કથાકાર Morari bapu ફરી કેમ વિવવાદમાં આવ્યા જાણો પુરી હકીકત | Jagdish Mehta | Rajkot | Gondal |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ค. 2024
  • #nirbhaynewsgopi #moraribapu #moraribapukatha #gujarat #jagdishmehta #kathakar
    કથાકાર Morari bapu ફરી કેમ વિવવાદમાં આવ્યા જાણો પુરી હકીકત | Jagdish Mehta | Rajkot | Gondal |
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

ความคิดเห็น • 778

  • @MahendraMRaval
    @MahendraMRaval วันที่ผ่านมา +2

    20:28 श्री जगदीशभाइ महेता,
    बहुत सही शब्दों में सच्चाई उजागर किया है आपने. संयमित शब्दों में अपने आपा खोये बिना, तुलनात्मक प्रस्तुति की गई है.
    एक #कथावाचक को अपना स्थान दिखाया गया है.
    ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી.
    અભિનંદન અને શુભેચ્છાઓ.
    🕉️ #शब्दसंवाद गुजरात

  • @RajveersinhGohil851
    @RajveersinhGohil851 15 วันที่ผ่านมา +9

    આવુ ના બોલવું જોઈએ પુનમ વિશે જગદીશ ભાઇ સાચું જ કહે છે
    તમારી વાત સાચી છે જગદીશ ભાઇ

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 23 วันที่ผ่านมา +86

    પહેલા એ જાણવું જરૂરી છે કે કથાકાર અને સંતમા જમીન અને આશમાન જેટલો ફેર છે મોરારિબાપુ કથાકાર કહેવાય સંત ન કહેવાય

    • @jagatsinhzala8878
      @jagatsinhzala8878 23 วันที่ผ่านมา +6

      ❤❤

    • @Bharatbhai-dw5gt
      @Bharatbhai-dw5gt 23 วันที่ผ่านมา +5

      😅😅😅😅😅m😅😅😅.m😅😅😅😅😅😅😅m😅😅😅.😅m😅😅😅😅😅😅m😅😅m😅😅😅😅😅m😅NM
      🎉

    • @nmdamani5373
      @nmdamani5373 22 วันที่ผ่านมา

      yes true

    • @bholaramdudharejiya6213
      @bholaramdudharejiya6213 22 วันที่ผ่านมา +2

      Durgandh aavese

    • @manharvasava4854
      @manharvasava4854 22 วันที่ผ่านมา +4

      100%sachi vat

  • @vkthakkar26
    @vkthakkar26 20 วันที่ผ่านมา +7

    Perfect Mehta Sir,
    Jay shree swaminarayan
    Jay shree Krishna
    Jay shree Ram
    Jay Mataji
    બાપુ ની વિદ્વત્તા ચરમ સીમા એ છે એ વાત બહુ શંકા જનક છે.

  • @rameshbhaikasvala9889
    @rameshbhaikasvala9889 23 วันที่ผ่านมา +31

    તે સાચી જ વાત છે ને માં બાપ ને પાણી નો ગ્લાસ નો ભરી દેતા હોય.

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s 22 วันที่ผ่านมา

      હા સાચી વાત પણ હે મા-બાપો એ પોતાના મા બાપને પાણી આપ્યું હોય છે કે નહીં...😀
      કેમકે દરેક જણ કોઈકને કોઈક વખત તો મા-બાપ બનતા જ હોય છે

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +1

      Sav sachi vat chhe pan je lukhao ne buch Marva vado hoy ene to hapta bharvanu kayo to no j maja aave ne 😂😂😂

  • @rameshravalshihdarshandiu.9088
    @rameshravalshihdarshandiu.9088 4 วันที่ผ่านมา +2

    ભાઈ શ્રી જગદીશભાઈ આપની વાત તદ્દન સાચી છે

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 23 วันที่ผ่านมา +8

    જોકે સ્વામિનારાયણ તરફ થી પણ થયેલ વાણી વિલાસ ખૂબ દુઃખદ હતો

  • @user-wm6ms8bq5e
    @user-wm6ms8bq5e 23 วันที่ผ่านมา +12

    મોરારી બાપુ હોય કે કોઈ પણ સંત હોય તે ઘણું બધું સારુ બોલે છે, તેની ચર્ચા કેમ કરતા નથી..?

  • @narendrachovatiya5318
    @narendrachovatiya5318 23 วันที่ผ่านมา +11

    આવા વિડિયો બનાવીને તમે ખોટો સમય બગાડો છો.દેશની સમસ્યા અંગે બોલવાની જરૂર છે.નાની વાત ને મોટું સ્વરૂપ આપવાનું બંધ કરો.

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +1

      To to aaloko ne wives no made ne bhai 😂😂

  • @user-yg9nj9tt4k
    @user-yg9nj9tt4k 23 วันที่ผ่านมา +24

    અને વાત રય માયાભાઇ આહીર કે બીજા અન્ય કલાકાર બધી વાતો કરે છે.. બધા લુખ્ખીનાઓ છે સમજ્યો..

  • @Haruvegad1572
    @Haruvegad1572 23 วันที่ผ่านมา +18

    રાજુગીરી એ ક્ષત્રિય અને ઠાકોર પર નય કોળી અને ઠાકોર પર ટિપ્પણી કરી હતી..

  • @SYA.578
    @SYA.578 23 วันที่ผ่านมา +25

    મોરારિબાપુ શું કહ્યું તે ખબર નથી પણ તમે જે રીતે કહ્યું છે તે પ્રમાણે મોરારીબાપુ યોગ્ય જ કહ્યું લાગે છે પહેલા એમના વિડિયો બતાવો તો ખબર પડે.

