Jay gurudev su sangati ne jay gurudev ,,,,,,પ્રથમ નમન ગુરૂદેવને સમજાવ્યો સમજણ સાર શરણ ગ્રાહિ જે બન્યા એનો બેડો પાર ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,માનુષ તન મહામુલો જતન કરે વિરલા કોઈ ઘટભિતર જો ઠરે પ્રેમ રસ પીવે હરીજન સોઈ જય ગુરૂદેવ Amiri court Bahrain ritt glf. Jay gurudev bapa
કબીરા એટલે જીવ ભાવમા રહેનારા કબીર એટલે આત્મા ભાવમા રહેનારા કબીર સાહેબ એટલે પરમાત્મા તમે કહો છો કબીર એટલે શરીર તો આનો અર્થ એ થાય છે કે કબીર સાહેબ ના ગ્યાન ને તમે જાણી. સક્યા નથી અને તમે. કબીર પન્થી નથી આબધી જે વાત તમે કરોછો તે બધુ પ્રેક્ટીકલ ગ્યાન છે ટેકનીકલ નથી આવિ બધી વાતો કરવી તે વિસય બુધ્ધીનો છે ભક્તિ નથી આને અનુભવ ના કહેવાય.લુખ્ખી વાતો થાય અનહદ નાદ કાળ બ્રહ્મ નો છે આના છી. મુક્તિ ના થાય રાજ ખાણી જાય ઉનમુની નો અર્થ છે વિસય વાસના મન માયા માથી નીકળી ને સુરતા શાર શબ્દ સાથે જોળાય આ ઉનમુની છે પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા ભેદ બતાવે એક લખાવે એક છુળાવે તબ પ્રાણી નિજ ઘર કો જાવે
સીતારામ બાપુ તમે પોતે જ હજુ આંધશ્રધ્ધા મા છો,,તમે કબીર સાહેબને પરમાત્મા માની બેઠા છો,, તંયા જ ખબર પડે છે કે, તમને શુ અનુભવ હશે,, કીશન બાપુને તો પ્રેકિટલ જ્ઞાન હોય કે ટેકનીકલ જ્ઞાન હોય એ મને ખબર નથી,, પણ તમારો અનુભવ કોમેંટ થિજ પ્રગટ કર્યો છે કે,, તમે પણ એવુ માનો છો કે કબીર સાહેબનો,, જન્મ થયો નથી,, એ કમળમાથી પ્રગટ થયા અને ફુલોમા સમાય ગયા,, અસલમા દરેકનો જન્મ કમળમાથીજ થાય,, છે,, જેને નાભીકમળમા એમની નાળ જડાયેલી હોય છે તેમ કહેવાય છે,,, લહરતાળા તળાવ એટલે,, માના ઉદરમા ફરતુ ક્ષાર, નમકનો પ્રમાણ વધારે હોય છે,, એમા બાળકનુ પીંડ તરતુ હોય છે,,, અને મેઠીકલ સાયન્સ કહે છે કે,, સ્ત્રીનુ રજજ, અને પુરુષના બુંદ વીના આ શરિર બને નહી,,, જો એવુજ હોય તો,, જનક રાજાના પૂર્વજો દહીના મંથન થી વંશ થયો છે,, રામચંદ્ર ભગવાન,, ફળમાથી ખીર બનાવીને,, રામદેવપીર સીધાજ પારણે પોઢયા,, લવ અને કુશ નો જન્મ કુસા માથી થયો છે,, આવા તો અનેક દાખલાઓ પુરાણોમા શાસ્ત્રોમા છે,, એની વાત કેમ નથી કરતા,, કબીર સાહેબ કમળમા થી પ્રગટ થયા હોય તો આ બધા પણ થયા હોય,, અને તમને એક એવી ભ્રમણા થય છેકે સાહેબ એકજ પરમાત્મા,, બીજા અવતારો કાળ નિરંજન,, જેમા દશ અવતારો પણ આવી ગયા છે,,, અસલમા સાહેબે કંયાય હુ પરીબ્રહમ પરમાત્મા છુ એવુ કહયુ નથી,, અને કહયૂ છે તો