Welcome To Shree Swaminarayan Kanya Vidhya Mandir - Bhuj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ส.ค. 2018
  • જય શ્રી સ્વામિનારાયણ,
    શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય એટલે આધુનિક સમયમાં પ્રાચીન ગુરૂકુળનો આદર્શ વિચાર કે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. જ્યાં વિદ્યાર્થિનીઓના અભ્યાસની સાથે જીવન ઘડતરનો સમન્વય થાય છે. જેથી અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં સમાજ અને દેશને એક આદર્શ નાગરિક આપવાની સમર્થતા કેળવાય છે.

ความคิดเห็น •