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +1

      Etle to aalukhao chiso pade buch maravvada ne hapta bharvanu ke to kem saru lage 😂😂

  • @manojdhanani9168
    @manojdhanani9168 23 วันที่ผ่านมา +24

    આવા હલકા નિવેદન ન અપાય મોરારી બાપુ એક ની એક કથા લોકો ને કેટલીવાર સંભળાવશે તમે કથા કરવા નુ બધં કરી દો લોકો ને ગેરમાર્ગે દોરવા નુ બધં કરી દો તમે દરેક હનુમાનજી ના મંદિર જાઉ છોને તો લોકો પૂનમ ભરવા ના બહાને ભગવાન ના દશૅન કરવા જાય છે

    • @bholaramdudharejiya6213
      @bholaramdudharejiya6213 22 วันที่ผ่านมา

      Swamina pelya

    • @919428328929
      @919428328929 22 วันที่ผ่านมา

      ભાઈ કેવા નું તાત્પર્ય એ છે કે પેલા જેના પૈસા લીધા હોય ને એને પેલા આપી દેવાય. કોઇના બુચ મારીને ભક્તી નો થાય. દરેક વાત નું માથે ઓઢી નો લેવાનું હોય - હાર હર મહાદેવ 🚩🚩🚩🚩

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s 22 วันที่ผ่านมา

      અલ્યા ભાઈ એક નું એક દાળ ભાત તો રોજ ખાય છે કે પછી જીવનમાં એક જ વખત થાય છે

    • @Udaychauhan13780
      @Udaychauhan13780 19 วันที่ผ่านมา

      ​@@bholaramdudharejiya6213morari na pelya💀🌚 swami nu naam sambdhi ne taari kem etli barva laigi 😂😂😂😂😂 ane amara swami toh videsho ma bhi ketla mandir banavi aaviya aa tara bapu ae shu karyu 😂😂 e toh k??

  • @user-pe4rt8nn7t
    @user-pe4rt8nn7t 23 วันที่ผ่านมา +10

    દૂઘમાંથી પુરા કાઢવાની વાત છે. દુકાન ચલાવવા માટે. શું કામ નસો ખેંચો છો?

    • @gopalmevada7066
      @gopalmevada7066 20 วันที่ผ่านมา

      સાચી વાત છે

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 23 วันที่ผ่านมา +39

    સત્ય જાણવા માટે પાંડુરંગ દાદાને જાણવું જરૂરી છે

    • @GirdharKanani
      @GirdharKanani 23 วันที่ผ่านมา +6

      સો ટકાની વાત કરી ભાઈ,,,,,🙏🙏🙏

    • @bholaramdudharejiya6213
      @bholaramdudharejiya6213 22 วันที่ผ่านมา +2

      Aeno pakd hve

    • @JitubhaBharach
      @JitubhaBharach 20 วันที่ผ่านมา

      ભાઈ નમ્રતા પૂર્વક વીનંતી છે તમને 🙏પુ દાદાજી ની આ કોમેન્ટ દિલીટ કરી નાખો ભાઈ
      કારણકે આપણે કોઈ વિવાદ મા ભાગ લેતા નથી મીડિયા થઈ દૂર રહીએ છીએ 🙏 મને તમારા પર વિશ્વાસ છે કે આ કોમેન્ટ દિલીટ કરી નાખશો તમે 🙏

  • @vajubhaivekaria487
    @vajubhaivekaria487 15 วันที่ผ่านมา +6

    જય શ્રી રામ પૂ.બાપુએ હવે કથા રૂપિ શ્રમ છોડીને આશ્રમ અપનાવવો જોઈએ.

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +1

      Kai nhi aa wives medvava mate sasti publicity mate chhe amuk 2 takka ni youtube channel no hale to aavi channel vada hindu samaj ne target kri ne aava vivad ubha thay evu kaik nakhe to aa bicharao ne wives made biju Kai nhi

    • @preetishah473
      @preetishah473 8 วันที่ผ่านมา +1

      Sadguru Bhagwan Pujya Bapu priy ho...Mara .. Bapu...

    • @user-jj4fh3tu1n
      @user-jj4fh3tu1n 4 วันที่ผ่านมา +1

      બાપુ એ હવે એંસી વરસે કથા મેળાવડા સંમેલનમા જવાનું બંધ કરી શાંતિથી રામ ભજન મા લગીજવું જોઈએ. વિવાદો સળગાવવાનું બંધ કરવું જોઈએ.

  • @sureshbhaivadiya8831
    @sureshbhaivadiya8831 22 วันที่ผ่านมา +52

    બાપુ ને સાઈડ માં રાખો....9 દિવસ ની કથા માંથી તમેતો આ કચરો વિન્યો સારું પણ બોલ્યા હશે તે ની ઉપર ધ્યાન આપો જીવન માં ઉતારો જીવન ધન્ય થશો આ કાદવ માં પથ્થર મારવાની વાત છે. ભાઈ....

    • @abcabc-pq7os
      @abcabc-pq7os 21 วันที่ผ่านมา

      આ લોકો પેટ ભરવા માટે સંતો નેય છોડતા નથી

    • @gopalmevada7066
      @gopalmevada7066 20 วันที่ผ่านมา +2

      સાચી વાત છે

    • @bhattikishorkumar4935
      @bhattikishorkumar4935 19 วันที่ผ่านมา

      ☝️...परम पूज्य डोंगरेज महाराज के बाद कोई कथाकार ही नही रहा साले सब के सब ' कथा-कलाकार ' आया
      तोड मोड कर जोड दीया...जो भीड मोरारीभाई की कथा मे दिखायी देती है वो सब श्रोता नही है !!! अपने वंदनिय मात-पिता की सेवा को छोडकर आये हुए निकम्मे ' मोरारीभाई ' के फ्लावर्स है...ये भीड अंध भक्तो की है...

