BJP માં 239 ખાલી હો હો કરવા જ બેસે છે આટલા વર્ષ થયાં ગુજરાત નો કયો સાંસદ બોલ્યો છે ઊંચા અવાજે સંસદ માં? ગમે તે થાય એ લોકો ટેબલ પછાડવા થી ઉપર કઈ જ કરી નથી શકતા એક અભણ પ્રધાનમંત્રી ની આ નિશાની છે કે ભણેલા બોલે એ ગમતું નથી
Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Ram gujarat kutchh ne best tourism award malyo Modiji na mehnat thi Google karo Jay mata di
@@thecreative3359 જય શ્રી રામ બનેલા બ્રિજ 2 મહિના માં તૂટે છે સારું છે કોઈ વધારે લોકો નથી મરી ગયા.. એ પણ ગૂગલ કરી લો ગુજરાત માં પહેલા સ્ટાન્ડર્ડ ગણાતી યુનિવર્સિટીઓ હતી આજે એક નું પણ રેન્ક દેશ ની ટોપ 10 માં નથી બધું પ્રાઇવેટ ને આપી દીધું એ પણ ગૂગલ કરો કોઈ દિવસ દૂર ની સરકારી સ્કૂલ માં 2 દિવસ વિતાવો પછી બોલજો સાહેબ ની જય.. વિકાસ અમને ય દેખાય છે અને એ સરકાર નું કામ છે કરવાનું ઉપકાર નથી કર્યો. ભણતર ની પથારી ફેરવી નાંખી છે એ પણ સ્વીકાર કરો. જય શ્રી રામ 🙏
@@thecreative3359 એ માત્ર ભ્રષ્ટાચાર માં જ વપરાય છે પુલ બનવો બીજા વર્ષે તૂટી જાય રોડ બનાવો પહેલા વરસાદમાં ધોવાઈ જાય છે નકલી કચરી, નકલી અધિકારીઓ. નકલી દવા નકલી દૂધ પહેલા તો એ કહો કે નકલી શું નથી. પટાવાળા થી માંડી અધિકારીઓ સુધી અને ખાવાની તમામ વસ્તુ માં ભેળસેળ આ તો અંધ ભક્તોને ક્યારેય દેખાતું જ નથી
મોદી સરકાર ના જનતા ને મુદ્દા ઉપર કઈ કામ કર્યું નહી દેવાદાર બનાવ્યો ભ્રષ્ટ નેતા ને જેલ ની જગ્યાએ પાર્ટી મો લઈ ગુલામ બનાવ્યા પ્રજા ને છેતરી તાનાશાહી ચલાવી બહુમતી નો દુર ઉપયોગ જૂઠાણાં ના રેકોર્ડ કર્યા ત્યારે પ્રજા એ એક અકેલા ને ઓકાત બતાવી દીધી
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Ram gujarat kutchh ne best tourism award malyo Modiji na mehnat thi
Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Ram gujarat kutchh ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che
દેવાંશી ષબેન જ્યાં જવાનું કે વાત કરવાનું ટાળે છે તેવા પ્રશ્નો ઉઠાવવા બદલ ધન્યવાદ આપણે ત્યાં સાચી સમસ્યા બધાંયને હક જોઈએ છે ફરજ નહીં હકીકત માં મારા મતે આરક્ષણ જરુરી છે પણ એનું સામાજિક પણું હોવું જોઈએ તેની જગ્યાએ એ રાજકીય અડ્ડા બની ગયો છે. એનો ભરપૂર લાભ વિદેશી સાજિશ કર્તાઓ લેય છે.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
Ews e general nu j nuksan che Bhai already open m 51% hati have e 41%j che to bhai open vala nu j nuksan che ane eni mane bau Motu dukh che. Collector no dikro reservation thi collector bane to as a reserved person e dukh ni vaat che k malela moka ne e utilise na kari sakyo ane karse b nai to moko bija ne aapo simple che baki hakikat to e j che k aaj na jamana ma aa reservation na bhut ne moksh male to badha nu bhalu che.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
દેવાંશી મેડમ તમે ખરેખર બહુ જ સારી વાત કરો છો sytam સામે સત્ય બોલો છો અત્યાર ના સમય તમારા જેવા પત્રકાર ના લીધે લોકો ને થોડો મીડિયા પર વિશ્વાસ રહ્યો છે મારી પાસે જવાબ છે કેમ કે આપની શિક્ષણ પદ્ધતિ જ બોગસ છે Payment sheet par medical ma addmission le to e shu chhe ?
