rajao ek nahota nai to rajsthan su Afghanistan thi gusi j na sakat ... Andar andar rajavada o jagaadta hata . Bhai Saradar patel e je karyu e rajput and bija rajavada o ne ek karya and bhega karya .. ekali maramari nai magaj pan joie kyarek
મગજ નહીં ભાઈ તાકાત નો પણ ઉપયોગ થયો હતો સામે સરદાર સાહેબની આઝાદ હિન્દ ફોજ તૈયાર હતી ભલભલાની નાની યાદ કરાવી દે મારા વ્હાલા એમનેમ અખંડ ભારત નથી બન્યું.
જય સરદાર.❤🕉️🚩🙏
બહુ સાચી વાત કહી તમે કોયપણ સમાજ મેનત કરીને આગડ આવે છે
સરસ બાપુ એકદમ સાચી વાત કરી છે
એક દમ સાચી વાત છે. બાપુ. તમારા જેવા ની જરૂર છે
aapto saheb bdhaj samaj mate sarivat kariche khub khub abhinandan
એકદમ સાચી વાત છે બાપુ
આ દેશને સારા મંત્રી ની જરુછે
જય હો બાપુ સાહેબ
જય માતાજી ખુબ સરસ વાત છે ક્ષત્રિય માટે સારું આપણો જોઈએ જ
જય હો શંકરસિંહ વાઘેલા સાહેબ એકતા ની જરૂરી છે દરેક ક્ષેત્રમાં માં લોક શાહી માં એકતા જરૂરી છે
Sir Aapnu aa vat khubj samjvani che
બાપુ ખૂબ ખૂબ સરસ સ્પીચ અને ખરે ખર રાજપૂત સમાજે તમારી વાત ઉપર ચિંતન કરવું જ જોઈએ !
બાપુ ની વાત સાચી છે..... લપળી ચીકણી પોલસન નથી......જાય માતાજી 🙏🙏 જાય સ્વામીનારાયન 🙏🙏
jay.ho.kusnkumar.sihjiji,ni.jay.ho
Jay rajputana
Sachi vat bapu.. patel smaj ne tme dil thi smjva badal dhanyvad
Bapu very good speech n thoughts...
ખૂબ જ સારી વાત કરી બાપુ નમન
Hnu. Patel. Chu. Dhanyvad. Bapu. Aape. Bhuj. Sars. Vat. Karikhali vatno. Karay aapni. Vàt. Chachi. Chhe dhanyvad. Vad
Tamare aawvu lectures very often aapi tamara aawa sara thoughts present karta raho..🙏👍
Right vaat se
Vah bapu saras samaj upyogi vat kari hun tamara vicharone sahmat chhu
જય માતાજી જય શ્રી રામ જય શ્રી ગૌમતકી જય ગીતાજી માતા જાય ગંગા માતા જય ગાયત્રી માતા.શંકરસિંહ વાઘેલાએ જે કહ્યું તે બિલકુલ સત્ય છે કે 1800 પાદર નો ધણી શ્રી કૃષ્ણ કુમાર સિંહજી ને એક ભારત રત્ન ના મળે અને ભારત ની સનાતન હિન્દુ પ્રજા ને આ વાત યાદ કરાવવું પડે તે આપણી બેદરકારી છે એક સડેલ જવાહર ખાન ઇન્દિરા ખાન રાજીવ ખાન જેનો શું ઉપકાર છે આ માં ભારતી ઉપર અને એ જાતે ભારત રત્ન ધારણ કરે અને મહારાજ ઠાકોર ને યાદ કરાવવું પડે કે અમારા શ્રી કૃષ્ણ કુમાર જી ને પણ ભારત રત્ન સન્માન મળવુજ પડે.
Very good advise
શંકર સિંહ 🦁 એ સિંહ 🦁 જ છે બાકી કાંઈ સિંહની માથે ડાકલાં ના વાગે એ ગુજરાત ના સફળ મુખ્ય પ્રધાન હતા.
અને પાછા પોતાની જગ્યાએ પણ જતા રહ્યા એ ખરો ક્ષત્રિય કહેવાય કોઈ લાલચમા ના આવે.હજુ એ જ વર્ચસ્વ એજ વિચાર ધારા.
આનું નામ બુદ્ધિ કહેવાય....
Right 👍
શંકર સિંહ બાપુ તમે 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન રહ્યા અને ગુજરાત સરકાર માં મુખ્યપ્રધાન રહ્યા બાદ પણ જો ભાવનગર ના નેક નામદાર આદરણીય મહારાજા કૃષ્ણકુમાર સિંહ જી ને ભારત રત્ન એવોર્ડ જાહેર થઈ શકે તેમ પ્રયત્ન કરવો જોઈતો હતો. પરંતુ તમે ના કરી શક્યા.