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +1

      wives medava mate sukam khotta vivad ubha kro 2 takka ni channel mate hindu samaj ma dakha ubha karao chho okat hoyto kaik sara vishay per video banavi ne wives medvo ne channel ma dam no hoy to hali Nikde hindu samaj ma vivad peda karva .

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +2

      Bhai je lukhao ne badha ne buch marva hoy tene tame hapta Bharvani vat kro to aava Lukhao ne no j maja aave ne 😂😂 aaloko ne tame em kayo Ke tame jao badha ne buch mari avo to aa badha tadio padse ne kese ha have bapu barabar chhe 😂😂😂😂😂

  • @pravinbhaimaiyad1413
    @pravinbhaimaiyad1413 22 วันที่ผ่านมา +31

    કાય ખોટું નથી કીધું એકદમ સરળ સાચી વાત કરી છે ..

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 15 วันที่ผ่านมา +2

      તું એનો જ ચેલો લાગે છે

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +1

      Ha pan je lukhao hoy ne ene to aama maja no aave ne aava lukhao ne hapta bharva no hoy aavao ne to buch Maravamaj rasa hoy buch Maravani vat kro to aava lukhao badha tadio padse 😂😂😂

  • @raghhveerraghuveer4509
    @raghhveerraghuveer4509 23 วันที่ผ่านมา +8

    કોમેન્ટ કરનારને બાપુ ની કથામાં બગડવા
    ન જાવુ તને સુધારે ત્યાં જાજે

  • @user-mw4jm7lp3s
    @user-mw4jm7lp3s 22 วันที่ผ่านมา +5

    मोरारी बापू सठिया गए हैं....
    वह हल्की प्रसिद्ध के पीछे पड़ गए हैं

  • @kbsolanki9180
    @kbsolanki9180 17 วันที่ผ่านมา +3

    તમારે વિવાદ કરીને નામ કમાવવૂ લાગે છે, સાહેબ

  • @jagdishpancholi2915
    @jagdishpancholi2915 20 วันที่ผ่านมา +2

    સાચી વાત છે બાપુ ની હપ્તા બાકી લોકો ઘરે ધકા ખાતા હોય દુઃખી થતા હોય તો કોઈ ભગવાન કે માતાજી નથી કહેતા મારે દ્રાર આવો ઘરે થી ભજો તોય તમારી વાત ભગવાન સાંભળી શકે છે કેવલ ભાવ હોવો જોઈએ
    બિનુ પદ ચલઈ સોં બિનુ કાના
    ખોટો ખોટો વિવાદ ના કરશો સનાતન ધર્મ નું રક્ષણ કરો તો સારુ

  • @goswamivaikunthgiri637
    @goswamivaikunthgiri637 23 วันที่ผ่านมา +24

    હમણા સ્વામી નારાયણ સાધુ એ નાના છોકરાવ નો મગજ મા શુ રેડયું એ વાત પણ કરો મહેતા સાહેબ

    • @GirdharKanani
      @GirdharKanani 23 วันที่ผ่านมา +1

      🤣🤣🤣🤣

    • @SadhucharandasGondaliya
      @SadhucharandasGondaliya 23 วันที่ผ่านมา +1

      Right

    • @patelgirish2243
      @patelgirish2243 23 วันที่ผ่านมา +1

      ઝેર ઑકાય છે બીજુ કાંઇ નથી

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s 22 วันที่ผ่านมา +1

      શું રેડી દીધું કાનમાં.....?

    • @Udaychauhan13780
      @Udaychauhan13780 19 วันที่ผ่านมา +2

      Ema taari su bare che and shu redyu che keto jarak???

  • @RamnikRamdeputra
    @RamnikRamdeputra 22 วันที่ผ่านมา +2

    🙏🙏જય હનુમાનજી મહારાજ🙏 જય રામદેવજી મહારાજ🙏 જય શ્રી રામ🙏 જય ખોડિયાર માતાજી🙏 જય કમળાઈ માતાજી🙏 વડિલ ભાઈશ્રી મહેતા સાહેબ. પરમ પૂજ્ય મોરારી બાપુ એ સત્ય હકીકત કહેલી છે. બીજા બધા ધર્મના ભાગરૂપ બની બેઠેલા ધર્મ ગુરુ ઓ, સ્વામી ઓ, સંતો, મહંતો અને પાખંડી સાધુઓ અને 😂😢😮જાતે બની બેઠેલા સ્વામી ઓ કેવા અવળાં કામો કરી શકે છે અને તેના કુકર્મો ની વાત અખબાર માં પણ છપાઈ છે. તેઓ બધા મુંડન😢😢😢કરાવીને બની બેઠેલા લોકો કેટલા સાધુઓ ના પેટે જન્મેલા બાળકો છે????? વિશ્વ વંદનીય સંત શ્રી, પરમ પૂજ્ય મોરારી બાપુ ની ટીકા કરનારા હનુમાનજી મહારાજ ની ટીકા કરી બરાબર ગણાય છે. 😮😮બીજા સંપ્રદાયના બની બેઠેલા ધર્મગુરુંઓ અને સ્વામી ઓની ટીકા કરતાં તમને આવડે છે👉👉 પરંતુ તે બની બેઠેલા લોકો પ્રસાદી નો વેપાર કરીને જે કમાણી કરે છે તેમાથી થોડા રૂપિયા તમને ભાગમાં વહેંચી આપવામાં આવતા હોય તેમ લાગે છે. પ. પૂજ્ય મોરારી બાપુ સાધુને પેટે જન્મેલા અવતારી પુરુષ કહેવાય છે. તેઓ ની ટીકા કરવી એટલે👉👉👉 તેત્રીસ કરોડ દેવ ની ટીકા કરી, એટલા દોષિત ઠરાવવામાં આવશે અને ભગવાન😇🙏👼 આનું યોગ્ય ફળ આપશે. 🙏🙏

