મગફળી પીળી પડે છે? જાણો કારણો અને તેના ઉપાયો/ લોહતત્વ અને સલ્ફર ની ઊણપ/હિરાકસી/groundnut chlorosis/🌴
ฝัง
- เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
- follow on instagram @agrilearner2022
મગફળી પીળી પડવાના કારણો અને ઉપાયો.
લોફતત્વ અને સલ્ફર ની ઉણપ : આપણા સૌરાષ્ટ્ર માં જમીન માં લોહતત્વ તથા સલ્ફર ની ઉણપ જોવા મળે છે તેથી યોગ્ય સમયે પાક માં ખામી જણાય તો તરત જ ઉપર થી આપી દેવું જોઈએ કારણે કે ઉપરથી જે પણ કંઈ આપડે આપીએ તે તરત જ છોડ લઈ શકે છે. નીચેની પ્રોડક્ટ નો ઉપયોગ પંપ દીઠ 100 ગ્રામ કરી સકો. 15 દિવસ ના અંતરાલ એ.
Faromag : 4.5 % megnesium
12.5 % iron
12 % sulphur
Ferosulf : 19 % iron
12 % sulphur
Citric acid
આ સિવાય પાયામાં DAP ખાતર ની જગ્યાએ SSP ખાતર નો ઉપયોગ કરી સકો. કારણ કે આ ખાતર માં ફોસ્ફરસ સિવાય સલ્ફર 12 % અને કેલ્શિયમ 21 % હોય છે તે વધારા નો ફાયદો કરાવે છે કારણ કે કોઈ પણ તેલીબિયાં વર્ગ ના પાક માં તેલ બનવાની પ્રક્રિયા માં સલ્ફર નું મહત્વ ખુબજ હોય છે તેથી પાયામાં જ ssp ખાતર આપવું.
માઇક્રોનુટ્રીયન્ટ્સ : બોરોન ની ખામી પણ હોય શકે.
Aqua speed નો સ્પ્રે લેવો. 50 ગ્રામ પ્રતિ પંપ
Aqua speed માં નીચે માં તમામ તત્વો જોવા મળે છે
Nitrogen 25 %
ફોસ્ફરસ ૨૫ %
પોટાશ ૨૫%
મેજનીસ 300 ppm
ફેરસ 500 ppm
ઝીંક 700 ppm
બોરોન 700 ppm
મોલીબ્દેનમ 50 ppm
કોપર 250 ppm
એમિનો એસિડ 4000 ppm
ફુલવિક એસિડ 2000 ppm
નાઇટ્રોજન ની ઉણપ
પાણી ભરાવો
ખારાશ