🚩डाभी वंश का परिचय||⚔️वेद,गोत्र,कुलदेवी संपूर्ण जानकारी|👑 history of dabhi vansh|⚔️🙏
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- 🙏👑नमस्ते स्वागत हे आप सभी लोगो का मेरे आजके इस नए वीडियो में तो आजके इस विडियो में आपको डाभी वंश की जानकारी देने वाला हूं ||🚩🔰
thankyou 🙏
____________________________________________
#hindu#history#1k#kshatriya#rajputana#rajput
#dabhi#king#subscribe#like#dabhivansh#dabhirajput#kutch#gujarat#rajasthan#dangarwa#bhildi
#kingdom#kushayavati#khedgadh#mahula#darbar
___________________________________
FOR BUSINESS INQUIRY 👇
INSTAGRAM: ...
FACEBOOK:
www.facebook.c...
EMAIL ID📩:
jadejamitrajadejamitraj@gmail.com
____________________________________________
Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing
જય માતાજી
ક્ષત્રિય ડાભી રાજવંશ નો ઇતિહાસ
સૂર્યવંશના વંશ ઘરમાં પ્રથમ પુરુષ તરીકે પરમબ્રહ્મ શ્રી હરિ નારાયણ થી આરંભ થાય છે.જેમાં પરમ તત્વ,અવિનાશી,અકાલ,અમૃત,સર્વશક્તિમાન,પરમેશ્વર શ્રી હરિ,નારાયણ ના હર્દય જેમાં જીવ નું સ્થાન છે.ત્યાંથી એક તેજ નીકળે છે જેને ઉપનિષદમાં પ્રાણ કહેવામાં આવ્યું છે.જેનું વિઘટન થાય છે જેમાં થી શક્તિનું સંચરણ થઇ ઉર્જા નું સંક્રમણ થતું રહે છે જેને વિવસ્વાન અથવા સૂર્ય નારાયણ કહેવામાં આવ્યા છે.જેમને સંપૂર્ણં ક્ષાત્ર-તેજ ના પ્રથમ જનક કહેવાય છે.આ માંથી ઘણા સમય પછી જમીન અને અન્ય ગૃહ અલગ અલગ થઇ અનેક વર્ષો પછી ઠંડા થાય તો એમાં પણ જળ-વાયુ નું સંચાર થયું ચંદ્રદેવ થોડા સમય પછી શીતળ પામ્યાં એમના પહેલા ફક્ત સૂર્ય નારાયણ ના નામ થી જ સૂર્ય વંશ કહેવાતો હતો. જેમાં આ સૂર્યવંશ ઘરમાં ૬૯મી પેઢીએ મર્યાદા પુરષોતમ શ્રી રામ અવતર્યા અને જેમના બે પુત્રો હતા.લવજી અને કુશજી જેમાં કુશજી એ કુશ્યાવતી નગર વસાવી.આ જ વંશ-ઘરમાં ૧૭૪મી પેઢીએ કુશ-બીજા થયા.જેમના વંશ અને વંશજો કુશવાહ તરીકે ઓળખાય તેમના પુત્ર ડાભસેન અથવા ડાભસેલમ પરથી આ વંશ ડાભી/ડાબી તરીકે ઓળખાયો.જેમની ૧૯૦મી પેઢી એ ગર્ભદેવ ડાભી થયા જેમને જોધપુર પાસ મેવાડ ના રાણા ધ્વરા જાગીર મળેલી હતી.એમના વંશજ તથા પાપૌત્ર મહેરાજસિંહજી ડાભી થયા જેમને રાજસ્થાન માં લૂણી નદીના કિનારે મહુબા રાજ્ય નામે ડાભી રાજવંશ ની સ્વતંત્ર રાજસત્તા સ્થાપી હતી.આ વંશ-ઘરમાં ૨૦4મી પેઢી એ માલદેવજી થયા જેમના ત્રણ પુત્રો જેમાંથી
કુંવર ચીકાજી જેઓ ભીલડીગઢ રાજસ્થાન પ્રસ્થાન કરી ગયા જેમના વંશજ રાજસ્થાન માં વસે છે.
બીજા કુંવર સંગ્રામસિંહજી જેઓ ઇડર પ્રસ્થાન કરી ગયા જેમના વંશજ રૂદરડી અને કુશ્કી માં વસે છે.
ત્રીજા કુંવર રાવતસિંહજી ભીલડીગઢ(ઇડર) પર રાજ કરતા હતા.ત્યારે ભીલડીગઢના કુંવર વેજલસિંહજી ડાભી ને તેમના પરમ મિત્ર એવા ગુજરાતના રાજવી પુંજાજી ચાવડા એ પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે આમંત્રણ આપતા વેજલસિંહજી ડાભી પોતાના સૈન્ય સાથે ગુજરાત આવી ચાવડા રાજવંશ સાથે મળી માણસાગઢ,વરસોડાગઢ,ડાંગરવાગઢ જે તાત્કાલીની વિહોલ-ક્ષત્રિય રાજવીઓના હસ્તકમાં હતા તે યુદ્ધમાં વિજય થઇ જીતી લીધેલ અને પુંજાજી ચાવડા અને વેજલસિંહજી ડાભી વચ્ચે આગાઉ થયેલી સંધિ મુજબ એક ગઢ ડાભી રાજપૂતો ને આપવાનો હોય તેથી ડાંગરવાગઢ ચૌદ ગામની ગાદી સાથે વેજલસિંહજી ડાભી ને સોંપેલ આમ વેજલસિંહજી ડાભી એ ડાંગરવામાં સ્વત્રંત ડાભી રાજવંશની ની સ્થાપના કરી આમ ડાંગરવા ગઢ ના શાસક બન્યા આમ વેજલસિંહજી ડાભી જેઓ ડાભી રાજવંશના આદ્યપુરુષ તરીકે ગુજરાતમાં જાણીતા છે.જેમના વંશજ આજે પણ ડાંગરવા,ખોરજ,ઘુમાસણ,ઝુલાસણ,પલિયાડ,નારોલા,વડુ,સુરજ,ભોયણ,ચાલસન,રાજપુર,ચાંદરડું,રંગપરડી,ચડાસણા આ ચૌદ ગામનો ગરાસ તેમજે જેતે સમય એ પેથાપુર,માણેકપુર,ઉનાવા,પિંડરડાંમાં ભાણેજની રક્ષા કાજે ગયેલા ડાભી રાજપૂતો આજે પણ ઉપરોક્ત ગામોમાં વસે છે.
જેઓનો સંક્ષિપ્ત ઇતિહાસ અહીં આલેખવામાં આવ્યો છે.
સૌજન્ય :- મહારાજા વેજલસિંહજી ડાભી ટ્રસ્ટ
ગરાસિયા રાજપૂત સમાજ ડાંગરવા
Aapno khub khub aabhar dabhi vansh ni mahiti aapva badal🙏🚩
To Dabhi Thakor Sema Ave
❤❤❤❤
Jay mataji🙏
Jay ma bhavani
🙏🙏👌👌