Shri Lalit kishor Sharanji Maharaj | અમે Swaminarayan bhagwan ના વિરોધી નથી
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
- મહામંડલેશ્વર શ્રી લલિતકિશોરશરણજી મહારાજ
Shri Lalitkishor Sharanji Maharaj
અમે સ્વામિનારાયણ ભગવાનના વિરોધી નથી અમે સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે જે ખંડન કરી રહ્યા છે ઘતિંગીયાઓ અમે તમારા વિરોધી છીએ તમને તો બહાર કાઢવાના જ કોઇ પણ રીતે
પોતાના સંપ્રદાયને કાયમ માટે વિવાદોમાં લઈ જનાર પોતાના રોટલા શેકવા માટે સંપ્રદાયને વિવાદોમાં લઈ ગયા સંપ્રદાયને કાનૂની પ્રક્રિયામાં લડવાનો અને પોતા ના રોટલા સેકવા
તમે તમારા ગુરુને ગાદી પરથી દૂર કરનાર અને સનાતન વિરોધી બફાટ કરનાર હરામી પાખંડી પોતાની જાત ને મહાસભા નો પ્રમુખ ગણે અને સાથે ચાલનાર પાખંડીઓ
આ બધાએ પાખંડીઓ ઝાલી નોટો છાપે દુષ્કર્મ કરે બળાત્કાર કરે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરે કોકની બાયુ ભગાડે પ્રાઇવેટ મિલકતો વસાવે પ્રાઇવેટ જમીનો લઈ આવો તો અનેક અપરાધો જેને કાયદામાં ડંડીનીય છે
સંપ્રદાયને બદનામ કરે રહેવાનું મંદિરમાં ખાવાનું મંદિરોનું અને મંદિરોને જ બદનામ કરવાના હરિભક્તોને બદનામ કરવાના જેની પાસેથી પૈસા લે છે તેવા હરિભક્તોને બદનામ કરવાના તેવા હરિભક્તોની બેન દીકરીઓ સાથે છેડા કરવાનું તેમની સાથે ન કરવાના કૃત્ય કરવુ
સનાતન સંપ્રદાય વિશે બફાટ કરવું. દેવી-દેવતાઓનું અપમાન કરવું મહાદેવ વિશે અપમાન કરવું અનેક દેવી-દેવતાઓનું ખંડન કરી અને પોતા ને કેમ પૂજાવું વ્યાસપીઠ પર બેસીને પોતે જ સર્વોપરી છે તેવું સાબિત કરવું
ગુરુ ના કર્યો આવા ને ગુરુ આમ કરે ગુરુ રાત દિવસ ઉજાગરો કરે ગુરુ સંપ્રદાય માટે શું શું નથી કર્યું આવી બધી ખોટે ખોટી વાતો કરી હરિભક્તોને ગુમરા કરવાના અને સનાતન સંપ્રદાયનું ખંડન કરી અને સંપ્રદાયને નીચો દેખાડવો
હરિભક્તોને છેતરવા કઈ રીતે અને આ સંપ્રદાય બદનામ કેમ થાય તેવુ કૃત્ય કરવુ ગુરુ પરંપરા તોડવી અને ગમે ત્યાંથી લાવીને ગાદી પર બેસાડી દેવા અને મોટું કેમ બનવું આ એક જ ધંધો
આ બધા પાખંડીઓ મોટા રાજકારણી નેતાઓ સાથે સારા સંબંધ ધરાવવા અને પછી આવા કૃત્ય કરે. અટલે આ પાખંડીઓ લોકો પર કોઈ ની તાકત નથી કે કઈ કરી શકે એટલે પીડિત લોકો કંઈક કરી શકતા નથી
આ સંતો બધા મુખ્ય મંદિરોના કહેવાય જેમકે વડતાલ મંદિરના ગઢડા મંદિરના અને જૂનાગઢ મંદિરના તે તાબાનીચે આવતા મંદિરો ની સેવા કરવાની હોય અને આ લોકો પોતાની મિલકતો વસાવી અને પોતે પૈસા કઈ રીતે કમાય તે જોવૌ