આરક્ષણ એ સમાજ ના એક વ્યક્તિ નો વિકાસ થાય છે ...દરેક સમાજ ને આરક્ષણ નય ફ્રી શિક્ષણ આપો અને ઉત્તમ શિક્ષણ આપો કેમ કે આપડે સમાજ નો વિકાસ કરવા નો છે બેન વ્યક્તિગત નય
@@manubhairathva4369 economy jara jovo gujarat sthir che karan fastest growing economy che aetle aa amuk loko adhuri jankari thi bacho aemnem gujarat ma 39 lakh crore nu investment nath avyu Jay shree Ram
Tame economy jovo pela gujarat fastest growing economy che aetle devu barabar hoy to pan faydo kevay aa adhuri jankari apnar pase dur raho aemnem gujarat ma lakh crore nu investment nat avyu
109% right devanshi ben pela to kaydo tevo banavo ke koi pan ladies ne tach karta pan 100 vaar vichar kare baheni ni salamati apdi ane apda des ni ejat no saval che
Devansi ben congress ma aavi bharti thai nathi...anubhavi jete ક્ષેત્ર ના હોય તે વાત તમે કારોછો પણ જેતે ક્ષેત્રો ના નિષ્ણાતો ની કમિટી બનાવી સલાહકાર રાખી શકાય..અધિકારી લેવલે નિમણુક ન કરી શકાય..
બેન હાલ નાની છોકરીયો પર બળાત્કાર થયો હવે આ નાની છોકરી એ ક્યા એવા કપડા પહેર્યા કે એ ઉતેજીત કરે છે. સમસ્યા છે અને એનું નીરાકરણ જરૂરી છે બધા સમાજે સાથે આવવું પડશે.
Good neutral analysis. When people of India will learn to respect everyone, start believing in equality and helping weaker sections, reservation will no longer be required. Not sure when? After hundreds of years? It is very surprising that just because someone born in some community becomes inferior. Isn’t it completely illogical? The Indian culture we call a best, how this foolishness can still exist and not going even after thousands years? Same with women respect. Men in India believe they are superior than women and do not have respect for women. These problems will not be resolved until people not being well cultured and politicians taking advantage of peoples weak points. The reason being BJP is becoming shaking is they just want to play discrimination based politics and people are becoming aware of that.
Ben gujrat ma vadodar(gotry)ma sinior doctore j dushkarm Ane susti virudha kruty karyu hatu te ledy doctor Puri rat roti chillati rahi ..kon doctor rasta upar aavyo. Ane atyare doctor hath ma rivolvor laheravi ne rasta upar kayda ni sareaam avaganana karanar kaya dar ma gusi gaya hata.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
Gujarat fastest growing economy bani che modiji na raj ma Google karo kutchh ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che
Khota ni same virodh jruri 6e. Ane Ema Rahul Gandhi j chale. Kem ke a bdha politics wada chale. Apda jeva bolva jay to modi saheb murder case ma આજીવન જેલ kravi દે..
Jati jan garna ne hu evi rite jov chu ke. Araksan khotu nathi pan.halno samay evo che ke. Have araksan kharekhar je garib ane jarur mand che ene madvu joye. Jema koy jati jovi no jovay.
Ben , karan bhajapa raajneeti nathi karti e to fakt gundai & dadagiri kare chhe.......& Second thing ben bhajapa e koi political party nathi e to tadipaar/gundao/rapisto nu ek giroh chhe.......
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન** **સમસ્યા:** 1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ SC અને ST મા પણ છે. **સમાધાન:** 1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે: - OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે. - SC: વાલ્મીકી. - ST: ભીલ. આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય. આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે. જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે. **સમસ્યા:** 2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે. **સમાધાન:** 2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ. **સમસ્યા:** 3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું. **સમાધાન:** 3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે. હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું. જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
Benji aa babat saral nathi tame bolo chho etali manita secretary lavine manmani karvani sajis chhe? Etle mamit shah no son kadapi exam thi na apisake e tamey janochho benji tame atlabadha hoshiyar chho pan app pan collector na bani sako e hakikat chhe?
Devanshi bahen tame gujrati news na ravish kumar cho tamne sanbharva par ek lahavo che nirbhay nispaksh patrakarita nu Biju nam jamavat na Priya devanshi bahen
I live in US. This is the first time I am watching this show. I have been watching cnn and Indian news but you are great ma'am. Salute your journalists attitude. 🫡 normally I don't write reviews. But this is only for you
Bharat ne reservation ni jarur nathi mansikta badalvani jarur che samanta ni jarur che sc/st mate bhedbhav dur kari jatio khatam karvani jarur che. Ae khatam thase to koi ne reservation ni jarur j na padati ne reservation to bau ochhu che aa jati vad ni mansik bimari dur karvani jarur che. Jatio par gaurav levani jagya ae samanta par kam karyu hot to 70 varas ma bau badlav aavi jaat. Ae badalvani jgya ae reservation par vichar karvo aej batave che k jati hatavva par kam karva j nathi mangta aej aa samasya nu root che. Ae ne dur karo
Ketla media house st person ne train krva ready 6??? Tame madam koi ek girl select krine tene tamari jevi banavo. If u can do this then reservation ni jarur nthii. Bcz krishna said share what u have. Help others.
