જોરદાર વાતો | ભગવાનનું ભજન કરી લેવું ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-1 | BAPS કથા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • ભગવાનનું ભજન કરી લેવું ~ વક્તા ~ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | bhaj govindam | ભાગ -1 | BAPS કથા | ભજ ગોવિંદમ | સંત પારાયણ
    થોડા સમય પૂર્વ ધોરાજીના આંગણે ત્રી દિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવેલું જેમાં "ભજ ગોવિંદમ્" વિષય ઉપર પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ અદભુત કથા લાભ આપેલો આ કથામૃતને અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું છે...
    આ પ્રવચનની પૂર્વભૂમાં પૂજ્ય કૃષ્ણપ્રિયસ્વામીના જીવન કવનનો ટૂંકો પરિચય વિડીયો સ્વરૂપે આપવામાં આવ્યો છે.જે શ્રોતાજનોને ખૂબ પસંદ પડશે તેવો વિશ્વાસ છે...
    આ પ્રવચનની વાત આપણું કર્તવ્ય બને તેવી મંગલપ્રાર્થના...
    જય સ્વામિનારાયણ
    પ્રસ્તાવના:-
    શ્રી મનોજ ઓડેદરા(પોરબંદર, BAPS)
    વક્તા સંત:-
    પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(નવસારી,BAPS)
    🙏વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...
    #swaminarayan_katha
    #baps_katha
    #k_p_swami_katha
    #baps_kirtan_k_p_swami
    #baps_ravi_sabha
    #baps

ความคิดเห็น • 72