એમણે ભિતર આત્મરુપી સાહેબને કહયુ,, જેમકે,, સાહેબ કીસીકા બેટા નાહી,, બેટા હોકર અવતરે વો સાહેબ નાહી,,, એ એમણે આત્મા ને કહ્યુ,, એ જન્મતો નથી મરતો નથી,, એ કૌઇનો બેટો નથી,,, વળી સાહેબે એમ પણ કહ્યુ છે કે,, પાણીથી નહી પ્રગટીયા, નહી શ્વાસ શરિર,, અન્ન આહાર કરતા નહ,,તાકા નામ કબીર,,તો, કબીર સાહેબને શરીર પણ હતુ,, અને શરિર હોય એને શ્વાસ હોય,, અને શરિર હોય એ ખૌરાક પણ ખાતા હોય છે,, અને મે સાંભળયુ છે સાહેબ કબીરને ખીર બહુ ભાવતી હતી,,, એનુ શુ,, પણ તમે શરિરને હજુ એનો અર્થ એવો કરશો કે,, તમને હજુ ખબરજ નથી,, જેમ કીશનદાસ બાપુને કહ્યુ એમ તમે સાચા કબીરપંથી નથી,, આતો તમારી વાતમા હા ભણીએ તો સાચા,, કબીરપંથી નહીતર નહી,, અસલમા તમેજ કબીર સાહેબને સમજી શકયા નથી,, જે સાહેબે કાશીમા પંડીતો,, ગુરુઓનો ધંધો અને દુકાન બંધ કરાવી દીધી,,એજ સાહેબની પાછળ આજ કાંઇક અલગજ માન્યતા ઉભી કરાઇ છે,, એને પરમાત્મા સીધ્ધ કરી રહયા છો આપ,, સાહેબ ચોખ્ખુ કહે છે વાણીમા,, સુરતા દોરી લાગી ગગનમા વહા દીસે એક દેરી,, ઉસ દેરીમે સાહેબ બીરાજે,, વંહા લે લાગી મેરી,, સાહેબ પોતે કહે છે,, વો દેરીમા આતમરુપી સાહેબ બીરાજે છે,, અને એની મને લેર લાગી,,,, પણ તોય તમે હજુ મને એમજ કહેશો કે,, હુ તો સાહેબને પરમાત્મા નથી માનતો એતો કાળ નિરંજન ના દુતો કહેવાય,, હજુતો આવી માન્યતા મા છો,, અને વાતો કરો છો અનુભવની,,,, 🌻🌻પ્રણામ 🌻🌻
કિશનદાસ બાપુએ વિના અહંકારે એમની સમજ રજૂ કરી એમાં ખામીઓ કાઢવા કરતાં સારું હોય તે ગ્રહણ કરી લેવું . નિજ પ્રશંસા અને પરનિંદા યોગ્ય નથી. આ વિશાળ જ્ઞાન ભંડારમાં જો આપણી ચાંચ ના ડૂબતી હોય તો જેટલું ઉપયોગી હોય એટલું ગ્રહણ કરવામાં મજા છે, નહિ કે કોઈની ખામીઓ બતાવી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવી. સાહેબ બંદગી.
Pranam gurudev, Tara deh mahi vase kaha bolanhar, sundar ane sanshodhaniy vishay, chintanshil jarur vichare aa deh te hu nahi, bole te bijo nahi, aani bolnarani khoj to khojine thay, pragat anubhavi mahapurush sivay aani San kon samjave? Shunya pradeshano marag kon batave? Bahusundar vishay, aanaand aavi gayo. Ane thodi samaj pan, gahan vishay rubaru samjay tevi chhanavat, dhaanya gurudev , aa moj judi ubhi thay, dhanyavad, fari fari pranam.jaldithi fon par aapna anubhav vanina darshan thay avi apexa sah viramu.pranam.