BJP માં 239 ખાલી હો હો કરવા જ બેસે છે
આટલા વર્ષ થયાં ગુજરાત નો કયો સાંસદ બોલ્યો છે ઊંચા અવાજે સંસદ માં?
ગમે તે થાય એ લોકો ટેબલ પછાડવા થી ઉપર કઈ જ કરી નથી શકતા
એક અભણ પ્રધાનમંત્રી ની આ નિશાની છે કે ભણેલા બોલે એ ગમતું નથી
Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Ram gujarat kutchh ne best tourism award malyo Modiji na mehnat thi Google karo Jay mata di
@@thecreative3359 જય શ્રી રામ
બનેલા બ્રિજ 2 મહિના માં તૂટે છે સારું છે કોઈ વધારે લોકો નથી મરી ગયા.. એ પણ ગૂગલ કરી લો
ગુજરાત માં પહેલા સ્ટાન્ડર્ડ ગણાતી યુનિવર્સિટીઓ હતી આજે એક નું પણ રેન્ક દેશ ની ટોપ 10 માં નથી બધું પ્રાઇવેટ ને આપી દીધું એ પણ ગૂગલ કરો
કોઈ દિવસ દૂર ની સરકારી સ્કૂલ માં 2 દિવસ વિતાવો પછી બોલજો સાહેબ ની જય..
વિકાસ અમને ય દેખાય છે અને એ સરકાર નું કામ છે કરવાનું ઉપકાર નથી કર્યો. ભણતર ની પથારી ફેરવી નાંખી છે એ પણ સ્વીકાર કરો.
જય શ્રી રામ 🙏
@@thecreative3359 એ માત્ર ભ્રષ્ટાચાર માં જ વપરાય છે પુલ બનવો બીજા વર્ષે તૂટી જાય રોડ બનાવો પહેલા વરસાદમાં ધોવાઈ જાય છે નકલી કચરી, નકલી અધિકારીઓ. નકલી દવા નકલી દૂધ પહેલા તો એ કહો કે નકલી શું નથી. પટાવાળા થી માંડી અધિકારીઓ સુધી અને ખાવાની તમામ વસ્તુ માં ભેળસેળ આ તો અંધ ભક્તોને ક્યારેય દેખાતું જ નથી
@@thecreative3359government su ayu kye college government aye Google karo ketlu kobhand tyu googl karo ram ram .
Ghant 39 lakh crore ketla thay e khabr che @@thecreative3359
મોદી સરકાર ના જનતા ને મુદ્દા ઉપર કઈ કામ કર્યું નહી દેવાદાર બનાવ્યો ભ્રષ્ટ નેતા ને જેલ ની જગ્યાએ પાર્ટી મો લઈ ગુલામ બનાવ્યા પ્રજા ને છેતરી તાનાશાહી ચલાવી બહુમતી નો દુર ઉપયોગ જૂઠાણાં ના રેકોર્ડ કર્યા ત્યારે પ્રજા એ એક અકેલા ને ઓકાત બતાવી દીધી
110%Right
સાચી વાત કરી છે
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
સાચી સચોટ વાત કરી હો ભાઈ આ ભાજપ સરકાર સેલી કોલેટી પાર્ટી બની ગઈ
Sahmat
SEBI ના અધ્યક્ષ પણ એક પ્રાઇવેટ ક્ષેત્રમાંથી જ આવે છે, શું તપાસ કરી ? અને કોના ફેવરમાં ડિસીઝન લેશે એ તો કહેવાની જરુર જ નથી.
@@hemantparghi617 sebi ni sthapna kyare thay khabr se pela
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
હુજે સોસાયટી મા રહુ છુ 80% એક સવર્ણ કોમની બહુમતી છે અમારી તરફ એક અણગમો છે સોસાયટી ની કમિટિમાં અમારૂ કોઈ સાભળતુ નથી
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
Tame panchal Cho?
