Kshatriya Aandolan રાજા મહારાજાના અપમાન વખતે મોદીને રાહુલની ભૂલ દેખાય છે રૂપાલાની કેમ નહીં?
ฝัง
- เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
- Kshatriya Aandolan રાજા મહારાજાના અપમાન વખતે મોદીને રાહુલની ભૂલ દેખાય છે રૂપાલાની કેમ નહીં?
#purusottamrupala
#parsottamrupalacontraversy
#rupala
#dineshsindhav
#visheshwithdinesh
#gujaratinews
#narendramodi
#rahulgandhi
રાહુલ ગાંધી શિવાજી મહારાજ નું અપમાન કરી છે તો રૂપાલા સાહેબ કોનું અપમાન કર્યું એ પણ બોલવા ની હિંમત બતાવો ને પ્રધાનમંત્રી સાહેબ બીજા ના વાંકા છે કહેવું સહેલું છે પણ આપના તો આભાર વાંકા છે તે પહેલાં જોવો
નિષ્પક્ષ પત્રકાર છો આપ દિનેશ ભાઈ salute
માનનીય તમારૂ નીડર અવલોકન ધન્યવાદ ને પાત્ર છે ખુબ ખુબ અભિનંદન સાથે ધન્યવાદ
આજે પહેલી વખત એવું લાગ્યું તમારું અવલોકન નિડર પણે વાત રજૂ કરી તેનો ખુબજ આનંદ થયો
આવુ સત્ય બોલવા બદલ દિનેશભાઈ તમારો આભાર
આવા કાયમને નારી શક્તિ ઉખડી ફેકી દેશે
🙏🏻 આપે ખૂબ સચોટ વાત કરી છે દિનેશભાઈ, આભાર.
ભૂલ કોઈપણ કરે એ ભૂલ જ કહેવાય. ભાજપ અત્યારે સત્તા પર છે. સત્તા ઉપર બેઠેલાઓની પ્રજા પ્રત્યે વધુ જવાબદારી હોય છે. ત્યારે અહીં તો એવા સત્તાધીશો - (રૂપાલાભાઈ જેવાં ઈતિહાસ, સાહિત્ય ના જાણકાર) દ્વારા જ બેફામ વાણીવિલાસ થયો 🤨😔 ને મહિના ઉપર સમય ગયો. 2-4 દિવસો પહેલાં કીરીટ પટેલ એલફેલ બોલ્યા. પરંતુ મોદીજી એ ચૂપકીદી રાખી.
જેને આપ ભાજપના નેતાઓ બધાં પપ્પુ,ઉલ્લુ ગણો છો, જેના બોલવા ઉપર હંમેશાં જોક્સ બનાવી ને મુકો છો, ને જાણે એનામાં બુધ્ધિ નથી એવું માનો છો તો એવાં રાહુલ ગાંધીએ કહ્યું ને મોદીજી, હર્ષ સંઘવી સહિતના નેતાઓને તરત જીભ આવી ગઈ ?????
અત્યાર સુધી કેમ ચૂપ હતાં મોદીજી ????? 🤨
એક ક્ષત્રાણી આપને પૂછે છે.
Vah.... Dinesh bhai right 💯
આપની વાત 100% સાચી છે ભાઈ..
એકદમ સાશિ વાત શે
Tamara jeva vyakti thi Desh ni janta sudhi massage pahoche che aapne maro full support che ❤❤🙏🙏🚩🚩🚩jay bhavani ⚔️⚔️
1st view and like...Jay mataji Dineshbhai
Sachivat
એકદમ સાચી વાત છે
Are bhai aa modiji che right time right job karshe
@@thecreative3359અને ખરાબ સમયે ખરાબ જોબ એવુ ને 😂
Nidar patrakar 👌👌👍👍
તમે સાચી રીતે અવલોકન કર્યું છે સુપર
wah...wah..badhu sachii vat kri..
મોદી સાહેબ આપભારતદેશનાવડાપ્રધાનછોનહીકેબીજેપીનાઆપનીખૂબસારીછબીનેઝૌખીનાપડવાદોજયમાતાજી
Ha...Dinesh ej vat sachi
આ વાત સાચી ને સચોટ છે મોદી જી સુધી આ વીડિયો જવો જોઈ એ જેથી ખબર પડે એમ ના સારા પાસા પણ સે ને ખરાબ પાસા પણ સે જે એમના નજીક ના કોઈ સાચું નઈ જણાવતા
Praud સે આ પત્રકારત્વ ને આજે પણ નીડર ને સાચા માણસો છે
એકદમ સાચી વાત છે દિનેશભાઈ
Excellent reporting 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Vah ! Very true.
