Sardar Ne Lokhandi Purush Kem Kahevay Che...??? || Sairam Dave || Zarola
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Lakshya TV channel is one of India's leading gujarati spiritual television channels. Over the years, the channel has created significant marquee properties through an impressive lineup of programs ranging from the light hearted to the supernatural, exploring various genres of bhakti complimented by an explosive mix of social events and Pravachan, Katha, Bhajan, Kirtan,.
Website :- lakshya.tv/
Facebook Page :- / lakshyachannel
Download App :- bit.ly/2IwyKa6
Telegram Channel :- bit.ly/2IVCWkV
Instagram :- bit.ly/2wvAdX7
Twitter :- / lakshyatv
જય.સરદાર અભિનંદન
નમ્ર વિનંતી,હાલના જમાના પ્રમાણે આપણી નવીન પેઢી ને🚩સરદાર પટેલ,મહારાણા પ્રતાપ,શિવાજી મહારાજ,ગરુ ગોવીંદસીંહ ભગતસીંહ,જેવા અમુલ્ય મહાનુભાવો નુ શિક્ષણ આપવાની જરુર છે🚩
Good
Jai Swaminarayan
Jai sardar
Sat sat pranam
Jordar
Great dave saheb
sairam bhai wahhhh
જય હીંદ જય માં ભારતી
જય હિંદ જય સરદાર 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🚩🚩🚩जय हो सरदार पटेल🚩🚩🚩
બાપૉ બાપૉ
Vah vimal bhai wah sairam dave
Jai jai sardar
Wah Sairambhai wah…Maja aavi gai…you are the best person to explain the life of Shree Sardar Vallabhbhai Patel…lol..Jay Mataji.
દેશ નું ગૌરવ સરદાર પટેલ.
Jay sardar
Nice video
Jay shree sardar
મને ગર્વ છે કે હું કરમસદ ગામ નો છું
I love you sardar Vallabhbhai Patel ❤
Wah Sai Ram Dev
JAY H0 SARDAR PATEL
Vahhh
जय सरदार जय सोमनाथ 💖💗🙏
Jay serdar
Jay sardar jay shivaji
❤❤❤
જય હો ગુજરાત... જય સરદાર...
Jay sardar
Sat sat naman
sairambhai ne vandan
sardar Patel ni sauryagatha samjavva
જય જય ગરવી ગુજરાત
Hy
Jay Hind Dave saheb jay Hind jay Hind jay Krishan khub sari storie Sher kari thank you dave saheb
Jay sardar jay ho
Jay hooo sahitya
jay sardar
Jay sardar.....
Jay sardar🇳🇪
JAY shree swaminarayan
Jai sardar
Jay Sardar 🙏🙏🙏🙏🙏
Jay shree Krishna
Jay ho
Nice
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Jay sardar bharat mata ki jay
aankh ma aansu aavi gaa sairam.
🙏🙏🙏
Jay sardar🙏...
Jay ho sardar patel😥😢
વા સરદાર વા
જય માં ભારતી,
જય સરદાર.
Jai. Hind
Jai. Snatan
Jay sardar🙏🙏🙏
કોક દિવસ ભાવનગર નરેસ કૃષ્ણકુમાર સિંહજી ને પણ યાદ કરજો જયારે જયારે સ્ટેચુયુ ઓફ યુનિટી જોવો ત્યારે આવી મારી દરેક ને નમ્ર અપીલ સરદાર પટેલ પણ એક શ્રેષ્ઠ વ્યક્તિ હતા અને કૃષ્ણકુમારસિંહજી પણ એમના માટે કઈ બનાવવાની જરૂર નથી યાદકારો એટલું જ કાફી છે 🙏
Ha patel ha.... moj moj mara patel bhai ni. Sardar patel we are proud of you. I am lucky to born as patel.
Good
Good Patel nee moj
Sardar patel
Jay sardar
Sardar ke Adhure kam pure karne ka bida modi or Amit sah ne uthayahe purn rupse suraksit hindustan
👌👌👌👌👌
લોખંડી પુરુચ સરદાર પટેલ અમર રહો
Jay gatvigujrat
મને ગર્વ છે કે હું પાટીદાર સમાજ ની અંદર જન્મો.
એનુ ગર્વ અમને પણ રાષ્ટ્રવાદ જરૂર છે ભાઈ નહિંતર બીજી વખત અંગ્રેજો આવે એવું ના બનવું જોઈએ.
પાટીદાર સમાજમાં જ્ન્મ થયો છે તો સરદાર જેવા બનો એવી શુભેચ્છા....જય શ્રી સરદાર...