  • @maheshjarola7268
    @maheshjarola7268 19 วันที่ผ่านมา +2

    આ બાવા લોકો કો કે રાજકોટ અગ્નિકાન્ડ મુદ્દે બોલે તેમાં સ્વામિનારાયણ ના પણ સરકાર ને બે શબ્દ બોલે

  • @user-yb2mv6ql4s
    @user-yb2mv6ql4s 22 วันที่ผ่านมา +6

    સુફી રાણી સલાહ આપવાનું બંધ કરો તમારા વાણી પર સંયમ રાખો

  • @rambha932
    @rambha932 14 วันที่ผ่านมา +1

    પૂજ્ય શ્રી મોરારી બાપુ એ જે કહયું છે તે સાચી વાત છે મને તો સાચુ લાગે છે કારણ કે
    પુનંમ ના હપતા ભરવા એ ઠીક છે પણ બેંકના હપતા ભરવા સારુ છે પુનંમ ના હપતા ભરવા જાઇએ અને પાછળ થી બેક વાળા ઘરે આવે
    એનુ શુ કરવુ ભગવાન

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 22 วันที่ผ่านมา +15

    હવે આ કઈ મોટો મુદ્દો નથી સાહેબ બાપુ એ ઘણા બઘા સારા કામ કર્યા છે એના વિડિયો બનાવો ને ...

    • @NK-ei2kj
      @NK-ei2kj 20 วันที่ผ่านมา

      Sachi vaat che Vaghela Bapu, emna Ghana badha sara kaam par video banavay em che. (1) Hindu thai ne Momna ne dikri kem gharghavay (2) Ram katha ma Ali Moula git gava par (3) Dwarkadhish nu apman karwa par (4) Swaminarayan sampraday ne halko batava par (5) Ravish kumar jeva anti-India aliment ne patane tya speech apva bolava par, vagere vagere, ghana mudda par sari vaat kari che emne to ena par video banavo j joiye 😉

  • @rajeshdave9957
    @rajeshdave9957 23 วันที่ผ่านมา +5

    કોઇના ઉધાર લીધા હોય કે ઊછીના લીધા હોય તો પરત ભરવા જ પડે,.ધાર્મિક વિધી ભલે અનુસરે.વિરોધ કરનાર અને ટીપ્પણી કરનારને સીધો સવાલ-કોઇએ તમારા પાસેથી ઉછીના પૈસા લીધા હોય અને ન ભરે તો શું તમે જતા કરશો ?

  • @jatinpandya8990
    @jatinpandya8990 22 วันที่ผ่านมา +39

    મોરારીબાપુએ સાચું કહ્યું છે કે પૂનમ ભરવા કરતા બેંકના હપ્તા ભરો! સલામ !

    • @shaileshpatel7802
      @shaileshpatel7802 22 วันที่ผ่านมา +1

      Tu pacho bahu hoshiyar,a khatahakaro bahu ager vadhi gaya che amne have kathao bandh kari kamavvani pedhi bandh karo Dongreji Maharaj shivaya koi kathakar sant nathi

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 15 วันที่ผ่านมา

      ખોટુ કહ્યું છે ના કહેવાય યોગ્ય નથી લાગે છે એ મોરારી ડોહો ભક્તિ જ નથી કરતો

    • @rajeshkapadiya216
      @rajeshkapadiya216 14 วันที่ผ่านมา

      મોરારીબાપુ ખુશ્બુ રિક્ષા ના પાર્ટનર છે તો હપ્તા ભરતાજ હશે ને

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +1

      Ha Ema Kai khotu nthi kidhu sachi vat chhe

  • @nirmalamaru9117
    @nirmalamaru9117 20 วันที่ผ่านมา +2

    Moraribapu JaySeetaRam 🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌻🌹

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 2 วันที่ผ่านมา

    વાહ જગદીશભાઈ સેલયુટ શે ભાઈ શુ તમે જવાબ આપોશો ભાઈ તથા વડીલભાઈ

  • @kishanhariyani1888
    @kishanhariyani1888 21 วันที่ผ่านมา +3

    ઘર ભેગા થાવ ભાઈ. આખી કથામાથી આ જ મળ્યુ ?

  • @mahuvavachhdaveerdada3534
    @mahuvavachhdaveerdada3534 วันที่ผ่านมา

    સમાજને સારી વાતો પણ આપજો
    આપણે હિન્દુ સમાજ જાગૃત થઈને એવું કર્મ કરવામાં ધ્યાન આપવું છે એટલે હો

