💥👌🟢 અધ્યાત્મસાર. પ્રવચન- 12 પ.પૂ.આ.ભ. શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા.તા.31.7.24. દેવલાલી.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • 💥👌🟢 અધ્યાત્મસાર. પ્રવચન- 12 પ.પૂ.આ.ભ. શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા.તા.31.7.24. દેવલાલી.
    🟢 *હે આત્મન્!તું તારો પરમ સાથી બનીશ તો જે અપૂર્વ અને અખંડ સુખ ઉત્પન્ન થશે એની તુલના કરવા જગતની કોઈ મૈત્રી લગીર સમર્થ નથી. ભલો થઈને બીજી જંજાળ ભૂલી તું તારો પરમ મિત્ર બની જા*.
    🟥. *હે સાધક તું થોડા સમય માટે જગતના તમામ પ્રલોભનો વિચારે પાડી શાંત થઈ સ્વભાવમાં ઠરવાનો મહાવરો પાડ.સ્વભાવ તન્મય રહેવાનો મહાવરો પાડ. તારા ચૈતન્ય સ્વભાવનું એવું રૂપાંતરણ થશે કે કરોડો ભવોના તપ કરતાં પણ એ અભ્યાસ વધુ કરગત નીવળશે*.

ความคิดเห็น •