સાહેબ બહુ સરસ વાત કરી પરંતુ સાર સબદ જીવ. તિકુટી બધા જુદા છે .એક છે બીજી વાત કરી બાવન સબદ બારો પણ સબદ છે તેમ આપ સાહેબ વીડિયો માં બોલો છો તો તે પણ સબદ જ થયો તો ઈશ્વર (પ્રભુ) કો ને માનવો 🙏🌹🙏
સાહેબ બંદગી સતનામ સાર શબ્દ જીવ ત્રિપુટી સાર શબ્દ મતલબ આત્મા પરમાત્મા જે કહેવું હોય તે . તે શબ્દ એક ધૂન છે એક રસ છે સાર શબ્દ તો ખાલી જાણકારી માટે નામ રાખેલ છે અક્ષરો મળીને શબ્દ બને છે સાર શબ્દની અંદરથી કોઈ અક્ષરો બનતા નથી જેમ સીટી વાગતી હોય સિટીમાંથી કોઈ શબ્દ નીકળતો નથી એક રસ સીટી વાગે છે તે પ્રમાણે સમજવું જીવ મતલબ સુરતા કહો ચાહે આત્મા કહો સુરતા જ્યાં સુધી વિષય વાસનાઓમાં ફસાયેલી છે ત્યાં સુધી તેને જીવ નામ આપવામાં આવેલ છે વિષય વાસનાઓમાંથી જ્યારે ઉપર ઉઠી જાય છે ત્યારે તેને સુરતા અથવા તો આત્મા કહેવામાં આવે છે જો આત્મા કહેવો હોય તો પરમાત્મા શરીર થી બહાર છે જો સુરતા કેવી હોય તો આત્મા શરીરથી બહાર છે ત્રિકુટી નો મતલબ છે જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ તેને ત્રિકુટી સ્થાન કહેવામાં આવે છે સાર શબ્દ 52 અક્ષરોથી બહાર છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સાહેબ બંદગી સતનામ કબીર સાહેબ થી એક પ્રમાણિત વાણી સ્વાસા પાર હે ભેદ હમારા જો ખોજે સો ઉતરે પારા આ વાણી ઉપર વિચાર કરો મિત્ર કબીર સાહેબ શું કહી રહ્યા છે સ્વાસ થી ઉપર ભેદ છે
@@user-hh6us9vo7zતમારો અનુભવ તમારે માટે બરાબર સે માણસોને ભ્રમિત ના કરો સ્વાસા પાર હે ભેદ હમારા હદ બેહદ અનાહદ કે આગે સુરતી શબ્દ મે સમાની એ સાચી વાત કહી છે સાહેબે પણ આના આગળ જવુ હોયતો સ્વાસ થીજ જવાય બીજો કોઈ વિકલ્પ નથી તમામ સાચાં સંતોનો એકજ અનુભવ સે સાહેબે સંધ્યા આરતી માં સ્વાસા નો માર્ગ બતાવ્યો છે જાપમરે અજપામરે અનાહદ ભીમરે તો એનાથી આગળ જવા નુ સે તો આગળ સ્વાસ થી જય સકયસે સાહેબ
@@bbchavda136 સાહેબ બંદગી સતનામ બિલકુલ જઈ શકો છો પરંતુ તેના માટે ભેદી સદગુરુ ની જરૂર પડે તે માત્ર એક શાન કરે છે જે જગ્યા પર શાન કરે છે તે જગ્યાએ સુરતીને ટકાવવાની હોય છે તો આમાં શ્વાસની ક્યાં જરૂરત છે
@@bbchavda136 હું માણસોને ભ્રમિત નથી કરતો. જો તમને એવું લાગતું હોય કે હું માણસોને ભ્રમિત કરું છું તો તમારા ગુરુએ તમને જે કાંઈ બતાવ્યું હોય એ જગા પર લાગી રહો