ખુબ ખુબ ધન્યવાદ ,અભિનંદન દેવાન્શીબેન🎉🎉
Rahul ka jadu chal gya he. Janta bjp se preshan he
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
Gujarat na loko e ane patrakaro e Rahul Gandhi ne support karvo joi e . To j parivartan aavshe .
સમાન અવસરો નથી મળતા એ વાતમાં દમ તો છે, દેવાંશી બે'ન.
ખૂબ જ સુંદર વિશ્લેષણ કર્યું.
બેન તમે લેટરલ એન્ટ્રી ની તરફેણ કરો છો તમે બંધારણ ના વિરૂધ્ધ જે NDA સરકારે નિર્ણય લીધો છે તેને સમર્થન કરતા હોવ તેવું લાગે છે
સાચી વાત કરી અંદર ખાને મનુસ્મૃતિ ને સમર્થન
આ બેન બોવ મોટા ગોદી બેન છે.... 😂😂😂
@@falgunirathod9306 અંદરખાને નહિ ખુલ્લે આમ... ગોદી છે આ...
Excellent performance ❤❤ Devanshi madam .
Next PM Rahul Gandhi ❤❤
Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Ram gujarat kutchh ne best tourism award malyo Modiji na mehnat thi
Bhai Brasta charna pan Akada apone
કોંગ્રેસની પ્રતિક્રિયામાં જ 5 વર્ષ પૂરા થશે. કેમ કે એ હમણાં વિરોધ પક્ષ તરીકેનું સારું કામ કરી રહી છે અને 5 વર્ષ એ કરશે.
Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Ram gujarat kutchh ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che
Bhai bharastachar Na pan Akada apone Investment karta to bharsta char vadhare thayu
દરેક સમાજે પોતાનો મુળ કામ છોડી બીજા કામ કરવા લાગ્યા તો વાલ્મીકિ સમાજે પણ સફાઈ કામ બંધ કરવો જોઇએ
Excellent 👍 analysis
દેવાંશી ષબેન જ્યાં જવાનું કે વાત કરવાનું ટાળે છે તેવા પ્રશ્નો ઉઠાવવા બદલ ધન્યવાદ આપણે ત્યાં સાચી સમસ્યા બધાંયને હક જોઈએ છે ફરજ નહીં હકીકત માં મારા મતે આરક્ષણ જરુરી છે પણ એનું સામાજિક પણું હોવું જોઈએ તેની જગ્યાએ એ રાજકીય અડ્ડા બની ગયો છે. એનો ભરપૂર લાભ વિદેશી સાજિશ કર્તાઓ લેય છે.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
કેવી રીતે
લોકો ની માનસિકતામાં પરિવર્તન આવે તો જ આ પ્રશ્નનો ઉકેલ આવે.. કમનસીબે એવા પ્રયત્નો માટે સરકાર કે સંસ્થાઓ પાસે વિચાર જ નથી..
આરક્ષણ બંધારણીય હક છે એમાં વિદેશી સાજિસ ક્યાંથી આવે...?? 😮
EWS એ SC ST OBC નો હક જનરલ વાળા ને આપવાનનુ કાવતરું જ છે.... અત્યારે દરેક સરકારી નોકરીમાં EWS વાળા નું મેરીટ sc st obc કરતા પણ નિચુ રહે છે....
S.court disisàn,is perfectly right
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
Ews e general nu j nuksan che Bhai already open m 51% hati have e 41%j che to bhai open vala nu j nuksan che ane eni mane bau Motu dukh che. Collector no dikro reservation thi collector bane to as a reserved person e dukh ni vaat che k malela moka ne e utilise na kari sakyo ane karse b nai to moko bija ne aapo simple che baki hakikat to e j che k aaj na jamana ma aa reservation na bhut ne moksh male to badha nu bhalu che.
There is no one like Devanshi in Gujarat in respect of news analysis
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
સાચી વાત કરી દેવાંશી બેન.ભારતના. ગૃહ વિભાગ.મંત્રી.જાહેરમા..્આવી.પગલા.લેવા.જોઈએ.બેન.દીકરીના.હીત.ખાતર.જય.ગુજરાત.જય.ભારતમાતા.હીતમાટે.પગલા.ભરવા.જોઈએ.દેવાશીબેન.જય.માતાજી
Great work devanshi joshi by jamavat director😊😊😊
खुशी है कि गुजरात के पास भी निडर पत्रकार है जो सच बात कहते हैं किसी की भी शर्म या खोफ़ रखे बगैर।
तहे दिल से शुक्रिया देवांशी जी और गोपी देसाई जी।❤
જજ રિટાયર થાય અને ડાઇરેક્ટ બીજેપી ની ટિકિટ લઈ ઇલેકશન લડે છે તો આ શું છે ?