  • @maheshkumawat7685
    @maheshkumawat7685 23 วันที่ผ่านมา +20

    बापू को समझने की जरुरत है। वो कोई सामान्य महापुरुष नहीं है।

    • @ajaydanidhariya4467
      @ajaydanidhariya4467 22 วันที่ผ่านมา +1

      Jay ho

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s 22 วันที่ผ่านมา +6

      हां बापू तो बहुत ही उच्च महापुरुष है जो राम को भी अली मौला बना दे....😀

    • @NK-ei2kj
      @NK-ei2kj 20 วันที่ผ่านมา

      @@user-mw4jm7lp3s 😆😆

    • @NeetaVarsani-on9ws
      @NeetaVarsani-on9ws 14 วันที่ผ่านมา +1

      Bapudo sav Ali maula che

    • @NK-ei2kj
      @NK-ei2kj 14 วันที่ผ่านมา

      @@NeetaVarsani-on9ws Bapu nathi Molana Murari che

  • @user-py2fy9nd1f
    @user-py2fy9nd1f 23 วันที่ผ่านมา +2

    🌺😀🌺 બધાએ ફેમસ થવું છે રોટલા શેકવાની વાતો😊😊😊😊😊😊

  • @sprajgor4623
    @sprajgor4623 16 ชั่วโมงที่ผ่านมา

    ❤ હર કોઈ ભારતના સંતો માટે એક જ વિનંતી કે વ્યાસપીઠ ની ગાદી છે તે ધર્મરાજાની ગાડી કેવરાય ત્યાંથી કોઈ વગર વિચાર્યા શબ્દ બોલવો જોઈએ નહીં❤

  • @dilipmehta3084
    @dilipmehta3084 วันที่ผ่านมา

    Personal faith and trust in the divine must be Respected by one and all.

  • @deepakpalanpura6356
    @deepakpalanpura6356 19 วันที่ผ่านมา +3

    જગદીશભાઈ. બાપુની પાછળ પડવાનું રહેવા દો એનું કામ જુઓ એનો હેતુ જુઓ એનું હૃદય જુઓ વર્ષોથી કથા કહેનાર ને આ રીતે થોડી ભૂલો થી મુલવવા એ એક મોટી ભૂલ છે રાજા મુંજ પછી સાહિત્યકારોને સૌથી કોઈએ વધારે પોષણ આપ્યું હોય તો એ પૂજ્ય બાપુ છે અફસોસ માણસ જ્યારે હાજર હોય છે ત્યારે નું મૂલ્યાંકન કરનારા ભૂલ કરતા હોય છે બાપુ બાપુ છે એના રામ કાર્યમાં સેતુ બનો અને બાપુ ને ખોતરવા નું મૂકો. મારે બાપુ સાથે કોઈ સંબંધ નથી અને શ્રોતા હું આ વાત મૂકું છું, બાઈ ધ વે હું આપનો પણ મોટો પ્રસંસક છું.

    • @manishsavaliya-ew4om
      @manishsavaliya-ew4om 16 วันที่ผ่านมา

      જગદીશભાઈ 100% rahit

    • @indiafirst.123
      @indiafirst.123 13 วันที่ผ่านมา +1

      Ohh achha 😂😂😂😂😂

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 21 วันที่ผ่านมา +1

    અનેક વાર વિવાદ માં રહેવું આવા તથાકથિત વક્તા ની ટેવ રહી છે.. પછી ભલે ને વગર પૂનમે દ્વારિકા દર્શન કરવા જવું પડે .. જય દ્વારકાધીશ...

  • @anhilulva830
    @anhilulva830 23 วันที่ผ่านมา +3

    આમાં બાપુ એ ખોટું શું કીધું છે ભાઈ

  • @preetishah473
    @preetishah473 8 วันที่ผ่านมา +1

    Mara Bapu.....Sadhuru Bhagwan Pujya Bapu priy ho...🙏🏻🙏🏻

  • @MlVala-it1cg
    @MlVala-it1cg 22 วันที่ผ่านมา +1

    જય શ્રી રામ

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 23 วันที่ผ่านมา +2

    ❤ આવું બધુ સાંભળીને એવું લાગે છે ભાઇ મહાભારત વર્તમાન યુગમાં આવીગયા છીએ ભાઈ બહેનો જય દ્વારકાધીશ રામ રામ

    • @nakumvallabh3596
      @nakumvallabh3596 10 วันที่ผ่านมา

      રામ રામ રામ રામ

  • @harshadshrimali7970
    @harshadshrimali7970 15 วันที่ผ่านมา +1

    જગદીશ ભાઈ ખૂબ જ સાચી અને સારી વાત કરી

  • @ashokbhai5779
    @ashokbhai5779 23 วันที่ผ่านมา +5

    બરાબર બોલે બાપુ

  • @keyurtrivedi7517
    @keyurtrivedi7517 22 วันที่ผ่านมา +3

    અત્યાર સુધીના દરેક કાર્યક્રમ માહિતીને એકત્રિત કરીને થતાં જોયા છે પણ આ કાર્યક્રમમાં આપે પૂર્વે બોલાયેલા નિવેદનોનો યોગ્ય અભ્યાસ થયો હોય તેવું લાગતું નથી.

  • @safikazi-dr9qv
    @safikazi-dr9qv วันที่ผ่านมา

    bohot khubbbbb.

  • @rameshchandrasatani5578
    @rameshchandrasatani5578 23 วันที่ผ่านมา +7

    રૂપાલા ના ગુરુ લાગે છે

  • @anandbhaiprajapati872
    @anandbhaiprajapati872 23 วันที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે 👏👏

  • @hasmukhkalidas3570
    @hasmukhkalidas3570 5 วันที่ผ่านมา +1

    Bapu sachu j kahe chhe
    Poonam karta hafta bhare to poonam karta vadhare punya male

  • @devendrasinhrauljiipossibl2846
    @devendrasinhrauljiipossibl2846 23 วันที่ผ่านมา +6