ના હુ કબીર પંથી નથી,,પણ કબીર સાહેબના અનુભવનો પંથી છુ,, મારા ગુરુ,,નુ નામ છે,સંત શ્રી અનુભવી દાસ સાહેબ,, રાજસ્થાન,,આજથી દસ વર્ષ પહેલાં નિર્વાણ પામ્યા છે,,
અરે ભાઈ કિશનદાસ જે વાત કરેછે. તે દશમા દ્વાર ની વાત કરેછે એનુ કહેવાનુ. છે કે બોલનહાર દશમા દ્વારમા વસેછે. તો દશમા દ્વારમા તો કાલ નિરંજન નો વાસછે. પરમાત્માનો નથી આ કબીર સાહેબ કહેછે જે સાધુ સંત જ્યા સુધી પહોન્ચયા છે તે. ત્યા સુધી ની વાત કરેછે તો તે તેની રીતે શાચા. આપણે આપણી રીતે શાચા. કહેણી. મીશરી ખાણ રહેણી તાતા લોક. કહેણી તો હર કોઈ કહે રહેણી પાળે . વિરલા કોક સાહેબ બંદગી સતનામ
वाह गुरूजी खुब सुंदर अर्थ सहित समझ मा आवी जाय, ए रीते आप नी गुरुवाणी अमे ग्रहण करी, भावभर्या आप ना शब्दों जीवन पावन अने धन्य बनी जाय, शुक्राना शुक्राना शुक्राना 👏
સાહેબ બંદગી સતનામ કીશનદાસ બાપુ તમને ખાસ વિનંતી સાથે કહેવાનુ કે તમે જે સતસંગ લોકો ને આપો છો અને તેને લોકો પણ ધ્યાન છી સામ્ભળે છે તો તમારા સતસંગ થી સામ્ભળ નાર ની. અંદર જીજ્ઞાસા વધતી જાય આત્મા ને. જાણવા પછી તમને કહસે કે બાપુ અમને. આત્મા ને જાણવા ની જુગ્તિ બતાવો. તો ત્યા ગુરૂ શીશ્ય નો સમ્બન્ધ બન્ધાય છે અને તમે એવુ કીધુ છે કે હુ કોઈનો ગુરૂ. થાતો નથી આવાત નો તમારો વિડીયો. મારી પાસે છે.વહે જો તમે કોઈ ના ગુરૂ. બનો તો તમે ખોટા કહેવાશો અને. ગુરૂ નહિ બનો તો જે લોકો તમારો. સતસંગ સામ્ભળે છે તેવા લોકો ની. ભાવના દુભાશે આસમયે તમે સુ. નિર્ણય લેશો.કારણ કે. વાણી વર્તન જુદા જ્યા ધર્મ નહિ પાખન્ડ ત્યા સત્ય મેવ જયતે સત્ય ની હાર થાય નહિ
હા હુ ગુરુ કોઇનો થાતોજ નથી એ વાત પાકી છે,,અને જો કોઇ જીજ્ઞાષુ કહે કે મને સત્ય આતમાને જાણવાની જુગ્તી આપો,, તો હુ એવી કોઇ જુગતી, કે ઉપદેશ આપતો નથી,, અને બીજુ કે સત્ય અનુભવ કરવા માટે એવું જરુરી તો નથી કે ઉપદેશજ કરવો પડે. ગુરુ બનવુજ પડે હુ ગુરુ બનુ તોજ આત્મા નૈ ઓળખાય. અનુભવ ઉપદેશ વીના જુગતી વીના અને મને કોઇ ગુરુ કરે કે નો કરે તો પણ થઈ શકે છે,, આવો મારો વ્યક્તિ ગત મંત્વ્ય છે,, બાકી આપ જવાબ ગમે તે મને આપી શકો છો એ આપનો પ્રોબ્લેમ છે મારો નહી હુ તો ગુરુ નથીજ બનતો ,,પણ વગર ગુરુ બને પણ હુ સત્ય વાત આપવાની ત્રેવડ રાખુ છુ,,, જેને આપ ઉપદેશ કહો છો ,,
@@madhubhaikathad3978 પથ્થર ની મુર્તી, પથ્થર ની સમાધિએ જઈ ને સવાલ કરી જુઓ,અગર જવાબ મળી જાય તો સમજો અણુ અણુ માં બોલન હારો છે.. તેરા સાંઈ તુજ મેં હૈં જાગ સકે તો જાગ..કબીર
सत साहेब कबीर बदगि