Thanks, very Nice Annalisyes for Reservation
Dear Mam you are Always True speech salute 🫡 🙏
3000 હાજર વર્ષ 100% આરક્ષણ
Already atyare che j
@@thecreative3359 3000 હજાર વરાહ તમારા બાપ દાદા 100% અરક્ષણ લીધું તો કોઈ પ્રોબ્લેમ નતો આજે 78 વર્ષ માં ફાટી ગઈ તમારી 27% આરક્ષણ તોય
@@thecreative3359 એ આરક્ષણ આમે નથી લીધું 100% વાળું હુમના 27 %માં બળી ગઈ છે 78 વર્ષ માં
દેવાંશી મેડમ
તમે ખરેખર બહુ જ સારી વાત કરો છો sytam સામે સત્ય બોલો છો અત્યાર ના સમય તમારા જેવા પત્રકાર ના લીધે લોકો ને થોડો મીડિયા પર વિશ્વાસ રહ્યો છે
મારી પાસે જવાબ છે કેમ કે આપની શિક્ષણ પદ્ધતિ જ બોગસ છે
Payment sheet par medical ma addmission le to e shu chhe ?
Great analysis
👌👌
ધન્યવાદ
સાચું કહો છો
સારી પત્રિકા
ખુબ ખુબ અભિનંદન બેન પણ ભાજપ દેશને ક ઈ તરફ લ ઈ જ ઈ રહી છે
આરક્ષણ એ સમાજ ના એક વ્યક્તિ નો વિકાસ થાય છે ...દરેક સમાજ ને આરક્ષણ નય ફ્રી શિક્ષણ આપો અને ઉત્તમ શિક્ષણ આપો કેમ કે આપડે સમાજ નો વિકાસ કરવા નો છે બેન વ્યક્તિગત નય
Tame SC ST K OBC MATHI CHHO
Very good ben
વિરોધ पक्ष મજબૂત હોવો જરૂરી છે 🎉😢
Pachi tene satta per pan lavo Joe
Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Ram
@@thecreative3359 ગુજરાતમાં 2002 સુધી જાહેર દેવું કેટલું હતું અને 2002 થી અત્યાર સુધીમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે એ પણ જોઈ લેવું જોઈએ
@@manubhairathva4369 economy jara jovo gujarat sthir che karan fastest growing economy che aetle aa amuk loko adhuri jankari thi bacho aemnem gujarat ma 39 lakh crore nu investment nath avyu Jay shree Ram
Tame economy jovo pela gujarat fastest growing economy che aetle devu barabar hoy to pan faydo kevay aa adhuri jankari apnar pase dur raho aemnem gujarat ma lakh crore nu investment nat avyu
અદભૂત અદભૂત ન્યૂઝ એનાલિસિસ..
👍👍👍
Very nice analysis beta,god bless you
Khub Sachi vat che ben
Right
Thanks
109% right devanshi ben pela to kaydo tevo banavo ke koi pan ladies ne tach karta pan 100 vaar vichar kare baheni ni salamati apdi ane apda des ni ejat no saval che
💯💯💯💯
દેવાસી બેન તમારી વાત સાંસી છે 🎉🎉🎉
બેન ક્યારેક તો પક્ષ કે પક્ષા છોડી સાચું કહો
સામનય।જાતી માટે વિચાર ખુબ સારા છે તમને અભીનંદન thanks good
ખૂબ જ સરસ વિવેચન🎉
Solution is ....
Creamy layer should be identified and should be considered as normal
Very bold views
Good 👍
Good ben
Prime minister of India Rahul Gandhi
RAGA is a my Hero
Gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo Jay shree Krishna
❤ proud
ગ્રામીણ અર્થવ્યવસ્થા ને મહત્ત્વ અને પ્રાધાન્ય આપો
બીજેપી નેતા મેઢવાલ કહે છે,કોંગ્રેસ લિત્રેસી થી મનમોહન સિંઘ ને લાવી,પણ તમારી પાસે એ લેવલ ના હોય તો લો
True ❤
Devansi ben congress ma aavi bharti thai nathi...anubhavi jete ક્ષેત્ર ના હોય તે વાત તમે કારોછો પણ જેતે ક્ષેત્રો ના નિષ્ણાતો ની કમિટી બનાવી સલાહકાર રાખી શકાય..અધિકારી લેવલે નિમણુક ન કરી શકાય..
અત્યારે EWS nu merits obc sc st karta pan nichhu rahe se to ....sc st OBC ne pan EWS ma j samavesh karvo joye
બેન હાલ નાની છોકરીયો પર બળાત્કાર થયો હવે આ નાની છોકરી એ ક્યા એવા કપડા પહેર્યા કે એ ઉતેજીત કરે છે.
