કિર્તીદાન ગઢવી એ શું કીધું સાંભળો | Kirtidan Gadhvi | Jadav Gadhvi
ฝัง
- เผยแพร่เมื่อ 15 ก.พ. 2024
- કિર્તીદાન ગઢવી એ શું કીધું સાંભળો | Kirtidan Gadhvi | Jadav Gadhvi
Title : કિર્તીદાન ગઢવી એ શું કીધું સાંભળો
Artist : Kirtidan Gadhvi
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#kamo
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
જય શ્રી કૃષ્ણ, જય માં સોનલ આઈ
અવતાર અંબા બહુચરિ, કે ખોડલી તું ખૂબડી,
કે મોણીઆની માત નાગલ, વાન ભીને વરવડી.
ત્રિશૂલ હાથાં આડ્ય, ભાલે રંગ ગૂઢે લોબડી,
સોનબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.
આજ રોજ સોશિયલ મીડિયા માધ્યમ થી ખબર પડી કે કોઇ ગીગા ભમ્મર જે જાહેર મંચ પર થી અમારી જગદંબા ભગવતી માં સોનલ આઈ વિશે બેફામ મૂર્ખામી ભર્યું નિવેદન આપી સમગ્ર ચારણ સમાજ ની લાગણી અને ૧૮ એ વરણ ની લાગણી દુભાવી છે.
અને એનાંથી પણ વધારે દુઃખ ની વાત તો એ છે કે જાહેર મંચ પર બેઠેલા કે ત્યાં હાજર રહેલા કોઈ પણ વ્યક્તિએ આ મૂર્ખ વ્યક્તિ નો કે તેના મૂર્ખામી ભર્યા નિવેદનનો વિરોધ ના કર્યો. જેમ દ્રોપદીનાં ચીરહરણ માં જ્ઞાનીઓનું મૌન એ
વિનાશ નોતર્યો એવું જ કંઈ આજે બન્યું.
स्वायत्तमेकान्तगुणं विधात्रा विनिर्मितं छादनमज्ञताया:।
विशेषत: सर्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम्।|
અર્થાત્ (મનુષ્યને) પોતાને જ અધીન એવા માત્ર ગુણયુક્ત મૌનને વિધાતાએ અજ્ઞાનતાનું ઢાંકણ બનાવ્યું છે. અને ખાસ કરીને સર્વજ્ઞ વિદ્વાનોના સમાજમાં (મંડળમાં, સભામાં) આ મૌન, મુર્ખાઓનું આભુષણ બને છે.”
ઉચ્ચકોટીનો જીવ પણ જ્યારે બુદ્ધિભ્રષ્ટ થાય છે ત્યારે તેનું મહાપતન થાય છે. એક સામાન્ય માણસનાં ભ્રષ્ટ આચાર-વિચારોથી કદાચ તેને કે તેનાં સ્વજનોને ફરક પડતો હશે, પરંતુ એક લેખક કે નેતા કે સમાજમાં મહત્તા ધરાવતા કોઇપણનાં આચાર- વિચારોની અસર સમગ્ર સમાજ પર થાય છે. આથીજ આપણે સમાજ નાં મંચ પર કેવી વ્યકિત ને નિમંત્રિત કરીએ છીએ એ ફક્ત પોતાના સમાજ પર નહી પરંતુ સમગ્ર માનવ જીવન પર અસર કરે છે આથી સમાજ પાસેથી ઊચ્ચ આચાર-વિચારનો આગ્રહ દાખવતા, દરેક સમાજ સાથે એકતા અને આત્મીયતા જાળવતાં લોકોને મંચ પર નિમંત્રિત કરવાં જોઇએ. આવાં સમાજ વચ્ચે નાતી જાતિવાદ ફેલાવનારાઓ નો સમાજે બહિષ્કાર કરવો જોઇએ.
તેમજ ગીગા ભમ્મર ની બેફામ મૂર્ખામી ભર્યા નિવેદન ની મજોકઠા આહીર સમાજ કડક શબ્દોમાં નિંદા કરે છે, અને અમે સમગ્ર ગઢવી સમાજ સાથે છીએ.
