Rupal | Vardayini mata Mandir |Rupal Village | Palli Yatra | Gnadhinagar | beautiful Mandir
ฝัง
- เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
- #rupal
#vardayinimatamandir
#rupalvillage
#ghikinadiyan
#viral
#gandhinagar
• Palli Yatra | Rupal Vi...
• Rupal Village | Palli ...
we went rupal to explore the under construction vardayini mata temple
temple is so beautiful and pink sand stone was used in contruction so its become amazing and beautiful
vardayini mata also fullfill our desire to capture the video to this temple
its amazing
vardayini mata blessed pandavas during agnyat vas and for victory in mahabharata war
🙏 Jay Mata ki
Very well developed and clean temple premise. Hope the main structure is ready by now
Jay Vardayani maa
He vardayani maa🙏🙏🙏🙏🙏
Very nice👌
appreciation for bhaiyaa ki Hindi 👏🤘
Nice 👌👌👌
VERY GOOD
#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની
જય શ્રી વરદાયિની માતાજી
હું રાધેશ્યામ પટેલ છું , અમદાવાદનો છું પણ 6 એપ્રિલ 23થી 5 મહિના માટે અમેરિકા આવ્યો છું.
રૂપાલની પલ્લી " ઘી" અભિષેકની પરંપરામાં લાખ્ખો લિટર અમૂલ્ય, સ્વાસ્થ્યવર્ધક 100% ચોખ્ખું " ઘી " માટીમાં મેળવી દેવામાં આવે છે. આ નીચે પડેલું , ફેંકી દીધેલું " ઘી" લેવાની પરંપરાથી વર્ષોથી વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજનું સવર્ણો અપમાન કરી રહ્યા છે.
ગાંધીનગર થી 16 કિલોમીટર દૂર રૂપાલ ગામ છે, જ્યાં વર્ષમાં એક વાર પલ્લી ઉત્સવ ની પરંપરાના નામે 4 લાખ લીટર કરતા વધારે "ઘી" પલ્લીજી પર અભિષેક નામે 100% ચોખ્ખું "ઘી" જમીન પર ઢોળી, શ્રદ્ધાળુઓના બુટ ચંપલ નીચે કચડીને, શ્રદ્ધાળુઓની પાન મસાલા ની પિચકારી વાળુ કરી, શ્રદ્ધાળુઓના નાક શરદી ગળફા વાળુ કરી, 200% ગંદુ માટીવાળું "ઘી" વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજને સવર્ણ સમાજ ના ભક્તો પરંપરાના નામે લેવાનું કહી રહ્યા છે. આ જ્ઞાતિ ને વળેલું છે. તેમ કહી રહ્યા છે. (માતાની આજ્ઞા છે ). વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજ ના પરિવારો 200% ગંદુ માટીવાળું "ઘી" , ગરીબી અથવા અંધશ્રદ્ધા ના કારણે લઈ રહ્યા છે અને ખાઈ રહ્યા છે.
અમે વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ. પાંડવોના જમાનાથી જેમ સૂર્યપુત્ર કર્ણ નું " સુત પુત્ર " કહીને અપમાન કરતા હતા તેમ, વર્ષોથી આ પરંપરા નામે વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજનું અપમાન કરવાનું ચાલુ કરેલ છે, વધેલું , ફેંકેલું , નકામું , માટી વાળુ કરીને જ વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજને ખાવું એવું સવર્ણો કરી રહ્યા છે.
મારી ઈચ્છા છે કે આપ પણ રૂપાલ ગામની પરંપરા માં બદલાવ લાવવા મદદ કરો અને તમે શ્રદ્ધાળુઓને સાચા રસ્તે વાળો અને વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજને અંધશ્રદ્ધા માંથી બહાર લાવવા લોકજાગૃતિ અને યોગ્ય માર્ગદર્શન આપો. અમે વિડીયો અભિયાનથી લોક જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છીએ. આશા રાખું કે આપ શ્રી, મને મારા " રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન "માં જરૂર મદદ કરશો.
લોક જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે વોટ્સએપ ગ્રુપ લિંક દ્વારા જોડાશો . " રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન " : rb.gy/tcbyvk
TH-cam : rb.gy/yhwxc
PDF: rb.gy/yjyae7 સંપૂર્ણ માહિતી જાણવા PDF ડાઉનલોડ કરી જરૂર વાંચશો
હું ભગવાન શ્રી વરદાયિની માતાજી નો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટી નો વિરોધ કરું છું. 21મી સદીમાં જે શ્રદ્ધા ના નામે ખોટી, માતાના ચમત્કાર અને સત ની વાતો કરી અંધશ્રદ્ધા ફેલાવે છે તેનો વિરોધ કરું છું.
Radheshyam 90239 60692 Only WhatsApp, 1st July 2023