વડતાલ રાકેશપ્રસાદ ના આ તમામ પાખંડીઓ છે જેને દેવપક્ષ ના પાખંડીઓ કહે છે
આ તમામ પાખંડીઓ પર કોઈ જાતનો અંકુશ રાકેશપ્રસાદનો નથી અને દેવપક્ષ વડતાલ બોર્ડ માં વહીવટ કરે છે તેમાં કોઠારી સંતવલ્લભસ્વામી નો પણ કોઈ અંકુશ નથી કારણકે પોતે પણ ન કરવાના કૃત્ય કર્યા છે દુષ્કર્મ કર્યું છે સૃષ્ટિ વિરુદ્ધના કૃતિઓ પણ પોતે કરેલા છે તે રીતે ચેરમેન દેવપ્રકાશસ્વામી તે જ રીતે બંને એક જ કેસમાં સામેલ છે કોઠારી અને ચેરમેન
બળાત્કાર
સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય
દુષ્કર્મ
જમીન કૌંભાડ
જાલી નોટો સાપવી
સરકાર વિરોઘી પ્રવૃત્તિ
શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું
બીટકોઈનો ની ખરીદી કરવી
દુબઈમાં ઓફિસો બનાવી
દુબઈમાં ફ્લેટો રાખવા
વિદેશોમાં મંદિરો બનાવી ત્યાં પ્રાઇવેટ સંસ્થાઓ ઊભી કરવી
આવી પ્રવૃત્તિઓ અંગે નારાજગી વ્યકત કરી રહ્યા છો સંપ્રદાય, જે ભ્રષ્ટાચાર, દુરાચાર અને અન્ય અસ્વીકાર્ય કર્મોમાં સામેલ છે. તમે ભ્રષ્ટાચાર, દુષ્કર્મો, અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ઘ સંપ્રદાય અવાજ ઉઠાવી રહ્યા છો, જેની બધા સામે કાયદાકીય કાર્યવાહી જરૂરી છે.
#mulswaminarayansampraday #vadtaldham #nautamswami #pakhandi #rakeshprasad #devpaksh #santvallabhswami #harijivanswami #dakor #bhanuprakash #vimukh #sarangpur #hanumanjivivad #mahadev #gadhpurmandir #junagadhdham
ધન્ય છે...!! શ્રી મહામંડલેશ્વર શ્રી લલિતકિશોર શરણજી મહારાજશ્રી ને..!!
સત્યતા સમજાવવા માટે..!!
જય શ્રી સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સનાતન ધર્મ
|| જય શ્રીસ્વામિનારાયણ ||
જય શ્રી સ્વામિનારાયણ 🙏
લલિત કિશોરજી મહારાજ ને ખુબ ખુબ ધન્યવાદ
Jay shree swaminarayan
હિન્દુ સનાતન ધર્મનો જય હોય આપ સનાતન ધર્મનો મર્મ સમજ્યા ધન્ય છે આપને.
જય શ્રી સ્વામિનારાયણ,,,
વાહ,, સત્ય વાત કરી છે..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
The Truth is, the Court ruling is always final and is obeyed! Jay Swaminarayan! 🙏🙏🙏🚩🚩🚩
જય સ્વામિનારાયણ 🙏🏻🌹❤️❤️❤️🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ જય જય સનાતન
Unfortunately, Dhatingiyao / Natakiyao ne Bahar Kadhava nu Shakya Nathi; Karan ke Dhatingiyao Case Jitya Chhe. Jay Swaminarayan! 🙏🙏🙏
Dev na name pakhnd kari raya te badha pakhandi ne khayal che vadtal mandir
Vichar tare karvani jarur 6 pela ...hat..
Jay Shree Swaminarayan