થોડું દેવગોડા ના પુત્ર નું પણ કહો આ ને રામ રાજ્ય કહેવાય સરકાર જવાબ આપો
જય જવાન જય કિસાન 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
100% sachi vat che bhaii
Jay mataji Jay bhavani tamari vat sachi chhe bhae
આભાર દિનેશ ભાઈ. તમે બિલકુલ સાચી વાત કરી છે. ખૂબ વાડીઓ જોયા પણ આ તમારો વિડિઓ સૌથી બેસ્ટ છે. જે સચાઈને સ્વરે છે.
જુગ જુગ જીવો મારા વ્હાલા ખૂબ જ સરસ વિચાર છે.
સાહેબ,આપની વાત સાચી છે..આપ સ્પષ્ટ વક્તા છો..
દિનેશભાઈ આ વીડિયો માં તમને આકરા મને વિડિયો બનાવ્યો લાગે છે આજ નું તમારું વક્તવ્ય ખુબ જુદું છે
Hat's of you sir
Jay mataji bhai
તમારી વાત એકદમ સાચી વાત છે દિનેશભાઇ
એકદમ તમે સાચા પત્રકાર છો
Sachi vat se
Wahhh Dinesh Bhai નિષ્પક્ષ પત્રકાર ❤
દિનેશ ભાઈ એકદમ સાચું
Wah Saheb.....Rupala nu su
Dinesh bhai sachi vat
❤❤❤ very well done nice 👌
Vah Dinesh Bhai ne Dil se salut
Are you right dinesh bhai dhanyavad nidar patrakaratva karva badal.
સત્ય બોલવા બદલ દિનેશભાઈ તમારો આભાર અને ખુબ ખુબ અભિનંદન
દુઃખ થાય છૅ મૉદી સાહૅબ તમારા પક્ષના નેતા દીકરીઓ વિશે બોલે છે રાજાઓની રાણીઓ ને જેમ-જેમ બોલે છે તો તમે એક શબ્દ બોલતા નથી રાહુલ ગાંધી નો એક નિવેદન તમે શહેજાદા તરીકે વર્નાવૉ છો વડાપ્રધાન ને કોઈ પક્ષના હોય સાહેબ સંપર્ક પ્રજાસત્તા તમારે તમારા નેતા ને પણ થોડુંક બે શબ્દ કહેવાની જરૂર છે
જય માતાજી, પ્રણામ તમને
સુપર દિનેશભાઇ... બહુજ સાચુ સત્ય મંતવ્ય..
ખુબ સરસ દિનેશભાઈ👏
સાચું છે મોદી bol Bachan છે
નીડર પત્રકાર સત્ય હકીકત વર્ણન કરી.ધન્યવાદ.
Sachi vaat che saheb tamari
Bolo bolo modi bolo
💯 ટકા સાચી વાત છે
Vah suparb sachi vat dinesh bhai
Dhanya chho aap🙏
Right
Right Dineshbhai salam tamne
એકદમ સાચી વાત કરી ભાઈ તમે અમને અભિનંદન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચશે
સાચા અર્થમાં પત્રકાર
બીજા મીડિયા ને આ કેમ દેખાતું નથી
JAY MATAJI BHAI
Vah bhai vah sachi vat karva Badal khub khub abhinandn
Jay mataji
Sachi vat👍
Bav sasi vat Kari dinesbhai
Wah
Right💯✅ dinesh bhai
Vaah dinesh bhai
Srs vat se dinesbhai
BHAJP NA SHEJADA NE RPALO NATHI DEKHATO
Asha ram
સાચી પત્રકારિતા
Tame sacha cho
Have aa vakhte congrese
Rajput ni ben beti mate rajputo lade chhe ane rahul na nivedan par BJP ne marketing karyu
અમુક મહાન વ્યક્તિ ઘણા સારા કામો કરે છતા મહાન નથી બની શકતા કારણ પ્રચાર ઓછો હોય છે અમુક લોકો કાઈ સારા કામ ન કરે છતા મહાન ચિતરવામા આવે છે મોદીકાકાને સસ્તી લોકપ્રિયતા મલી રહી છે
Bilkul saschu
Rahul ghadhi❤ conges
BjpBoycot
વાહ મર્દ પત્રકાર
Right bhai
100 taka sachi vat se bhay
Wah bhai Satya bolva badal tamaro khub khub abhhaarr
આપ ની નીડરતા ને ધન્યવાદ્ છે સાહેબ
Aa vat sachi chhe tamari pan modiji right time right job karshe ane maharana pratap na vanshaj pote bjp ma chhe
સાવ સાચી વાત બોલ્યા
સેલયુત ભાઈ
Vah patrakaar.