સાહેબ બંદગી સતનામ જાપ કોઈ જાતના જપવા મા આવતા નથી જાપ જે છે તે મંત્રોથી જ થાય છે મંત્ર તંત્ર સબ જૂઠ હૈ ઇનમેં ના ઉલ્જે કોઈ સાર સબદ જાને બીના કાગા હંસ ના હોઈ ગુરુદેવ એક જગ્યાએ શાન કરે છે તે જગ્યાએ ધ્યાન ધરવાનુ હોય છે
પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય મિત્ર મુક્તિ ન થાય મુક્તિ તો સાચા સદગુરુ મળે અને શાન બતાવે તે શાન ની અંદર પોતાની સુરતી લાગે ત્યાં પછી એક સાર શબ્દ પ્રગટ થાય તે સાર શબ્દને જ્યારે સુરતી પકડે છે અને તે સાર શબ્દને પકડીને આગળ વધતી વધતી જ્યારે સાર શબ્દમાં સમાઈ જાય છે તેને પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે
આ ઓડિયો ક્લિપ ની અંદર બે જગ્યાએ મેં ભૂલ મૂકેલી છે તમે બધા એક મહિનાથી સત્સંગને સાંભળો છો કોઈ ભૂલ કેમ નથી પકડી શકતા. તો મિત્રો કોઈ પણ નો સત્સંગ સાંભળો પરંતુ ધ્યાનપૂર્વક સાંભળો વારંવાર સાંભળો તમારી જુગથી ચાલાકી ચતુરાઈ અને વિવેક ને જગાડો કે કોણ સાચું કહી રહ્યા છે કોણ ખોટું કહે રહ્યા છે સત્સંગ સાંભળીને વિચાર કરો કોઈના દોરવા દોરવાઈ ન જાવ તમારે વિવેક શક્તિને જાગૃત કરો પરમાત્માએ તમને બુદ્ધિ આપી છે નહીં તો કોઈ પણ 52 અક્ષરની ઝાળ માં ફસાવી દેશે
સાહેબ બંદગી સતનામ એક મહિનાથી કોમેન્ટ મેં કરેલી છે અને મારી કોમેન્ટમાં મેં બતાવ્યું છે કે આ ઓડિયો ક્લિપમાં બે જગ્યાએ મેં ભૂલ મૂકેલી છે તે મારી ભૂલ ને પકડો પરંતુ અત્યાર સુધી કોઈએ ભૂલ પકડી નહીં. કઈ જગ્યાએ ભૂલ મૂકેલી છે તેનો જવાબ હું જ આપું છું પહેલી ભૂલ પરમાત્માનો ચોથો પુત્ર મતલબ આત્માનો ચોથો ગુણ કાલ નિરંજન જ્યોતિ બતાવેલ છે વાસ્તવમાં તે પાંચમો ગુણ છે પાંચમો પુત્ર છે આ છે પહેલી ભૂલ બીજી ભૂલ છે આવીગત રચના રચીપિંડ માહી તો આવીગત રચના પિંડ માહી નથી આ છે બીજી ભૂલ નો જવાબ આવી ગત રચના રચીઅંડ માહિ આ છે સાચી હકીકત તો મિત્રો કોઈ પણ નો સત્સંગ સાંભળો અને પોતાનો વિવેક જગાડો કોઈ પણ નો સત્સંગ આડેધડ ન સાંભળશો. નહીંતર લાલજી ગુરુના ફંદામાં ફસાઈને રહી જશો 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
