કથીત રીતે #કાઠી દરબાર #પાટીદાર #આહિર #કોળી #દલિત થોડાક #રબારી #ભરવાડ સમાજ બસ આ બધાય ની દાદાગીરી છે બીજા અન્ય સમાજ માટે ક્યાય પણ જગ્યા નથી જે અન્ય સમાજો છે તે પણ #ડરીને #દબાઈ ને જીવે છે મોકો મળે એટલે વિસ્તાર #છોડીને #રાજકોટ #સુરત #ભાવનગર #અમદાવાદ #મુંબઈ નીકળી જાય છે, જેને વાત ખોટી લાગે તો સર્વે કરી લેવો સત્ય બહાર આવશે
જનતા ને ઉજાગર કરવા વાળા સાચા પત્રકાર એટલે શ્રી મનોજભાઈ 👌
વાહ,,, સત્ય વાત કરી
મનોજભાઈ ખૂબ જ સત્ય હકીકત જણાવી છે અમરેલી વિકાસ માટે દરેક પક્ષે એક થઈને અમરેલી ના વિકાસ નું વિચારવું જોઈએ
ખૂબ સરસ પત્રકાર 👍👍 અનુભવી
મનોરંજન.... બોવ સાચી વાત સાહેબ
કથીત રીતે #કાઠી દરબાર #પાટીદાર #આહિર #કોળી #દલિત થોડાક #રબારી #ભરવાડ સમાજ બસ આ બધાય ની દાદાગીરી છે બીજા અન્ય સમાજ માટે ક્યાય પણ જગ્યા નથી જે અન્ય સમાજો છે તે પણ #ડરીને #દબાઈ ને જીવે છે મોકો મળે એટલે વિસ્તાર #છોડીને #રાજકોટ #સુરત #ભાવનગર #અમદાવાદ #મુંબઈ નીકળી જાય છે, જેને વાત ખોટી લાગે તો સર્વે કરી લેવો સત્ય બહાર આવશે