    ગોપીબેન મહેતા સાહેબ નો ફોન મંગાવી લો

  • @rambha932
    @rambha932 14 วันที่ผ่านมา +1

    અત્યારે કલી કાલ યુગ ચાલી રહ્યો છે
    મનુષ્ય બિચારા શુ કરે હરી કરે સો હોય વિધી ના
    લેખમાં કોઇ મેખ મારી નથી શકયુ આપણુ મુરતીયુ જિયારે આવે તિયારે આપણુ સો ટકા કામ છોડી ને તિયાં દોડી ને જઇએ છીએ કારણકે
    આપણુ ટાઇમ આવી જાય તિયારે ભગવાન ખુદ
    આપણા ને બોલાવી લિએ છે
    હમણાં મોગલ માતાજી એ બે પિતરાઈ ભાઈ પટેલ બંધુ દર્શન કરવા આવ્યા હતા મહેસાણા બાજુ થી આવ્યા હતા દર્શન કરીને પાછા ઘેર જવા નિકળીયા તિયારે એકશીડંટ થયો અને એ બે ભાઇ માંથી એક ભાઇ તિયાં જ મુરતીયુ ને ભેટયા એક ભાઇ ના હાથ પગ ગયા હવે આમાં
    માતાજી બિચારા શુ કરે કારણકે જિયારે મુરતીયુ નુ ટાઇમ આવે તિયારે ભગવાન બોલાવી લિએ
    હાલો ભાઇ તમારુ ટાઇમ આવી ગયુ
    આ બધી મરણ જિવણ પ્રભુ ના હાથ માં છે બાકી
    માંણસ ને માંણસ મારી નથી શકતો જે છે તે શ્રી રાંમ ના હાથ માં છે

  • @prafulparmar1607
    @prafulparmar1607 22 วันที่ผ่านมา +35

    બાપુએ કશું ખોટું નથી કીધું. વાત સમજાવવા ઉદાહરણ આપ્યું છે ફક્ત કે પહેલા કામ પૂરા કરો, હપ્તા પૂરા કરો તો સેવા ને ભક્તિ વધુ સારી થાય. બાળકો ભૂખ્યા હોય, હપ્તા માથે હોય તો પૂનમની સેવા પણ દિલથી ના થાય.
    ગીતામાં પણ કર્મયોગ આગળ આવે.
    ભક્તિયોગ પાછળ. પહેલા ઉધાર ચૂકવાય પછી જાત્રાએ જવાય, આમા વિવાદ જેવું કશું નથી.
    સ્વામિનારાયણ વાળા છે એટલે આ વાત સાથે તેઓએ નીલકંઠવર્ણી વાળી વાત પણ જોડી દીધી. બાપુને સસ્તી પ્રસિદ્ધિની જરૂર નથી, બાપુના નામે આને સબસ્ક્રાઇબર જોઈએ છે.

    • @prafulparmar1607
      @prafulparmar1607 22 วันที่ผ่านมา +1

      સરખુ સમજ્યા વિના આવા વીડિયો ના મુકો આ તમે સારું નથી કરતા આવા સબક્રાઇબ ભેગા કરી ને આ રુપિયા તમને સારા કામ માં નય લાગે આ ખોટી વાત છે સમજયા વગર ના મુકો

    • @Ranjitsinhvaghela07
      @Ranjitsinhvaghela07 22 วันที่ผ่านมา +1

      સાચું

    • @user-mw4jm7lp3s
      @user-mw4jm7lp3s 22 วันที่ผ่านมา +5

      હા ભાઈ આપણે હવે રામની સાથે અલી મોલા અલી મોલા નું પણ રોજ ભજન કરવા જેવું ખરું

    • @jayloving2005
      @jayloving2005 20 วันที่ผ่านมา +2

      Ali mola Su 6??? Chaplusi chhodo bhadwai Morari Ni
      Kem Hindu rivajo par taklif 6
      Tara nakli bapu E ram Mandir pratishtha ma koi E hadkavyo pan nathi....jyare swaminarayan na 5 sadhu E udghatan karyu

    • @NK-ei2kj
      @NK-ei2kj 20 วันที่ผ่านมา

      @@user-mw4jm7lp3s 😆😆

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 21 วันที่ผ่านมา +1

    એકદમ સાચી વાત જગદીશભાઈ..

  • @desaikuldeep7
    @desaikuldeep7 23 วันที่ผ่านมา +3

    Bapu a sachi vaat Kara cha hamasa Satya kaduvu laga

  • @mahendrakothiya4631
    @mahendrakothiya4631 22 วันที่ผ่านมา +4

    Aa Jagdishbhai vadhare dodh dahyaa chhe

  • @joshanakhant6084
    @joshanakhant6084 5 วันที่ผ่านมา

    બાપુ ની.વાત.સાચીછે..સવામીનરાયણ્.સતો.

  • @amrutlalparmar5566
    @amrutlalparmar5566 19 วันที่ผ่านมา +1

    સાચા સન્ત ક્યારેય સમાજ કે વ્યક્તિ ના જીવન વિશે ટીકા ટિપ્પણી કરવાનો હક નથી.

  • @darbarbakuji2117
    @darbarbakuji2117 10 วันที่ผ่านมา

    આદરણીય સાહેબશ્રી, આપના હ્રદયમાં આ દેશ અને પ્રજા માટે ભલા અને કલ્યાણની ભાવના છે. આપને કોટી કોટી વંદન.

