પુસ્તક પરિચય | Pustak Parichay | Mari Hakikat મારી હકીકત | Narmad | નર્મદ | Bharat Mehta ભરત મહેતા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • ઓમ કૉમ્યુનિકેશન દ્વારા 25 સપ્ટેમ્બર,2022,રવિવારના રોજ સાંજે 05-30 કલાકે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ' પુસ્તક પરિચય ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.' પુસ્તક પરિચય ' માં સર્જક નર્મદ કૃત પુસ્તક 'મારી હકીકત' વિશે ભરત મહેતાએ મનનીય વક્તવ્ય આપીને પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.
    આ પ્રસંગે સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
    This video present by
    om communication
    (Manish Pathak) MO-09825046684.
    E-mail :
    omcomunicat­ion2014@gmail.com
    ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ :
    • ગુજરાતી સારસ્વત પ્રતિભાઓ
    સંસ્કૃતપર્વ વાગ્માધુરી :
    • સંસ્કૃતપર્વ વાગ્માધુરી
    શબ્દજયોતિ :
    • શબ્દજયોતિ | Shabad Jyoti
    સાહિત્ય પંચામૃત :
    • સાહિત્ય પંચામૃત
    પુસ્તક પરિચય
    • પુસ્તક પરિચય | Pustak ...
    ગુજરાતી આત્મકથાનાં 150વર્ષની ઊજવણી :
    • ગુજરાતી આત્મકથાનાં ૧૫૦...
    વિશ્વ દિન :
    • વિશ્વ દિન | World Day...
    કવિસંમેલન :
    • કવિસંમેલન | Kavi Sammelan
    ધીરુ પરીખ | Dhiru Parikh
    • ધીરુ પરીખ | Dhiru Parikh
    પર્યુષણ સાહિત્યપર્વ | Paryushan sahityaparv
    • પર્યુષણ સાહિત્યપર્વ | ...
    શ્લોકગાન | સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2021
    • શ્લોકગાન | સંસ્કૃતપર્વ...
    મનીષ પાઠક'શ્વેત' :
    • મનીષ પાઠક| શ્વેત | Man...

ความคิดเห็น • 30