Rahul sara che❤ samajo darabaro ❤
Rupalanu યાદ નથી આવતું ભાઈ
હિંદુઓની મૂર્ખામી ને લીધે હજુ મુસલમાનો ભારતમાં છે અને અલ્પસંપક ની મલાય ખાય છે. વકફ બોર્ડની જોડે હિંદુઓ કરતા પણ વધારે સંપત્તિઓ છે. હિન્દુઓની મૂર્ખતાની લીધે.
૧૯૫૬માં નેહરુના વિદેશ પ્રવાસ દરમિયાન ઈન્દિરા તેમની સાથે હતી. પ્રોટોકોલના ભાગ રૂપે, અમેરિકાના રાજદૂતોએ તેમની ખાદ્યપદાર્થોની પસંદગી માટે પૂછ્યું અને જાણ્યું કે વિશ્વના સૌથી મોટા હિન્દુ દેશના વડા પ્રધાન - જવાહરલાલ અને તેમની પુત્રી ઈન્દિરા - બંનેએ સ્કોચ સાથે અમેરિકાના પ્રખ્યાત ગોમાંસ ની માંગ કરી છે.
૧૯૭૩ માં જાહેર કરાયેલ યુએસ સરકારના દસ્તાવેજો સ્પષ્ટપણે નેહરુ અને ઈન્દિરા ગાંધી દ્વારા મંગાવેલ ખોરાકની વિશે વાત કરે છે.
આ દસ્તાવેજો મુજબ, "નેહરુ અને ઇન્દિરાએ ફાઇલેટ-મિગનનનો આનંદ માણ્યો હતો", એક વાનગી તરીકે વર્ણવવામાં આવ્યું હતું કે 'ટેન્ડરલૉઇનના નાના છેડામાંથી લેવામાં આવેલા માંસના ટુકડા અથવા ગાયના મોટા ભાગના પેશા'.
બધા ને મત નાખવા માટે વિનંતી. જેનાથી સિયાલકોટ જેવો મુદ્દો ફરીથી ના થાય જ્યાં હિંદુઓ મત નાંખવા નહતા આવ્યા અને સિયાલકોટ પાકિસ્તાન માં જતુ રહ્યુ.
કર્ણાટકમાં હવે મુસ્લિમ ને અલ્પસંપક અને ઓબીસી બેઉના લાભ આપશે કોંગ્રેસ કેમકે હિંદુ મત નાખવા નહતા ગયા. કેરળમાં તમિલનાડુમાં આંધ્રમાં કર્ણાટકમાં હિંદુ ધન મુસલમાન અને ખ્રીસ્તી ને આપવાનું ચાલુ થઇ ગયુ છે.
કોંગ્રેસ દસથી વધારી વાળ હિંદુઓ નું ધન છીનવીને મુસલમાન ને આપ્યું છે. મુસ્લિમ સંગઠનો જોડે હિંદુઓ કરતા અધિક ધન છે જ્યારે આ લોકો પાકિસ્તાનમાં હોવા જોઈએ. જે લોકોએ સદીઓ થી હિંદુઓ ને લૂટિયા એ લોકોનું ધન હિન્દુઓને આપવા નું હોય. અંહિયા તો ઊંધું છે. “India had Inheritance Tax for over 3 decades, it was abolished by Rajiv Gandhi govt just a month before transfer of Indira Gandhi’s estate to her grandchildren“
દીનેશ ભાઈ સાચુ કહો છો
Hakubhanu audio Sabhad jo Ed thi Dari ne loko bjp joday chhe 😂😂
Desh ni Mota ma moti kobhand party chhe bjp a ak divash badhay ne khabar padse
Boycott bjp. Feku ni party
Likely
❤
Juno video chhe. bjp vara ni sajish chhe
Saru Lage che aje pan Ava Sacha patkar che
Shabash Dineshbhai ekaj ptrakare modine sidhuj kahi shake chhe e tame chho Tamara vicharo bahuj chokha chhe
Rupala problem not slove
અત્યાર સુધી મુગ્ધ થઈ ગયા તા 😂😂😂
પેલાનુકેમકેતાનથી
Ane rupala ye slock bolya hata em???