  • @gordhankeshur7923
    @gordhankeshur7923 23 วันที่ผ่านมา +4

    Bapu e sachi vaat kari chhe

  • @user-zn1iz1nh4y
    @user-zn1iz1nh4y 23 วันที่ผ่านมา +15

    માયાભાઇ આહિર ની વાણી પણ નિમ્ન સ્તર ની હોયછે

    • @ketanpatel7684
      @ketanpatel7684 21 วันที่ผ่านมา

      SAHI BAT HAI, PERFECT

  • @pankajjoshi2188
    @pankajjoshi2188 14 ชั่วโมงที่ผ่านมา

    સાચી.વાતછે.મહેતાભાઇ.મહાન.બનયા.પછી.નીવાત

  • @ThakurSatishJournalist
    @ThakurSatishJournalist 18 วันที่ผ่านมา +1

    27 से 30 बच्चो की दर्दनाक मौत पर सारे चर्चित महात्मा श्रद्धांजलि तक ना दे सके।।।।।

  • @vkthakkar26
    @vkthakkar26 20 วันที่ผ่านมา +1

    ભગવાન શ્રી રામચંદ્રજી એ પિતા દશરથજી નાં શ્રાદ્ધ ની વિધિ પુષ્કર માં કરી હતી અને દિવંગત દશરથ મહારાજ એ શ્રાદ્ધ નો પિંડ પુષ્કર તળાવ માં થી હાથ બહાર કાઢી ને સ્વીકાર્યો હતો. પુષ્કર યાત્રા સમયે આ વાત ત્યાં પૂજા વિધિ કરાવતા બ્રાહ્મણ કહે જ છે. તુલસીદાસ રચિત રામાયણ માં પણ આ વાત આવે છે. પણ બાપુ તો કર્મ કાંડ ની બહુ વિરોધ કરે છે. શું સનાતન હિન્દુ ધર્મ વિરુદ્ધ ની સમજણ નથી?

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 23 วันที่ผ่านมา +2

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ

  • @himmatbhainagjibhaidesai9774
    @himmatbhainagjibhaidesai9774 22 วันที่ผ่านมา +1

    સાહેબ હું માનું છું કે વ્યાસ પીઠ નાં સ્ટેજની ઉપર દરેક કથાકારો અને કથા નાં યજમાની કરી રહ્યા છે એવા લોકો દિવસ દરમિયાન કથા સાંભળવા માટે જાય છે અને રાત્રે ડાયરાનો પ્રોગ્રામ સાંભળવા માટે જાય છે અને સ્ટેજ પર નોટોના ઢગલા થઈ જાય છે એટલે ડાયરાઓના કલાકારો અને સાહિત્યકારો અને કથાકારો ની મીલી ભગત છે અને લોકોને લૂંટી રહ્યા છે ત્યારે લોકો એ જાગૃત થવાની જરૂર છે

  • @tulsipjaroliya4044
    @tulsipjaroliya4044 3 วันที่ผ่านมา

    તમે ઉન્ધુ સમજો છો એમ બધા ઉન્ધુ સમજવા વાળા આ દેશમાં નથી.
    જય સીતારામ.

  • @ganpatpatel-ck3ft
    @ganpatpatel-ck3ft 20 วันที่ผ่านมา +1

    વાત સિદ્ધાંતની છે માણસમાં સચ્ચાઈ પ્રામાણિકતા નૈતિકતા જેવું રહ્યું નથી પૂનમ ભરવાથી શું થાય?

  • @amitsumra3053
    @amitsumra3053 22 วันที่ผ่านมา +1

    Jay siyaram

  • @hracroama637
    @hracroama637 23 วันที่ผ่านมา +4

    બેન હવે આ ભાઈને વાતે વાતે દરેક વીડિયોમાં લેવાનું બંધ કરો. કાતો બીજા કોઈ શોધો.
    અને બાપુએ જે કીધું એમાં જરાય ખોટું નથી. 💯

    • @user-zt3ns9uh9l
      @user-zt3ns9uh9l 22 วันที่ผ่านมา

      A nobar. Lai. Kaho tu. Bhai. Nani vat moti krMa. Saro. Savad. Lai. Kharab. Kachara ma. Pan. Tu. Bapu. A umare. Barabad. Na kra

  • @hareshsavani8805
    @hareshsavani8805 10 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌👌👌

  • @user-is1bl9qv9p
    @user-is1bl9qv9p 16 นาทีที่ผ่านมา

    Bapunenaman bolvejejbarobarch🙏

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 23 วันที่ผ่านมา +10

    આમા ખોટું શું કીધું બાપુ એ મોરારીબાપુ ની વાત સાચી જ હોય

    • @jayloving2005
      @jayloving2005 20 วันที่ผ่านมา +1

      Ali mola????😂😂 Na peliya

  • @madhusolanki8601
    @madhusolanki8601 22 วันที่ผ่านมา +9

    બસ કરો ભાઇ હવે બાપુ બોલે એ બરોબર જ હોય છે ✋

  • @bhaveshbhanushali1135
    @bhaveshbhanushali1135 14 วันที่ผ่านมา +1

    आ बापू, रावण जेवाछे गयानीछे आसुसोरो ने,दान, आपेछे ❤समाजमा,आवा, बापूओ गंदगी, फेलावे छे,पोतानी, जातनी खबर, न्थी हिन्दू, होयतो जातिवाद,ऊपर, बातो न्हिकरता ❤

  • @mahendrasoni6162
    @mahendrasoni6162 13 วันที่ผ่านมา

    બાપુ ની ઉંમર થઈ તેમને આરામ કરવાની જરૂર છે

  • @user-nl1mh3ke1k
    @user-nl1mh3ke1k 22 วันที่ผ่านมา +1

    શ્રધ્ધા થી છટકબારી લેવાની વૃત્તિ ને આ પત્રકારો સમર્થન આપે છે

  • @poshiyajayraj9447
    @poshiyajayraj9447 22 วันที่ผ่านมา +2

    નાઈટ ક્રિકેટ નું સમજાવો સ્વામી નું

  • @bhimshiambaliya8908
    @bhimshiambaliya8908 22 วันที่ผ่านมา +1

    પુનમ ભરવા કરતા હપ્તા ભરવા જોઇએ તો આસ્થા ઉપર ઘા ન કરો બાપુ આસ્થાને હિસાબે જ આપની કથા માં લોકો આવેછે હવે આસ્થા કરતા આપનું કદ વધારવા માંગો છો ધર્મની આસ્થાના હિસાબે જ આપનું નામ થયું ત્યારબાદ આપ હપ્તા ભરવા નું નિવેદન ખોટું છે આસ્થાના હિસાબે આવી સાઈબી ભોગવો છો

  • @kalpanatrivedi3400
    @kalpanatrivedi3400 19 วันที่ผ่านมา +1

    Jay siya ram.

