સુરત સતવારા સમાજની દિકરીના જોરદાર યોગા | જાદવ ઋત્વા જગદિશભાઈ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • શ્રી સતવારા જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજિત "સ્નેહના સથવારે" ૩૦ મો સ્નેહમિલન સમારોહ ૨૦૨૪ માં સુરતમાં રહેતા સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ સ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જગદિશભાઈ મનસુખભાઈ જાદવ ની પુત્રી ઋત્વા ૩ વર્ષ ની હતી ત્યાર થી યોગા કરે છે
    ✍️ હિતેશ જાદવ સતવારા, સુરત

ความคิดเห็น •