જય હો ગુરુ મહારાજ ની પ્રભુ ગુરુ કેવા કરવાં જોઈએ અમને જણાવ જો જય હો ગુરુ મહારાજ ની
જય સદગુરુ ભગવાન
જય જય શ્રી રામશ્રીકૃષ્ણ ૐ ૐ ૐ નમઃ શિવાય હરહર
જય જય શ્રી રામશ્રીકૃષ્ણ ૐ ૐ ૐ નમઃ શિવાય હર હર મહાદેવઃૐ
ઓહમ કાયા મર મર જાયે
સોહમ મન ફીર ફીર ગોથા ખાય
જાપમરે. અજપામરે. અનહદ ભી મરજાયે
સુરત સમાઈ શબ્દ મે વાન્કો કાલ ના ખાયે
મન્તર તન્તર સબ જુઠ હે ઈનમે ના
ઉલજે કોય
શાર શબ્દ જાને બીના કાગા હંસ ના હોય
Premjibhai navar
गुड शब्द है,
Mane tame nathi gamta pan saheb ni vat game chhe etale saprem saheb bandgi saheb
🌹🌹🙏🙏🌹🌹
Jay gurudev su sangati ne jay gurudev ,,,,,,પ્રથમ નમન ગુરૂદેવને સમજાવ્યો સમજણ સાર શરણ ગ્રાહિ જે બન્યા એનો બેડો પાર ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,માનુષ તન મહામુલો જતન કરે વિરલા કોઈ ઘટભિતર જો ઠરે પ્રેમ રસ પીવે હરીજન સોઈ જય ગુરૂદેવ Amiri court Bahrain ritt glf. Jay gurudev bapa
आवो ने आवो सटसग आपजो साहेब साहेब साहेब
કબીરા એટલે જીવ ભાવમા રહેનારા
કબીર એટલે આત્મા ભાવમા રહેનારા
કબીર સાહેબ એટલે પરમાત્મા
તમે કહો છો કબીર એટલે શરીર
તો આનો અર્થ એ થાય છે કે
કબીર સાહેબ ના ગ્યાન ને તમે જાણી.
સક્યા નથી અને તમે. કબીર પન્થી નથી
આબધી જે વાત તમે કરોછો તે બધુ
પ્રેક્ટીકલ ગ્યાન છે ટેકનીકલ નથી
આવિ બધી વાતો કરવી તે વિસય
બુધ્ધીનો છે ભક્તિ નથી
આને અનુભવ ના કહેવાય.લુખ્ખી વાતો થાય
અનહદ નાદ કાળ બ્રહ્મ નો છે આના છી.
મુક્તિ ના થાય રાજ ખાણી જાય
ઉનમુની નો અર્થ છે વિસય વાસના
મન માયા માથી નીકળી ને સુરતા
શાર શબ્દ સાથે જોળાય આ ઉનમુની છે
પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા
ભેદ બતાવે
એક લખાવે એક છુળાવે તબ પ્રાણી
નિજ ઘર કો જાવે
સાચી વાત છે આપની બીલકુલ આભાર આપનો તમારા જ્ઞાન ને તમારી સમજણને તમારી ભકતિને,,, તમારા અનુભવને, 🌹🌹🙏🙏🌹🌹
સીતારામ બાપુ તમે પોતે જ હજુ આંધશ્રધ્ધા મા છો,,તમે કબીર સાહેબને પરમાત્મા માની બેઠા છો,, તંયા જ ખબર પડે છે કે, તમને શુ અનુભવ હશે,, કીશન બાપુને તો પ્રેકિટલ જ્ઞાન હોય કે ટેકનીકલ જ્ઞાન હોય એ મને ખબર નથી,, પણ તમારો અનુભવ કોમેંટ થિજ પ્રગટ કર્યો છે કે,, તમે પણ એવુ માનો છો કે કબીર સાહેબનો,, જન્મ થયો નથી,, એ કમળમાથી પ્રગટ થયા અને ફુલોમા સમાય ગયા,,
અસલમા દરેકનો જન્મ કમળમાથીજ થાય,, છે,, જેને નાભીકમળમા એમની નાળ જડાયેલી હોય છે તેમ કહેવાય છે,,,
લહરતાળા તળાવ એટલે,, માના ઉદરમા ફરતુ ક્ષાર, નમકનો પ્રમાણ વધારે હોય છે,, એમા બાળકનુ પીંડ તરતુ હોય છે,,,