@@biralchauhan4925thanks biral Chauhan Hu sardar Patel na vicharo ne jivani andar utaru su.
_નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_*
*_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._*
*_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._*
*_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._*
*_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._*
*_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._*
*_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._*
*_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._*
*_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_*
*_જય હિન્દ_*
*_જય ભારત_*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*_By- K.C. ASALALIYA_*
*_( Thegood )_*
ધીરાજા ધીશ કૃષ્ણ કુમાર સિંહ જી ભાવનગર ના રાજા ને પણ યાદ કરો જેમને દેશ માતે પોતાનો સમય સોડી ને દેશ માટે ભોગ આપેલો હુંપણ એક પટેલ નો દીકરો સુ સરદાર. સાહેબે તો ઘણું કરિયું પણ ક્રિષ્ન કુમાર સાહેબ ને પણ ના ભૂલવા જોયે
ભવ્ય અને દિવ્ય
Sardar Patel
Good program
3:19 wah sardar wah my lord
_નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_*
*_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._*
*_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._*
*_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._*
*_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._*
*_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._*
*_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._*
*_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._*
*_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_*
*_જય હિન્દ_*
*_જય ભારત_*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*_By- K.C. ASALALIYA_*
*_( Thegood )_*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jay sardar Vallabhbhai Patel
Jay hind
Vande Mataram
Gandhi was wrong to support Nehru .👈
Modi is just like Indira both are strong leaderships .🎺
Sardar Patel was in the BORSAD court at that time he got telegramm of his wife passed away.
સાહેબ પાઠય પુસ્તક માં સરદાર વિશે ઊંડાણ માં અભ્યાસ આપ્યો નથી
જય સરદાર
Ha sardar ha
Sardar saheb ni
khub jarur che.
सरस
Sardar Patel is Great Sardar e Sardar
7:10 વાત સાથે હું સંમત છુ પણ બાપા આ એક બલિદાને 70 વર્ષ માં લાખો ના જીવ લઇ લીધા. બલિદાન આપો તો યોગ્ય વ્યક્તિ માટે જ આપવું. નાલાયક માટે કદી નહીં.
Jàý šåřđář
Jáý pāíđãř
ᴡᴀʜʜ "sᴀʀᴀᴅᴀʀ" ᴡᴀʜʜ
This is not court of charotar
It's godhra court... Also mentioned this
Alya bhai tu ahiya fault nikalva sambhle che k Sardar Patel kon hata a sambhalva aavyo che…lol…Jay Mataji.
p
Jau sardar
Jay sardar pn aa bhai pela video jevu j bolya
Pan Sairam Jo Sardar pehla Pradhanmantri banya hot to haji sudhi Kashmir namno muddo j na hot
जब हमारे पास भगवान श्री कृष्ण की अच्छी व मधुर जानकारी व ज्ञान है तो मुरारी बापू या कोई भी हो हिन्दू धर्म के बारे में ठीक-ठीक बोल सकते हो तो तभी आपका भी सम्मान होगा। आखीरी के 26वर्षों का यदि हमें पता नहीं भी हो तो आपको बताने की आवश्यकता ही क्या है।
nehru e ma chodi etla j Patel to patel che Bhai bhai
Jaati o na Etihas India mask chhe, Baki duniya ma nathhi, to pan e Loko Indian karta agad chhe, ek pan sodh Indian o Kari nathhi,
Saheb hu Tamara jetalo gyani to nathi pan tamari thodi bhul thay che ahiya.
Bhul e che ke sardar patel e England javanu jatu karyu hatu ane vitthal bhai ne moklya hata study mate jema 36 mahina no course hato te vitthal bhai e 30 mahina ma puro karyo hato.
Arey pehla vitthalbhai gaya hata actually avyu hatu sardar patel mate,committee 12 hati,patel ne pm banta gandhi e rokya hata,Ane nehru evo characterless manas hato koi divas pm na bani shake
Zina ,Gandhi, Nehru ,ambedkar all were educated in u.k. !
they all were u.k 's advocate .
😬
Aakhi duniya ma bharat desh no danko vagadnar mahapurush. th-cam.com/video/R9DKJSCFHjM/w-d-xo.html
Modi ji bija sardar patel 6
Jai sardar
❤❤❤
જય જય સરદાર
Jay jay sardar
Jay sardar 🙏🙏
Jay sardar
જય સરદાર
Jay sardar
Jay Jay sardar
જય સરદાર
Jay Sardar
જય સરદાર
Jay sardar
Jay sardar