સમસ્યા છે અને એનું નીરાકરણ જરૂરી છે બધા સમાજે સાથે આવવું પડશે.
છત નથી હોતી તે લોકો ને આવા માણસો ક્યાં ગણકારે જ છે 20:05
8 pass and 10 pass and 12 pass government job mile please tab bhi to berojgari khatam ho
ડાયરેક્ટ ભરતી વિશે જાણવું હોય તો આજ ગૂજરાત સમાચાર મા ડીટેલ મા માહિતી આપેલ છે
EWS……general category ma 10 taka reservation aapi.
Ane aavak maryada 8 lakh……aa barabar nathi.
Have Jay SAHA jeva loko ne direct entry malese boss.... tame to bass TAX bharva mate cho bhakto
Good neutral analysis. When people of India will learn to respect everyone, start believing in equality and helping weaker sections, reservation will no longer be required. Not sure when? After hundreds of years? It is very surprising that just because someone born in some community becomes inferior. Isn’t it completely illogical? The Indian culture we call a best, how this foolishness can still exist and not going even after thousands years?
Same with women respect. Men in India believe they are superior than women and do not have respect for women.
These problems will not be resolved until people not being well cultured and politicians taking advantage of peoples weak points.
The reason being BJP is becoming shaking is they just want to play discrimination based politics and people are becoming aware of that.
Jamavat ma pan 70 taka patrakaro nu aarakshan rakho etle idea avshe.
Devaanshi bahan Supreme Court Kis Liye Hai
સુંદર રજૂઆત કરો છો બેન
Sc st ma Jo crimilar lavu hoy to sc st ni je sit aave ema 70% jene jarror vadhare hoy tene Ane baki 30 % sc st crimilar ne aapay to badha aagad aavse
Ben risarveson to amerika me bhi he.
Ben gujrat ma vadodar(gotry)ma sinior doctore j dushkarm Ane susti virudha kruty karyu hatu te ledy doctor Puri rat roti chillati rahi ..kon doctor rasta upar aavyo. Ane atyare doctor hath ma rivolvor laheravi ne rasta upar kayda ni sareaam avaganana karanar kaya dar ma gusi gaya hata.
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
Gujrat government ma minister na staff ma sc st jova nahi male.
Why?
Gujrat ma badlav ni jarur che
HaVe Gujarat ma congress
Kisano ne Rahul ni jarur see
Modi ni nay
I agree with your neutral and unbias views
Dual Standard Government
એક રિઝર્વેશન વગર ની કોઈ સીટ પાર કોઈ પણ પાર્ટી દલિત કે આદિવાસી ને ક્યારેય લડાવે છે ??
Ayodhya. Loksabha joyi le bhai😂
Rahul ganghi
A sarkar sarkari schoolo sari kari de ne to pan kyak hade thoduk solution avi sake che. A visay no ukel lavva mate samay ghano lagse
Good work congress party
Gujarat fastest growing economy bani che modiji na raj ma Google karo kutchh ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy bani che
રિઝર્વેશન ચાલુ રાખો અને આર્થિક સર્વે કરો
Khota ni same virodh jruri 6e. Ane Ema Rahul Gandhi j chale. Kem ke a bdha politics wada chale. Apda jeva bolva jay to modi saheb murder case ma આજીવન જેલ kravi દે..
Jati jan garna ne hu evi rite jov chu ke. Araksan khotu nathi pan.halno samay evo che ke. Have araksan kharekhar je garib ane jarur mand che ene madvu joye. Jema koy jati jovi no jovay.
Ben Guj Govt ma varso thi Backlog vacancyni system bandh Karel che ene lagto episode banavo
Government all contracts in must be reservation .
મુરખાંઓ અને ડરપોકોની કયાં કમી છે સંસદમાં ...
Johar
Pan.devansi.ben.a.j.rite.ispekatar.jrvu.bin.anubhavi.mota.pad.upar.bese.ne.athikari.sarakar.chalve.anu.su.
Sc and st na tya koy dhare jata nathi to kya thi jastic make anu solutions thase to badhu redi thase
Ek bhi Adhikari risvat ni ley to 1 month ma Aakho des upor Aavi
Desh kem pachad jatu jaay che enu jawab kon aapse, desh no karjo bullet ni speed thi vadhi rahiyu che enu jawab kon aapse
EWS su Obc sc st karta pan pachat se?
Ben , karan bhajapa raajneeti nathi karti e to fakt gundai & dadagiri kare chhe.......& Second thing ben bhajapa e koi political party nathi e to tadipaar/gundao/rapisto nu ek giroh chhe.......