તપતા સૂરજ માં કોઈ દિવસ કોઈ નેતા ને સમાજ ના યાદ આવે પછી એ પટેલ હોય કે બાપુ ડૂબતી નૈયા હોય ત્યારે સમાજ ને ભેગા કરવાની યાદ આવે
ખાલી વાતો કરે છે આમની પુંછડી મોદી સાહેબ ના પગ નીચે દબાયેલી છે
Bahu saru motivation aapayu samaj ni Pragati sauni pragati
બાપુની વાત સો ટકા સાચી છે.એ બધું જાણે છે.આપને અભિનંદન આપું છું.
જય માતાજી
great shankersingh jee
जय माताजी बापु🌹🙏🌹💕🙏❤
Wah bapu wah 🎉🎉🎉🎉🎉🎉
જય માતાજી શંકર સિંહ બાપુ ખુબ સરસ વાત કરી
Good spech
વાહ બાપુને વંદન.બહુજ સારા શોટ માર્યો છે.
Khub khub adar jay hind jay bharat
બાપુ ની 5 વરસ સુધી ગુજરાત માં સત્તા હતી. ત્યારે પણ વિકાસ યાત્રા પટેલો ની જ ચાલુ હતી . ખંત,મહેનત,સાહસ ,ધગસ અને નસીબ આ પાંચ ગુણ હોવા જરૂરી .
Ham. Yudh. Ladea. Aa. Vat. Koi. Abolae
20. Vrase hinu sarkar. Baki. Bdaae. Mix
બાપુ ની એક દોઢ વરસ જ સત્તા હતી.વરસ 1997 .
@@jadejaprdipsinh4153Te ketla ladya. Tari 10 pedhi ne keto reje
Rajputono runi chhe Bharat desh , rashtraprem na moh ma rajputoye potana rajvada shprem shopi didha.
Very clear speech..bapu..
Very good very nice very Right Jay Mataji 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Right
Satym vad sarthak
Bapune Vandematram
Vah bapu vah
વાહ...!!! બાપુ
Jaymataji,saheb, good morning
Jay bhim jay savidhan
વાહ બાપૃ સરસ વાતકરી જય સરદાર
Janata ke liye Ek sath Rahana aur Sangharsh karna bahut jaruri hai bahut jaruri hai Jay Bheem
વાહ દાદા વાહ
જય શ્રીરામ જય હિન્દ જય ગરવી ગુજરાત જય બાબા ગોરખનાથ ની જય
Bilkul..sachi..vat..she
અત્યારે તો બધા ચાલુ ગાડી માં બેસી જવા વાળા આવા ઘણા બધા મળી જશે
Koi Bijo Samaj Patelo Nu Name Le To Pan Amne Khushi Thay Che 😀👌
Bapu patidar samaj no dakhlo aapi ne samp tya jamp ni vat Kari pan bapu tame koi motu dan aapi ne sharuaat karo jay bhavani 🔥
ENE tame Dan aapo, m kahe chhe
Bapu college land govt jode ketlama lidhi te bolavo to khabar pade temni honesty wishe.
એકદમ સાચું.સો ટકા સાચી વાત બાપુ.
વાહ બાપુ સરસ છે સમાજ માટે
Jay Ho Jay Ho ak dam sachi vat
🙏જય માતાજી બાપુ 🙏
Bapu ni vat sachi se100%
very nice sir
Good sankarshe
Devkuvarba shivubha chudasama na jay swaminarayn
Rajpuat samaje AEK dhvani jarurat che vah bhapu Jay hoo
Lesson to be learnt. How to build future, one has to learn, from patels/Patidars like Karsan Patel of Nirma and many others like Mukesh Ambani and Gautam Adani
wah Bapu Wah
જય માતાજી બાપુ
આતો આગળ આવા ના મળે એટલે અત્યારે બળા પો કાઢે છે. હવે એમનો વારો છે
Vah bapu tmo me mara naman smaj mate je tmoye kidhu te bdal dhnyvad
Right sir.
Shankarsinh bapu ek Sara neta chhe.
મારા બાપ સરદારની પાસે ક્યાં શ્વાસની વાતો જ આવે છે માત્ર કર્મ જુઓ
Good
વાતો કરવામાં ન. 1. ... મોકો તો તમને મળ્યો તો ને... .. સમાજ ને ઉપયોગી થવું અઘરું છે........
ખૂબ સરસ 🙏👌👍🏼
jay ho
Superb 👌🏻👍🏻👍🏻
🙏🙏🙏