વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન સામાન્ય જનતાને થતી અગવડો દૂર કરાવી: GUJARAT
ฝัง
- เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન સામાન્ય જનતાને થતી અગવડો દૂર કરાવી..
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરત ખાતેની રેલી દરમિયાન જાહેર જનતાને ખૂબ જ અગવડો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ જેમકે તમામ જગ્યાએ બુંબુ લગાવી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી, કોમર્શિયલ દુકાનોના વાહનોના એન્ટ્રી અને એક્ઝિટના પોઇન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા, લગ્ન દરમિયાન લોકોના વરઘોડાઓ બંધ કરાવવામાં આવ્યા, સ્થાનિક દુકાનો પાથરણા વાળા નાના મોટા લારી ગલ્લાવાળા, નાના-મોટા રોજગાર વાળા તમામના ધંધાઓ બંધ કરવામાં આવ્યા જે અંગે દુઃખ વ્યક્ત કરતા અને વિરોધ નોધવતા મેહુલ બોઘરાનું લાઈવ...
Narendra Modi
Election Commission of India
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulb...
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (TH-cam):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps.app.goo.g...
#election
#GujaratElections2022
#surat
#gujarat