🏙️હાઈ-રાઇઝ ટાવરમાં ગોચરી માટે પધારતા શ્રમણી ભગવંતોની સુરક્ષાર્થે Staircaseના એરિયામાં ખાસ આટલું કરીએ
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- 🏙️હાઈ-રાઇઝ ટાવરમાં દાદરા(Staircase)ના એરિયામાં ગોચરી માટે પધારતા શ્રમણી ભગવંતોની સુરક્ષાનું શું ⁉️😳
🤔 દર વર્ષે અંદાજે 400-500 નવી દીક્ષા થાય છે પણ શું 500 ઘરમાં સાચા શ્રાવિકાનાં જયણા પૂર્વકનાં રસોડાનું નિર્માણ થાય છે ⁉️
🎧 ફક્ત 3.38 મિનિટનો વિડીયો ઘણી મહત્વની વાત સમજાવે એવો🎧
✒️ખાસ નોંધ : દાદરા અને પેસેજ વચ્ચેનાં દરવાજામાં એક નેટની વિન્ડો બનાવીએ...
👉 જેથી અંદરનો અવાજ બહાર સુઘી આવે, આપણા ઘર અને ઘટમાં ધર્મલાભનો જયનાદ થાય
સાધુ-જીવનનાં સહાયકતાનો ખુબ સુંદર મળ્યો છે, *દરેક જૈન સંઘનાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલવા જેવો 📲
#jainchannel #jainism #jainismofficial #jainsaint #jainculture #jain #jainmedia #jaintemple #jaindharm #sadguru #guru
Vande sasanam
Truly said
Jain sravak a towers ma ghar nahi leva na
❤❤❤
Very necessary
Program link