અને મેઠીકલ સાયન્સ કહે છે કે,, સ્ત્રીનુ રજજ, અને પુરુષના બુંદ વીના આ શરિર બને નહી,,, જો એવુજ હોય તો,,
જનક રાજાના પૂર્વજો દહીના મંથન થી વંશ થયો છે,, રામચંદ્ર ભગવાન,, ફળમાથી ખીર બનાવીને,, રામદેવપીર સીધાજ પારણે પોઢયા,,
લવ અને કુશ નો જન્મ કુસા માથી થયો છે,, આવા તો અનેક દાખલાઓ પુરાણોમા શાસ્ત્રોમા છે,, એની વાત કેમ નથી કરતા,, કબીર સાહેબ કમળમા થી પ્રગટ થયા હોય તો આ બધા પણ થયા હોય,,
અને તમને એક એવી ભ્રમણા થય છેકે સાહેબ એકજ પરમાત્મા,, બીજા અવતારો કાળ નિરંજન,, જેમા દશ અવતારો પણ આવી ગયા છે,,, અસલમા સાહેબે કંયાય હુ પરીબ્રહમ પરમાત્મા છુ એવુ કહયુ નથી,, અને કહયૂ છે તો એમણે ભિતર આત્મરુપી સાહેબને કહયુ,, જેમકે,, સાહેબ કીસીકા બેટા નાહી,, બેટા હોકર અવતરે વો સાહેબ નાહી,,,
એ એમણે આત્મા ને કહ્યુ,, એ જન્મતો નથી મરતો નથી,, એ કૌઇનો બેટો નથી,,,
વળી સાહેબે એમ પણ કહ્યુ છે કે,,
પાણીથી નહી પ્રગટીયા, નહી શ્વાસ શરિર,, અન્ન આહાર કરતા નહ,,તાકા નામ કબીર,,તો, કબીર સાહેબને શરીર પણ હતુ,, અને શરિર હોય એને શ્વાસ હોય,, અને શરિર હોય એ ખૌરાક પણ ખાતા હોય છે,, અને મે સાંભળયુ છે સાહેબ કબીરને ખીર બહુ ભાવતી હતી,,, એનુ શુ,, પણ તમે શરિરને હજુ એનો અર્થ એવો કરશો કે,, તમને હજુ ખબરજ નથી,, જેમ કીશનદાસ બાપુને કહ્યુ એમ તમે સાચા કબીરપંથી નથી,,
આતો તમારી વાતમા હા ભણીએ તો સાચા,, કબીરપંથી નહીતર નહી,, અસલમા તમેજ કબીર સાહેબને સમજી શકયા નથી,, જે સાહેબે કાશીમા પંડીતો,, ગુરુઓનો ધંધો અને દુકાન બંધ કરાવી દીધી,,એજ સાહેબની પાછળ આજ કાંઇક અલગજ માન્યતા ઉભી કરાઇ છે,, એને પરમાત્મા સીધ્ધ કરી રહયા છો આપ,, સાહેબ ચોખ્ખુ કહે છે વાણીમા,,
સુરતા દોરી લાગી ગગનમા વહા દીસે એક દેરી,,
ઉસ દેરીમે સાહેબ બીરાજે,, વંહા લે લાગી મેરી,,
સાહેબ પોતે કહે છે,, વો દેરીમા આતમરુપી સાહેબ બીરાજે છે,, અને એની મને લેર લાગી,,,,
પણ તોય તમે હજુ મને એમજ કહેશો કે,, હુ તો સાહેબને પરમાત્મા નથી માનતો એતો કાળ નિરંજન ના દુતો કહેવાય,, હજુતો આવી માન્યતા મા છો,, અને વાતો કરો છો અનુભવની,,,, 🌻🌻પ્રણામ 🌻🌻
કિશનદાસ બાપુએ વિના અહંકારે એમની સમજ રજૂ કરી એમાં ખામીઓ કાઢવા કરતાં સારું હોય તે ગ્રહણ કરી લેવું . નિજ પ્રશંસા અને પરનિંદા યોગ્ય નથી. આ વિશાળ જ્ઞાન ભંડારમાં જો આપણી ચાંચ ના ડૂબતી હોય તો જેટલું ઉપયોગી હોય એટલું ગ્રહણ કરવામાં મજા છે, નહિ કે કોઈની ખામીઓ બતાવી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવી. સાહેબ બંદગી.
