સુરત મહાનગર પાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી - સુરત સતવારા સમાજના સ્નેહમિલન સમારોહ માં હાજરી આપી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • શ્રી સતવારા જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજિત " સ્નેહના સથવારે " ૩૦ મો સ્નેહમિલન સમારોહ ૨૦૨૪ માં સુરત મહાનગર પાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી એ સુરતમાં વસતા ૨૫૦૦૦ સતવારા સમાજ ના સ્નેહમિલન સમારોહ માં હાજરી આપી
    મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા જણાવવામાં આવ્યું કે બધા સમાજના ભાઈઓ આયુષ્યમાન કાર્ડ ફરજીયાત કઢાવી લો, વિધવા બહેનો પેન્સન નો લાભ લો, રોડ રસ્તે સિગ્નલનું પાલન કરો, ભાઈઓ-ભાઈઓ માં અબોલા છે તેમના ઘરે સમાજના આગેવાનો જઈ ને ચા પાણી પીય ને બોલતા કરી ને સ્નેહમિલન કર, સ્વચ્છ શહેર રાખો, પરિવાર દીઠ એક વ્રુક્ષ વાવો...
    ✍️ હિતેશ જાદવ સતવારા, સુરત

ความคิดเห็น •