સાહેબ બંદગી સતનામ તો પછી સાચું જ્ઞાન તમે આપો ને સાહેબ એક તમારી ઓડિયો બનાવીને મારા અનુભવ ચેનલ વાળા ચંદુભાઈને આપો એટલે youtube પર મુકશે તો બધા સાંભળે કે તમારી પાસે કેટલું સાચું જ્ઞાન છે
જય ગિરનારી 🙏
અલખનીરંજન
રામ રામ
સરસ.વાણી.છે.કબીર.સાહેબ.ની.જય.ગૂરુ.....દેવ
Sheba badngi Sheba
Jay ho Guru maharaj 🙏🙏🙏
🙏🙏जय गुरुदेव भगवान 🙏🙏
જય સનાતન જય
Jaygudav.a.satsag.tame.bolya.pantame.sar.sabad.sudhi.poch.vame.halya.kyadhdhi.tame.mul.sabadnuhadnkaroso.tbhajnkarvukavikirite.mateavusatsag.nI.vatukari..bhagtu.nebharmitnakaro.bhai
જય ગુરુ વાસુદેવ મહારાજ
વક્તા જ્ઞાની પુરુષ નું શુભ નામ જણાવવા વિનંતી
Jay gurudev Satnam saheb bandagi
જેભગવાન
Very nice guruji 🙏🌹
સાહેબ બંદગી સતનામ
👏🌷👃🌹
Saheb bandagi
साहेब बंदगी ❤💞💞👏🏻🧘🏻♂️🙏👌🏽👌🏽👍☝🏾सच्चाई है सर आप की बात में दम है सर बहुत ही सुंदर बात कही गई हैं
તમારી સનલ માં એકેય વિડિયો નથી
સાહેબ બહુ સરસ વાત કરી પરંતુ સાર સબદ જીવ. તિકુટી બધા જુદા છે .એક છે
બીજી વાત કરી
બાવન સબદ બારો
પણ સબદ છે તેમ આપ સાહેબ વીડિયો માં બોલો છો તો તે પણ સબદ જ થયો તો ઈશ્વર (પ્રભુ) કો ને માનવો 🙏🌹🙏
સાહેબ બંદગી સતનામ
સાર શબ્દ જીવ ત્રિપુટી
સાર શબ્દ મતલબ આત્મા પરમાત્મા જે કહેવું હોય તે . તે શબ્દ એક ધૂન છે એક રસ છે સાર શબ્દ તો ખાલી જાણકારી માટે નામ રાખેલ છે અક્ષરો મળીને શબ્દ બને છે સાર શબ્દની અંદરથી કોઈ અક્ષરો બનતા નથી જેમ સીટી વાગતી હોય સિટીમાંથી કોઈ શબ્દ નીકળતો નથી એક રસ સીટી વાગે છે તે પ્રમાણે સમજવું જીવ મતલબ સુરતા કહો ચાહે આત્મા કહો સુરતા જ્યાં સુધી વિષય વાસનાઓમાં ફસાયેલી છે ત્યાં સુધી તેને જીવ નામ આપવામાં આવેલ છે વિષય વાસનાઓમાંથી જ્યારે ઉપર ઉઠી જાય છે ત્યારે તેને સુરતા અથવા તો આત્મા કહેવામાં આવે છે જો આત્મા કહેવો હોય તો પરમાત્મા શરીર થી બહાર છે જો સુરતા કેવી હોય તો આત્મા શરીરથી બહાર છે ત્રિકુટી નો મતલબ છે જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ તેને ત્રિકુટી સ્થાન કહેવામાં આવે છે સાર શબ્દ 52 અક્ષરોથી બહાર છે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય ઠાકર જય અલખધણી જય ગુરુદેવ
જય ઠાકર
Bhai atalbadha gani hovto apajbatavdon sar sabad vatokarvani muko bhjan karo