Javab aetlo j chhe k tame virodh paksh ne highlight karo
Tmaro mo n Aapo hame news mokle
Cast census
**વર્તમાન સમયમા આરક્ષણની નીતિમા સમસ્યાઓ અને તેના સમાધાન**
**સમસ્યા:**
1) OBC, SC, કે ST કેટેગરીમાં અનેક કોમો છે, પરંતુ બધી કોમો એક સરખી પરિસ્થિતિમાં નથી. કેટલીક કોમો ખૂબ આગળ છે તો કેટલીક ખૂબ પાછળ છે. ઉદાહરણરૂપ, જો OBCમાં 100 જાતિઓ છે, તો 20 જાતિઓ ખૂબ સમૃદ્ધ છે અને સંખ્યાની દ્રષ્ટિકોણે 20% છે, પણ તેઓ કુલ અનામતની 80% સીટ્સ લઈ જાય છે. બાકી 80 જાતિઓ, જેમની સંખ્યા 80% છે, તેમને માત્ર 20% સીટ્સનો જ લાભ મળે છે અને આજ પરિસ્થિતિ
SC અને ST મા પણ છે.
**સમાધાન:**
1) OBC, SC, ST માં વર્ગીકરણ કરો અને જે જાતિઓને આરક્ષણનો લાભ મળતાં વિકસિત થઇ છે તેમનો એક વર્ગ બનાવો અને જે જાતિઓને આરક્ષણના વર્ષો બાદ પણ લાભ નથી થયો તેમનો એક અલગ વર્ગ બનાવો. ઉદાહરણ તરીકે:
- OBC: દેવિપુજક, વાદી, નાઈ, ઠાકોર, વંજારા, કોણી વગેરે.
- SC: વાલ્મીકી.
- ST: ભીલ.
આ તો માત્ર ઉદાહરણ છે. જે પણ જાતિઓ વિકાસથી વંચિત રહી છે તેમનો અલગ વર્ગ બનાવો જેથી તેમની સ્પર્ધા તેમની સમકક્ષ જાતિઓ સાથે થાય અને આ વિકાસથી વંચિત જાતિઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
આ વર્ગીકરણ માત્ર ડેટાના આધારે કરવું જોઈએ - એ જોવું કે આરક્ષણ આપવામાં આવ્યું ત્યારથી કઈ જાતીએ કેટલો લાભ લીધો છે. રાજકારણના આધારે નહી પરંતુ ખાલી આંકડાઓના આધારે વર્ગીકરણ કરવું જોઈએ જેથી બધી જાતિઓ સાથે ન્યાય થાય.
આથી બીજું એક ફાયદો પણ થશે - જનરલ કેટેગરીમાં આવતા લોકોનો અનામત સામે વાંધો નહીં રહે. જો જરૂરીયાતમંદ વ્યક્તિને આરક્ષણનો લાભ મળે તો તેનાથી જનરલ કેટેગરીને કોઈ વિરોધ નહીં પરંતુ જ્યારે કોઈ સમૃદ્ધ જાતિ, જે જનરલ કેટેગરી જેટલી જ સક્ષમ હોય છતાં OBCનો લાભ લે છે, ત્યારે તેનો વિરોધ થાય છે, જે પછી આખી આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ હોય તેવુ ખોટુ તારણ નીકળે છે.
જો વર્ગીકરણ કરવામાં આવે તો OBC, SC, STમાં આવતી વિકસિત જાતિઓને થતો ખોટો લાભ અટકશે અને તેનાથી આ કેટેગરીમાં આવતા વિકાસથી વંચિત જાતિઓને પણ લાભ મળશે અને જનરલ કેટેગરીનો આરક્ષણ પ્રત્યેનો જે વિરોધ છે તે પણ નહીં રહે.
**સમસ્યા:**
2) SC, ST અને OBC જાતિના લોકો ને એવું લાગે છે કે સરકારે ક્રીમિ લેયર અને વર્ગીકરણ લાવીને ધીમે ધીમે આરક્ષણને પુરું કરવા માંગે છે. અને હાલ પણ ઘણી SC, ST અને OBCની જગ્યાઓ ખાલી રાખીને તે જનરલ કેટેગરીના લોકો ને પસંદ કરીને ભરી દેવામાં આવે છે.
**સમાધાન:**
2) સમાધાન ખૂબ સરળ છે - OBC, SC અને STમાં જે જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે, તેમાં આ કેટેગરીના લોકો ને જ પસંદ કરવાના અને આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સને જનરલ કેટેગરીને ટ્રાન્સફર ન કરવી જોઈએ.
