❤ગુરુ ૐ ❤ હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે સ્વયં મહાજ્ઞાની મૈયા ની દિવ્ય સત્સંગની હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે મને મહાજ્ઞાની ઇન્દિરા માઈ ના દિવ્ય સત્સંગથી એ સમજ પડી કે હું અવિનાશી આત્મા છું અને હું અગમ દેશ થી આવ્યો છું મારે પરમાત્મા માં સમાઈ જવું છે ને હું અગમ દેશ થી આવ્યો છું અને હું પરમાત્મા મળી છું અને મારે એમાં સમાઈ જવું છે
ગુરુ ૐ મૈયા ❤❤ સ્વયં મહાજ્ઞાની ઇન્દિરા મૈયા ના જીવન દર્શન થી આત્મા સત્સંગ ધ્યાન એટલે શું? સત્સંગ થી દરેક અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ માં દ્રષ્ટા રહું છું
સ્વયં મહાજ્ઞાની ઇન્દિરા માઈના સત્સંગો સાંભળીને જીવન સાર્થક થઈ ગયું છે. આઠેય પ્રહર આનંદનો અનુભવ થાય છે અને જીવનમાં શાંતિ છવાઈ ગઈ છે.🙏🙏❤❤
ગુરુૐ ❤ લવ યુ❤ નિજાનંદનો અનુભવ❤ ધ્યાન એટલે ફક્ત જોવું❤
ગુરુ ૐ માઈ સત્સંગ સાંભળતાં આત્મા નો અનુભવ કરતાં એ આનંદ સ્વયં માં નિહાળી રહી છું.
ગુરુ ૐ મૈયા ❤
❤ગુરુ ૐ ❤
હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે
સ્વયં મહાજ્ઞાની મૈયા ની દિવ્ય સત્સંગની
હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે મને મહાજ્ઞાની ઇન્દિરા માઈ ના દિવ્ય સત્સંગથી એ સમજ પડી કે હું અવિનાશી આત્મા છું અને હું અગમ દેશ થી આવ્યો છું મારે પરમાત્મા માં સમાઈ જવું છે
ને હું અગમ દેશ થી આવ્યો છું અને હું પરમાત્મા મળી છું અને મારે એમાં સમાઈ જવું છે
Guru Om maiya❤
ગુરુ ૐ મૈયા ❤❤ સ્વયં મહાજ્ઞાની ઇન્દિરા મૈયા ના જીવન દર્શન થી આત્મા સત્સંગ ધ્યાન એટલે શું? સત્સંગ થી દરેક અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ માં દ્રષ્ટા રહું છું