ગંગાસતી પાનબાઈ આખ્યાન - Gangasati Panbai Nu Akhyan - Liladhar Barot
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- Studio Sangeeta Presents:-
Album:-ગંગાસતી પાનબાઈ આખ્યાન
Singer:-Liladhar Barot
Music Label:-Studio Sangeeta
જીવન
તેમના જીવન વિશે કોઇ પ્રમાણભૂત માહિતી મળતી નથી કારણકે તેમના ભજનો અને જીવન કથા મૌખિક રીતે રજૂ થતી આવી છે. લોકકથાઓ અનુસાર, તેઓ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં આશરે ૧૨મી થી ૧૪ સદીમાં જન્મ્યા હતા. તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમળિયાના ગિરાસદાર કહળસંગ અથવા કહળુભા સાથે થયા હતા. કહળસંગ ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી હતા. તેમને અજોભા નામનો પુત્ર હતો જેના લગ્ન પાનબાઇ સાથે થયા હતા. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યા અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. લોકવાયકા મુજબ, લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિઓની સાબિતી આપવા માટે, કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગંગાસતીએ ત્યારબાદ સમાધિ લીધી.
Source : Wikipedia
For more videos subscribe to our channel.If u like the videos then share it with others.
Our Link:-
Subscribe us on TH-cam:- / sangeetajukebox
Like us on facebook:- / sangeetamediaandentert...
Follow us on twitter:- / sangeetamedia
Managed By :- Sangeeta Media And Entertainment
Jay liladharbapa. Gngasati
Jay dada bhagwan. Jay liladharbapa
Jay. Hao. Gangasati🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
🙏 જય અલખધણી 👍
Va va papa
Bhai bhai
Bhai bhai bapu
Sachu and saru su che e khabar pade
Jay bapu liladhar barot
Jay bapu. Savitaben. Makwana
जय हो
Vah liladhar barot
Super ❤️❤️❤️❤️
લીલાધરભાઈ કાનજીભાઈ બારોટ ના સ્વર્ણ કાળ ની અદ્ભુત અને અમુલ્ય રજુઆત..ધન ઘડી ધન ભાગ્ય.....આવા માઢુડા હવે આ દુનિયામાં નહીં મળે.
સ્વ.શ્રી લીલાધરભાઈ કાનજીભાઈ બારોટ (મામા) ને કૌટી કૌટી વંદન
Vah khub saras rajuaat liladhar barot......🙏🙏🙏
Ilu lilaDhar barot Good gangasati
Jordar
બારોટજી ગંગાસતિ આશ્રમ સમઢીયાળા મા હાલ કોઇ સાધુ નથી
સંચાલન તેમના વંસંજો જ કરે છે
મહાવીરસિંહ ગોહીલ
રણજીતસિંહ ગોહિલ
જયદેવસિહ ગોહિલ
જુવાનસિહ ગોહિલ
વિગેરે કરેછે
જયા આજની તારીખે અનનછેત્ર પણ
ચાલુ છે
કયા ના છો લીલાધરભાઇ સમજી જાણી ઇતિહાસ રજૂ કરો
As bhjan sambhdva thi Jivan badlay jay
Super jordar mst
Panbay Good lilaDhar barot
Good
jay ho liladhar bapu
सत्य
Jay hariya pir,🙏🙏
Bija bhajno muko liladhar barot na
Good
Meru dage pan man na dagav vu vah vah
