દુનિયાનો રિવાજ મર્યા પછી ગંગાજળ પાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Duniya No Rivaj shradhanjali
ฝัง
- เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
- દુનિયાનો રિવાજ મર્યા પછી ગંગાજળ પાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Duniya No Rivaj
દુનિયાનો આ કેવો રિવાજ (૨)
આતો કેવો અન્યાય છે
જીવતા માબાપ ને પાણી ન આપે
મર્યા પછી ગંગાજળ પાય (૨)
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ
જીવતા માબાપ ને ખાટલો ન આપે
મર્યા પછી સજાઓ ભરાય (૨)
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ
જીવતા માબાપ ને રોટલો ન આપે
મર્યા પછી લાડવા ખવાય (૨)
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ
જીવતા માબાપ ને ઘરમાં ન રાખે
મર્યા પછી ફોટા પૂજાય (૨)
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ
જલારામ મંડળ તો એમ કહે છે
જીવતા ની સેવા કરો (૨)
એતો સાચો રિવાજ છે
એતો સાચો ન્યાય છે
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ
#દુનિયાનો રિવાજ
#દુનિયાનો કેવો રિવાજ
#duniya
#dunia
#duniyanokevorivaj
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal
#gujaratibhajan2022
#gujaratibhajan
#સુરેખાબેન
#krishnabhajan2022
#bhajan
#krishnabhajan
#gujaratisong