  • @ranchhodlodhari6445
    @ranchhodlodhari6445 14 วันที่ผ่านมา +1

    Jay.bhgwan

  • @babusolanki853
    @babusolanki853 22 วันที่ผ่านมา +2

    આમને.. દાન આપવાનું બંધ કરો અને મહેનત કરી ને.. વૈભવ કરે તો ખબર પડે કે.. હપ્તા કેમ ભરાય

  • @manojdeshani3601
    @manojdeshani3601 23 วันที่ผ่านมา +1

    જય રામદેવપીર. જય મહાદેવ

  • @rameshmaru2532
    @rameshmaru2532 7 วันที่ผ่านมา

    જય શ્રી સિયારામ બાપુ જય શ્રી રાધે ક્રિષ્ના 🙏🙏

  • @rohitgondaliya7924
    @rohitgondaliya7924 23 วันที่ผ่านมา +9

    Mahetabhai દુખે છે પેટમાં ફૂટે છે માથું 😊

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 11 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤

  • @sandhidamahadev2003
    @sandhidamahadev2003 18 วันที่ผ่านมา +1

    કચરો તો કચરો જ કહેવાય પછી તે કોઈ પણ ફેલાવી ન શકે મહાદેવ

  • @VijayeshMehta
    @VijayeshMehta 23 วันที่ผ่านมา +12

    Dr. હરીભાઈ દેસાઈ પાસેથી શીખી શકાય.

  • @user-nl1mh3ke1k
    @user-nl1mh3ke1k 22 วันที่ผ่านมา +1

    ગમે તેટલી શ્રધ્ધા હોય તો પણ સમાજીક વ્યવસ્થા પહેલાં સાચવવાની હોય

  • @srisahajanand9673
    @srisahajanand9673 13 วันที่ผ่านมา +2

    Morari is a crazy person when he said that he is a descendant of Narsinh Mehta. Completely wrong. I will give $10000 if anyone or himself can prove it.

  • @narendrathakkar2120
    @narendrathakkar2120 15 วันที่ผ่านมา +1

    પુનમ ભરવા ની જરૂરી ના હોય તો પછી બાપુ કથા શાના માટે કરવામાં આવે છે

    • @NeetaVarsani-on9ws
      @NeetaVarsani-on9ws 14 วันที่ผ่านมา

      Bapu Potanu Bank Belence Bharva mate katha kare che ..pote kare e sachu Bija punam Bhare e khotu😡

  • @gohilvajubhai9802
    @gohilvajubhai9802 23 วันที่ผ่านมา +4

    આ જોકસ માયા ભાઇનો જ છે

  • @user-gz9hs1ie8w
    @user-gz9hs1ie8w 19 วันที่ผ่านมา

    😊😊😊😊જલનૅવાલૅ.જલાકરે
    .કીશમત હમારી સાથે છૅ

  • @hunter_kilar_00q
    @hunter_kilar_00q 10 วันที่ผ่านมา +1

    સાસુ કિધુ બાપુ એ બરાબર છે

  • @ayurvedbazar1508
    @ayurvedbazar1508 20 วันที่ผ่านมา

    નવ દી કથા સાંભળવા ને બદલે એટલો સમય રોજી રોટી કમાય તોય હપ્તો ભરાય જય

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 23 วันที่ผ่านมา +3

    Morarine Matra Hindu Dharmanu Ghor Apman karelu chhe,,,

  • @user-ol1bl6jj7c
    @user-ol1bl6jj7c 3 วันที่ผ่านมา +1

    સત્ય કડવુ જ હોય બાપુ અંધશ્રધ્ધા માં થી બહાર કાઢવા ની કોસીસ કરે છે બાપુ નું સાચું છે

    • @user-ng3rg8wv4w
      @user-ng3rg8wv4w 2 วันที่ผ่านมา

      Atle mataji na darshan karava javu te andhsraddha6e...???...morarine have nivaruti lailevijoiye Karan ke 60 the buddhi naathi...smashan ma lagan karaavnaar morari agnanani...ne kadi follow na karo...jagadish maheta saacha 6e...

    • @user-ng3rg8wv4w
      @user-ng3rg8wv4w 2 วันที่ผ่านมา

      Vyashpith par beshwano jene adhikaar nathi Teva gadhedaao vyaspith par besigaya atle Dharm ni haani thai rahi6e...

  • @rameshzen8901
    @rameshzen8901 3 วันที่ผ่านมา

    જગદીશ ભાઈ પણ પત્રકાર ઓછા કથાકાર વધુ લાગે છે

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 23 วันที่ผ่านมา

    ❤ જે નેં જે વો આ ન દ આ વે એ ના વ થી ત રો અકાલ મૃત્યુ જગ વ્યાપે જને મુદ્દાજ ગોતવાના છે ભાઇ બહેનો ખુબ ખુબ આનંદ ઘણું જીયો ભાઈ