Jay ho
Du not ed satasang Jay gurudev bapa pranaam aapko
એ જ્ઞાની સંત સાહેબ નો નંબર જાણવા શો
જય ગુરુદેવ ભગવાન 🙏 જય સંત સાહેબ
સાહેબ બંદગી
એ ભાઇ એક કરોડ જન્મ સુધી વર્ણન કરો તોય
પાર નહીં આવે મારા વાલા થાય એટલું ભજન
ગુરૂ કુરુપાથી કરી લીયો, કેવલ ગુરૂ કુરુપા,,
બિલકુલ રાઈટ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બાપા સીતારામ
સાહેબ ત્રિવેણી કોને કહેવાય
ત્રિવેણી ઉપર પ્રકાશ પાડવા વિનંતી
ઈંગલા પીગલા સુક્ષ્મણા
હરી ૐ
Jay guru maharaj 🙏
नमन
જય શ્રી કૃષ્ણ શરણ નંમ
Jay satanam 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સ્વાસા ની ના નથી પાડી સાહેબે મંનન ચિંતન કરવા ની જરૂર છે તમારે
સાહેબ બંદગી સતનામ
કબીર સાહેબ થી એક પ્રમાણિત વાણી
સ્વાસા પાર હે ભેદ હમારા
જો ખોજે સો ઉતરે પારા
આ વાણી ઉપર વિચાર કરો મિત્ર કબીર સાહેબ શું કહી રહ્યા છે સ્વાસ થી ઉપર ભેદ છે
@@user-hh6us9vo7zતમારો અનુભવ તમારે માટે બરાબર સે માણસોને ભ્રમિત ના કરો સ્વાસા પાર હે ભેદ હમારા હદ બેહદ અનાહદ કે આગે સુરતી શબ્દ મે સમાની એ સાચી વાત કહી છે સાહેબે પણ આના આગળ જવુ હોયતો સ્વાસ થીજ જવાય બીજો કોઈ વિકલ્પ નથી તમામ સાચાં સંતોનો એકજ અનુભવ સે સાહેબે સંધ્યા આરતી માં સ્વાસા નો માર્ગ બતાવ્યો છે જાપમરે અજપામરે અનાહદ ભીમરે તો એનાથી આગળ જવા નુ સે તો આગળ સ્વાસ થી જય સકયસે સાહેબ
@@bbchavda136
સાહેબ બંદગી સતનામ
બિલકુલ જઈ શકો છો પરંતુ તેના માટે ભેદી સદગુરુ ની જરૂર પડે તે માત્ર એક શાન કરે છે જે જગ્યા પર શાન કરે છે તે જગ્યાએ સુરતીને ટકાવવાની હોય છે તો આમાં શ્વાસની ક્યાં જરૂરત છે
@@bbchavda136
હું માણસોને ભ્રમિત નથી કરતો. જો તમને એવું લાગતું હોય કે હું માણસોને ભ્રમિત કરું છું તો તમારા ગુરુએ તમને જે કાંઈ બતાવ્યું હોય એ જગા પર લાગી રહો
Jaap konsa jepva joiy bhgvan👏 oham soham na
સાહેબ બંદગી સતનામ
જાપ કોઈ જાતના જપવા મા આવતા નથી
જાપ જે છે તે મંત્રોથી જ થાય છે
મંત્ર તંત્ર સબ જૂઠ હૈ ઇનમેં ના ઉલ્જે કોઈ
સાર સબદ જાને બીના કાગા હંસ ના હોઈ
ગુરુદેવ એક જગ્યાએ શાન કરે છે તે જગ્યાએ ધ્યાન ધરવાનુ હોય છે
Mare tamne prssn pusavo chhe tomare kevirete pusvo.