રહે એ ભ્રમ માં કે એ છે મહાજ્ઞાની
સ્ટેજ પર ચડી ભાઇ કરી તે શું મુર્ખામી?
તેમજ અમારે ચારણ ગઢવી સમાજ ને તેમજ સમાજનાં આગેવાનો ને એટલુંજ કહેવું રહ્યું કે જે પણ ઘટના બની છે એનું અમને પણ એટલુંજ દુઃખ છે, આપણો ચારણ અને આહીર સમાજ આદિ અનાદી કાળથી મામા ભાણેજનાં પવિત્ર સંબંધથી જોડાયેલો છે, અને રહેશે. આવાં કોઈ એક મૂર્ખ વ્યકિતનાં કથન નાં લિધે આપણે આપણાં સંબંધો માં ઓટ ન આવવી જોઇએ
*જય દ્વારકાધીશ - મજોકઠા આહીર સમાજ*
જય મુરલીધર જય મોગલ ચારણ સમાજ પ્રત્યેની શ્રદ્ધા કાયમ છે અને રહેશે જય.. મુરલીધર.. જય આવડ માં.રાપર કચ્છ થી ઈશ્વર ભાઈ વરચંદ આહિર.હુ પણ દિલગીરી વ્યક્ત કરું છું...
જય માં સોનલ કિર્તીભાઇ ની વાત સાચી એને કડક માં કડક સજા થવી જોઈએ અને આ અમારી આહિર ની ઓલાદ નો કેવાય
જય માતાજી ચારણ ગઢવી આયર સમાજ નેપ્રણામ. મારા ભાઈ બંને સમાજને બે હાથ જોડીને પ્રણામ તમારો ઉપયોગ કરીને કોઈ બંને ભાઈઓમાં કોઈ તકરાર ન કરાવી જાય અને ધ્યાન રાખજો મારાભાઈ કોઈપણ સમાજના બધા જ આગેવાનોને મારા પ્રણામ કે આવા જાહેરમાં કોઈપણ સમાજના નિવેદન આપવા🙏
જય માતાજી ભાઈ જેને ચારણનો ઈતિહાસ વાચો નાગપુરાણ ને વાચવાનું એટલે ચારણ નો ખ્યાલ આવી જશે
શાશી વાત છે કિર્તી દાન ભાઈ માં વિશે કે સારણ વિશે આવું બોલવું આ માણસ નથીઃ આને સજા થવી જોઈએ જય દ્વારકાધીશ
હિન્દુ સમાજમાં ફાટા પડે કે વિખવાદ થાય
તેવું કોઈ કૃત્ય થવું જોઈએ નહીં 🙏🙏🙏
સનાતન ધર્મની જય હો 🙏🚩🚩🚩
કિરતી ભાઇ ગુડ મોરનીગ સરસ વાત કરી છે એવુ જ હોવુ જોઈએ માફી તો માગવી પડશે 👌😁👍🙏
Dukhani vatche bhai kirti dan bhai
Jay Swaminarayan Jay Dwarkadhish bhai ahir samaj mate charno hamesha vandniy rahya chhe ane rahese Jay Sonbai Maa
દુખ તો થાય બાપ જ્યારે એક આયર નો અગ્રણી વડીલ આવુ ભાષણ કરે ''' આના ઘર નુ તો પાણી એ ના ખપે
🙏જય શ્રી આઈ સોનલમાં 🙏
અડાભીડ આહીર તણે,
મુખે હોય વજરના તાળાં,
પણ વરણ ચારણને વખ સમાન,
આજ "ગમાર" લાગ્યો તું ગીગલા,
"સઠ ને હવે શું કેવુ સોનબાઈ"
શબ્દો ખૂટે એમ નથી પણ ચારણ તરીખે મારી મર્યાદા છે.
જય સોનબાઈ...