**સમસ્યા:**
3) લેટરલ એન્ટ્રીનો ફાયદો ખૂબ સારો છે કે દરેક ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરના નિષ્ણાતો સરકારમાં આવશે તો કામ સારું થશે. પણ તેમાં માત્ર એક જ વિસંગતિ છે કે તેમાં આરક્ષણના નિયમોનું પાલન નથી થતું.
**સમાધાન:**
3) લેટરલ એન્ટ્રી કરવી જોઈએ, પરંતુ તેમાં આરક્ષણના નિયમોનું પાલન કરવું જોઈએ. એક સમય આવશે કે જ્યારે સરકાર 10 વર્ષનો અનુભવ માંગશે પ્રાઇવેટ સેક્ટરમાં ટોપ પોઝિશન પર ડાયરેક્ટ લેટરલ એન્ટ્રી માટે, અને SC, ST અને OBCમાં આટલો અનુભવ ધરાવનારા લોકો જો ના મણે તો આ કેટેગરી માટે રિઝર્વ્ડ સીટ્સ માટે અનુભવમાં છૂટછાટ આપવી જોઈએ. આ રીતે આ અનામતની જગ્યાઓ આ કેટેગરીના લોકો જ ભરી શકે. આવું કરવાથી કોઈ વિસંગતિ નહીં રહે અને લેટરલ એન્ટ્રીના ફાયદા પણ બધા ને મળશે.
હું એક પૉલિટિકલ અને પૉલિસી કન્સલ્ટન્ટ છું અને UPSC નો વિદ્યાર્થી પણ રહી ચૂક્યો છું. આરક્ષણની સમસ્યાઓ અને તેના સમાધાનો વિશે મેં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે, અને આરક્ષણની પૉલિસીને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય એનો એક સારો રોડમૅપ આપી શકું છું.
જો તમને આ વિષય પર ડીટેઇલમાં વિડિયો બનાવવો હોય, તો હું આપને તમામ માહિતી પૂરી પાડી શકું અને જો આપ ઇચ્છો તો આ વિષય પર ચર્ચા માટે પણ તૈયાર છું તમારી ઓફિસમા કે ઓનલાઈન તમને જે અનુકુણ આવે એ.
VAH CHA VECHVANI KLA.SARO
UPYOG KRI MITRNE DESH VECHYO.BAPNO BETO AVO JOEYE .
""સળી શું કરવા કરી રહ્યા છો? ""😄
😂😂😂
Benji aa babat saral nathi tame bolo chho etali manita secretary lavine manmani karvani sajis chhe? Etle mamit shah no son kadapi exam thi na apisake e tamey janochho benji tame atlabadha hoshiyar chho pan app pan collector na bani sako e hakikat chhe?
Devanshi bahen tame gujrati news na ravish kumar cho tamne sanbharva par ek lahavo che nirbhay nispaksh patrakarita nu Biju nam jamavat na Priya devanshi bahen
વાદેવાસીબેનલાખલાખવંનદતમનેએસીએસટીમનીવાતકદીલનીવાતતેમનાવિકાનીવાતમુદાનીત
I live in US. This is the first time I am watching this show. I have been watching cnn and Indian news but you are great ma'am. Salute your journalists attitude. 🫡 normally I don't write reviews. But this is only for you
Bharat ne reservation ni jarur nathi mansikta badalvani jarur che samanta ni jarur che sc/st mate bhedbhav dur kari jatio khatam karvani jarur che. Ae khatam thase to koi ne reservation ni jarur j na padati ne reservation to bau ochhu che aa jati vad ni mansik bimari dur karvani jarur che. Jatio par gaurav levani jagya ae samanta par kam karyu hot to 70 varas ma bau badlav aavi jaat. Ae badalvani jgya ae reservation par vichar karvo aej batave che k jati hatavva par kam karva j nathi mangta aej aa samasya nu root che. Ae ne dur karo
Bandharn samn hoy neto 70 mark varo bar 40 mark varo andr a kevi samnta😂
3000 હાજર વર્ષ 100% આરક્ષણ ખાવા વાળા 70 વર્ષ માં બળી ગઈ 🤣
@@sanjubhai8831 3000 vars thi arxan khata ano vandho nay pan have koy desh same yudh thay tyare pela sc pasi obc pasi St amay anamat lagu karo
Aa desh ma thi aarakshan khatam karvu joiye
Ketla media house st person ne train krva ready 6???
Tame madam koi ek girl select krine tene tamari jevi banavo. If u can do this then reservation ni jarur nthii.
Bcz krishna said share what u have. Help others.