Piram Bet Island Bhavnagar
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
- ચાલો પીરમ બેટ ના પ્રવાસે...
ભાવનગર ના ઘોઘા થી દરિયામાં 4 નોટી માઇલ દૂર આવ્યો છે નાનો એવો ટાપુ પીરમબેટ. જે વર્ષો પહેલા વીર મોખડાજી ગોહિલે રાજધાની બનાવી હતી. આજે પીરમબેટ ટાપુ ઉપર માનવ વસવાટ નથી, પરંતુ જો તેને સરકાર દ્વારા વિકસાવવામાં આવે તો જરૂરી પરમિશન લઈ ને જાઈ શકાય છે અને આ ટાપુ પર્યટન સ્થળ તરીકે વિકસી શકે તેમ છે. અહીં આવેલી દીવાદાંડી,જુના કુવા,અને દરગાહ તેમજ ગાઢ જંગલોના દ્રશ્યો પ્રવાસીને ખેંચી લાવે તેમ છે તાજેતરમાં ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ પ્રવાસની કેટલીક યાદગાર ક્ષણો નિહાળીએ જુઓ અમારા આ વિડીયોમાં , વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો
જાવા માટે શું કરવું પડે પરમિશન લેવી
Good job sir
Nice discription.
Detailing of permission procedure to visit, if added, is very useful
Anyway, nice video
Thx
Good kaka
How to visit, can you guide please
Nice vdieo sr👍
Supprrrr 👌👌👌..
Jay ho