હવે બે રૂપિયા લયને હાલતો થાને સાનું માનો અડાભીડ તણે વરણ ચારણ કરતો 🤣🤣🤣
Jay shree Sonal MAA 🙏🏻🌺🌺🌺🌺🌺🪔🪔🌺🪔🌺🪔🪔🪔🌺🌺🪔🪔🌺
Jay mataji bhaniyabhai charan samaj amara mate pujniy se
@@pathubhaiahir4982 ભાણીયા 😂🤣🤣
Jay sonal maa jay mogal maa
માયાભાઈ આયર પણ ટેજ ઉપર છે આને શુ કેવાનું કીરતીદાન ગઢવી
Jay ho ma sonal madhda vali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Saran mage nay baki 1800padar aape ho aapdi su koy ni okat kee saran ne kay aapi sakvi jay ma sonal
જય માં સોનલ
આવા વ્યક્તિ ને સજા મળવી જોઈએ
ભવિષ્યમાં બીજી વાર આવી ભુલ ન કરે
કડક કડક ને સજા મળવી જોઇએ
Jay ho khodhal ma jay kastbhajan dev king 👑 saragpur dham
Jay ma Sonal
કોઈ સમાજ માટે ન બોલવું જોઈએ
કોઈ પણ સમાજની લાગણી દુંભાઈ એવુ ના કરવૂ જોવે. જય માતાજી
Aani saja aekaj jibha kapi nakhay 🙏🙏
ગીગાભાઇ તમે ચારણ સમાજ વિશે જે બોલ્યા તે તમારા સમાજ ને એક લાછ્ન લાગે તેવું કૃત્ય કર્યું છે તમે પીઢ અને ઉંમર વાળા છો બોલતા વિચારો ચારણ સમાજ એ માં ભગવતી ના છોરું છે અને આવી ખરાબ ટિપ્પણી કોઈ પણ સમાજ માટે નો કરાય આ ખરેખર નિંદનીય બાબત છે
Jay murlidhar
Jay sonal maa ❤
Jai ma mogal.....🙏
Jai ma khodal....🙏
વિનાશ કાલે વિપરીત બુદ્ધિ ચોક્કસ સમાજને ૨૦૨૪ની ચૂંટણીમાં વિભીષણ મળશે એવું સ્પષ્ટ જણાય છે
Jay ma Bahuchar...Jay maa mogal Jay maa umiya
aa bhaine jaherma saja aapo
Charan samaj amara ahir samaj mate pujniy se ane rahe se .
Kirtidan is right ❤
મારૂ માવતર મા ચામુંડા મા ખોડિયાર મા મોગલ 🙏 સી એચ ઠાકોર ✍️
સાચી વાત છે.
Jay Mogal Maa
જય શ્રી કૃષ્ણ
Jay maa mogal
જય સોનલ મા
હું પણ એક આહિર તરીકે ગીગા ભમ્મર ના સખ્ત એટલે સખ્ત વિરોધ માં છું એમનાથી એવું બોલાયજ કેમ મરી જવું પડે એવું બોલતા પેલા .હું માનું છું કે એમના બોલવાથી ચારણ ગઢવી સમાજ માં સુ અસર થય છે આહિર સમાજ ને પણ આ માણસ પર ઘણો ગુસ્સો આવે છે દુઃખ થયું છે પણ આપણે આહીરો, ગઢવી- ચારણ તો હજારો વર્ષો થી ભેળાં સીએ હંમેશા ભેળાં રેસુ એમના થકી હું આખા ચારણ સમાજને માફી માંગુ છું,🙏 એક વ્યક્તિ ના બોલવાથી હજારો વર્ષો ના સબંધ વિખાય ના જાય. આ માણસ ને એનું ફળ જરૂર મળશે બને સમાજ ની પતર રગડવા ઊભો થયો છે આ અનેતો આ ખો આહિર સમાજ ક્યારેય નય બોલાવે ,માં ને પ્રાથના કે બને સમાજ ના સંબધ પેલા જેવાજ રહે. અને આ વાત બેય સમાજ પૂર્તીજ રાખો ભાઈઓ આનો ફેલાવો ના કરો બેય સમાજ ને અસર પડશે.