lilaDhar barot Good time
Imu lilaDhar barot Good
જાણતા નો હોયતો દરબારો ના ઇતિહાસ થી આઘું રહેવુ
જય શ્રીકૃષ્ણ
Bhi bhi
ભગતિસારિપણકોકવિરલાકરિસકે
જયરામદેવ
સરસ
Bhai Tamara jeva kala karo ni bov jarur che samaj ne
Bija bhag muko lilDhar barot
Jay gurudev
ગાય ને સજીવન કરવા નો બનાવ બનેલો એ સત્ય છે પણ સવાર ના નિત્ય કર્મ માં ગામ ના પાધર માં વહેતી કાળુભાર નદી માં સ્નાન કરવા જતાં આને જળ નો લોટો ભરી ભીના કપડે ઘરે પધારતા ત્યારે
ગામ માં ચોરા પાસે અમારા દરબારો ની ડેલી એ ડાયરો બેઠો હતો ગાય બજાર માં મરેલી પડી હતી ત્યારે
કોઇ ટીકડી માણસે મશ્કરી કરી કે ભગત આવે છે ગાય ને સજીવન
કરશે ભગત ને લાગી આવ્યું જેથી
પોતાના હાથ માં રહેલા પાણી ના લોટા માંથી અંજળી છાંટી સજીવન કરેલી
બીજું તેવો ને સંતાન માં બે દીકરીઓ હતા દીકરો ન હતો
ગંગાસતી તે રાજપરા ના સરવૈયા
દરબાર (ક્ષત્રિય) ના દીકરીબા હતા
બીજું પાનબાઈ એ ખવાસ જ્ઞાતિ ના
દીકરી પણ તેમના ગામ ના હતા
દીકરાના વહુ નહીં પરંતુ તમારા દરબારો માં દીકરી ના લગ્ન થાય તેની સાથે દાસી તરીકે ( વડારણ)
તરીકે બીજી જ્ઞાતિની દીકરી મોકલતા હતા તે
ગાય સજીવન કર્યા પછી કહળસંગ બાપુ ઘરે આવ્યા આને ગાય સજીવન કર્યા ની વાત કરી ત્યારે
ત્યારે ગંગા સતી એમ કહયુ ભગત ઉતાવળ કરી હવે કાલ સવારે કોક
નો. દીકરા નું મ્રુત્યુ થાસે આને સજીવન કરવા નું કહેશે ત્યારે ભગત સમજી ગયા ખરેખર ઉતાવળ થય ગય આને ભગત બોલ્યા ્હુત્રણ દીવસ એકાન્ત મા રહી ચોથા દીવસે હું સમાધી લયસ
ત્યારે ગંગાસતી કહે હું પણ આપની સાથે સમાધી લયસ ત્યારે કહળસંગ બાપુ એ તેમને કહ્યું તમે
પાનબાઈ પણ આપણા ભક્તિ ના માર્ગ ઉપર ચાલે છે તેને પરીપૂર્ણ
કરી પછી આપ પધારજો આ પછી
બાવન દીવસ ના બાવન ભજન બોલ્યા જે આજે પણ લોકો બોલે છે પાનબાઈ ને પરીપૂર્ણ થયા બાદ
ગંગાસતી એ સમાધી લીધી આને
ચોથા દિવસે પાનબાઈ એપણ સમાધી લીધી આ જાગતા પીરાણા
ની એકસાથે ત્રણ સમાધી આજે જગત આખા માં પુજાય છે
એટલે કોઇ નું સાચુ જીવન જાણ્યા વિના એક બીજાની વાતો સાંભળી
આખ્યાન ન કરી નખાય
वाह भाइ वाह
જય ગુરુદેવ
Gangasati
Vah lilaDhar barot Good
Ganga mata Hiranandani ne 2 dikarij ha
Ohh
lilaDhar barot
જય હો બારોટજી ની જગ્યાઓ
આવો ખોટો ઇતિહાસ નો રજુ કરાય
બારોટજી
તમો સમઢીયાળા ગયા છો અને ત્યા જય ગંગાસતિ કહળસંગ બાપુ ના વંશજો પાસે જય સાચો ઇતિહાસ જાણો પછી જાહેર મા બોલો
આ ખોટો ઇતિહાસ પાછો ખેચીલયો
નહીતર કાયદેસર કાર્યવાહી કરવી
પડસે બારોટજી
lilaDhar barot oll bese
lilaDhar barot oll muko
%%😅😅
भाइ भाइ
A. P. Aal
જાબૂકીયાધરમેસ
Please muko
The following link unsubscribe
Jay ho maa gangasati panbai maa
Kahlsang bapu
Jay liladharbapa. 🙏🙏🙏🙏
Vah liladhar barot vah
Bhai Bhai
Jordar
lilaDhar barot Good luck