કોમેન્ટ કરો
વિસ્તાર પુર્વક બતાવૈને
J
આ ચેનલ પણ એક વાર જરુર જુવો અને કબીર સાહેબ ના જોરદાર સતસંગ સામ્ભળો વક્તા એક જ્ઞાનીપુરૂષ
👍👍👍👍👍👍👍👍👍👍
કોઇ મુક્તિ નહિ આપે ભાઈ
પોતાના પૂણ્ય વિના પાર નો જવાય
પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ થાય મિત્ર મુક્તિ ન થાય મુક્તિ તો સાચા સદગુરુ મળે અને શાન બતાવે તે શાન ની અંદર પોતાની સુરતી લાગે ત્યાં પછી એક સાર શબ્દ પ્રગટ થાય તે સાર શબ્દને જ્યારે સુરતી પકડે છે અને તે સાર શબ્દને પકડીને આગળ વધતી વધતી જ્યારે સાર શબ્દમાં સમાઈ જાય છે તેને પૂર્ણ મુક્તિ કહેવામાં આવે છે
જીતેન્દ્ર સિંહ, આ જે vdo છે ને તે પાપ પુણ્ય ને નષ્ટ કરનારો છે, એ જો સમજાય ને તો મુક્તિ જ છે
આ ઓડિયો ક્લિપ ની અંદર બે જગ્યાએ મેં ભૂલ મૂકેલી છે તમે બધા એક મહિનાથી સત્સંગને સાંભળો છો કોઈ ભૂલ કેમ નથી પકડી શકતા. તો મિત્રો કોઈ પણ નો સત્સંગ સાંભળો પરંતુ ધ્યાનપૂર્વક સાંભળો વારંવાર સાંભળો તમારી જુગથી ચાલાકી ચતુરાઈ અને વિવેક ને જગાડો કે કોણ સાચું કહી રહ્યા છે કોણ ખોટું કહે રહ્યા છે સત્સંગ સાંભળીને વિચાર કરો કોઈના દોરવા દોરવાઈ ન જાવ તમારે વિવેક શક્તિને જાગૃત કરો પરમાત્માએ તમને બુદ્ધિ આપી છે નહીં તો કોઈ પણ 52 અક્ષરની ઝાળ માં ફસાવી દેશે
સાહેબ બંદગી સતનામ
એક મહિનાથી કોમેન્ટ મેં કરેલી છે અને મારી કોમેન્ટમાં મેં બતાવ્યું છે કે આ ઓડિયો ક્લિપમાં બે જગ્યાએ મેં ભૂલ મૂકેલી છે તે મારી ભૂલ ને પકડો પરંતુ અત્યાર સુધી કોઈએ ભૂલ પકડી નહીં. કઈ જગ્યાએ ભૂલ મૂકેલી છે તેનો જવાબ હું જ આપું છું પહેલી ભૂલ પરમાત્માનો ચોથો પુત્ર મતલબ આત્માનો ચોથો ગુણ કાલ નિરંજન જ્યોતિ બતાવેલ છે વાસ્તવમાં તે પાંચમો ગુણ છે પાંચમો પુત્ર છે આ છે પહેલી ભૂલ બીજી ભૂલ છે આવીગત રચના રચીપિંડ માહી તો આવીગત રચના પિંડ માહી નથી આ છે બીજી ભૂલ નો જવાબ આવી ગત રચના રચીઅંડ માહિ આ છે સાચી હકીકત તો મિત્રો કોઈ પણ નો સત્સંગ સાંભળો અને પોતાનો વિવેક જગાડો કોઈ પણ નો સત્સંગ આડેધડ ન સાંભળશો. નહીંતર લાલજી ગુરુના ફંદામાં ફસાઈને રહી જશો
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Jay Ho sat sang ne gnnani purush no photo to audio MA muko
ના એવી ઈચ્છા નથી એમની
@@maroanubhav7191 મને સતસંગ બોવ ગમે સે બંન્ને મહાપુરુષો ને કોટી કોટી વંદન
તુંજ ખોટું ગયા કર
સાહેબ બંદગી સતનામ
તો પછી સાચું જ્ઞાન તમે આપો ને સાહેબ
એક તમારી ઓડિયો બનાવીને મારા અનુભવ ચેનલ વાળા ચંદુભાઈને આપો એટલે youtube પર મુકશે તો બધા સાંભળે કે તમારી પાસે કેટલું સાચું જ્ઞાન છે
Jay gurudev Satnam saheb bandagi
જય રામાપીર
જેભગવાન
સાહેબ બંદગી સાહેબ 🙏
જય ગુરુદેવ