જય માં સોનલ🙏 , જય મોગલ.🙏
ચારણ જગ તારણ જય માતાજી
🙏 કોઈ પણ મારી માં ખોડલનો ચાળો ન કરતા 🙏
કડકડિયો રોટલો કઠણ એને ચાવવો હોય એમ ચવાય,
પણ ચણા, ચણા નો ચવાય કોઇ મોઢે લોઢા ના માંડલિક.. 😢
Jay shree Sonal MAA 🙏🏻🌺🌺🌺🌺🌺🪔🪔🌺🪔🌺🪔🌺
@@rajubhaivyas1450 Jay Sonal Aai ma ❤️
Badha maa Mane se Charan jagdamba one Chachi vat se
Jay ma bahuchar
જય માં સોનલ
જય મુરલીધર ભાઈ 🙏
Aai Sonal Maa NagneshiMaa
Sachi vat chhe... kirtibhai...
Mafi to mangavjo j
Ha Dan ha
ગીગભાઈ સાચું બોલ્યા છે
Jay ma sonal
Nice 🎉
આહીર આવુ બોલેજ નહિ ભાઈ
Aava ek vayti na karne aahir samaj ne nichhu jova jevu thay chhe
Jay somnath swaminarayan vala sardhar na mataji nu nvy mandir ma 2.5 lakh Aapa se bhai
Jai Mataji
Atyare bhagavati maa sonal na ava pravachan thee bahuj dukhani vaat 6
મામા મામા કહી ને બોલાવતા પણ આજ તમે મામા કેરી ફરજુ ભૂલી ગયા
Aano nabar moklo
Khali charan nahi ane badha samaj ne target karya che ame. Charan mataji ne pojvi amara koldevi khodiyar ma charan j hata jay kodyar ma
આ આહીર નો હોય વધારી હોય
Vava bhanej❤
❤😮ચારણનીદીકરી.આઈ.મા.કહેવાય.મહેશભાઈદલવાડી.ઞરવીઞુજરાતભાવનઞર
સજા તો થવી જ જોઈએ
Charan to itihas jivata rakhya che
બાપુ ના ફુલડાં
પટેલ સમાજ પણ દુખી છે
ઘર ભેગીનો કરને તારા સમાજ ને ખાગા
@@sanjaysitapara1941mc
Charno a to parmpara chacavi se
જય જય ઠાકર😂😂😂😂
😅😅
જય ખોડીયાર માં
aava ganda ne ganava na hoy
🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌸💚♥️🧡💜💛
Kirtidan😊bhai😊tmaraprsnnoukelshrkarkae
શ
A neta Congress na che... Ane Congress hamesathi Hindu ne Bajavvanu Kam karevhhe
Jay shree Sonal MAA 🙏🏻🌺🌺🌺🪔🪔🌺🌺🌺🪔🪔
અમે તો માં ની સાક્ષી એ કહીએ છીએ કે આજ પછી આ તળાજા ની ધરતી નું પાણી હરામ છે જે ધરતી પર આ વાત કહેવામાં આવી છે તે ધરતી પર પગ નહિ મૂકીએ
Jay shree Sonal MAA 🙏🏻🌺🪔🪔🌺🌺🪔🪔🌺🌺
કુંજ પટેલ સાહેબ ગાંધીનગર માં દલિત સમાજ ના વર રાજાને ઘોડી ઉપર થી ઉતર્યા એનું છું સાહેબ આ કલાકાર કહો આ દલિત ની વેદના કેવી થતી હશે સાહેબ😂
E vat barobar che
👍
ना मर्द छो पहाछड़ थी गा करो छो
???? Kehva shu mango,?
વિનાશ કાળે વિપરિત બુદ્ધિ
Mahursih jadeja hu kutch no chhu tu khe tme mlva avi jau khbr pdi jse Tara number send kar 😡
ટપાલી ટોપલી તુ આગ મા ઘી નાખવા શુ ધોડી આવ્યુ ખબ ખબ કરતુ હે.ના મર્દ તો તું દેખાય છે.
આ કુળનું પતન થાસે
Bahuj dukh ni vat se jay mataji
चारण समाज और बारोटजी समाज मांगण नहीं है गुण के भंडार है और इतिहास को अमर किया है और अब सनातनी हिंदु अब माताजी और सनातन धर्म का अपमान नहीं सहेगा याद रखें ❤❤❤