🙏❤🙏
Bija badha avtaro ma na pete ny thya hoi ? Adhyatmik vto hase kaik
guruji ek bhajan ma kahyu chhe tara kul kapat na karane mara hariye tuka karya hath aetale su guruji samjavo
Pranam gurudev, Tara deh mahi vase kaha bolanhar, sundar ane sanshodhaniy vishay, chintanshil jarur vichare aa deh te hu nahi, bole te bijo nahi, aani bolnarani khoj to khojine thay, pragat anubhavi mahapurush sivay aani San kon samjave? Shunya pradeshano marag kon batave? Bahusundar vishay, aanaand aavi gayo. Ane thodi samaj pan, gahan vishay rubaru samjay tevi chhanavat, dhaanya gurudev , aa moj judi ubhi thay, dhanyavad, fari fari pranam.jaldithi fon par aapna anubhav vanina darshan thay avi apexa sah viramu.pranam.
આપ આપનો નંબર આપો હુ તમને સામેથી ફોન કરીશ..અથવા આપ ફેસબુક વાપરતા હો તો એમા મેસેન્જર ચેટમા હુ ફોન નંબર મોકલીશ..
બાપુ તમારા ગુરુ કોણ સાહેબ પનથી છો કે
ના હુ કબીર પંથી નથી,,પણ કબીર સાહેબના અનુભવનો પંથી છુ,,
મારા ગુરુ,,નુ નામ છે,સંત શ્રી અનુભવી દાસ સાહેબ,, રાજસ્થાન,,આજથી દસ વર્ષ પહેલાં નિર્વાણ પામ્યા છે,,
સાહેબ બંદગી 🙏,,વાત ચાલે છે બોલન હાર પર ક્યાં વસ્યો??? મુળ વાત પર અઃવો સાહેબ ક્યાંથી બોલે છે આગળ ચાલો🙏🙏🙏
આપના ગુરુ મહારાજ ને પુછો. અથવા આપને જાણવુ છે કે. નહીતર વાણીમા કહ્યું છે કંયા વસે છે એ હુ તો માત્ર વાણીના માધ્યમથી ઇશારો કરુ છુ ,,
અરે ભાઈ કિશનદાસ જે વાત કરેછે.
તે દશમા દ્વાર ની વાત કરેછે એનુ કહેવાનુ.
છે કે બોલનહાર દશમા દ્વારમા વસેછે.
તો દશમા દ્વારમા તો કાલ નિરંજન નો વાસછે.
પરમાત્માનો નથી આ કબીર સાહેબ કહેછે
જે સાધુ સંત જ્યા સુધી પહોન્ચયા છે તે.
ત્યા સુધી ની વાત કરેછે તો તે તેની રીતે શાચા.
આપણે આપણી રીતે શાચા.
કહેણી. મીશરી ખાણ રહેણી તાતા લોક.
કહેણી તો હર કોઈ કહે રહેણી પાળે .
વિરલા કોક સાહેબ બંદગી સતનામ
त्रिकूटी માં ગયા વગર સિધો ને સાદો કોઈ રસ્તો ખરો સાહેબ ..?
કોઈ સંતોએ એવો રસ્તો બતાવ્યો છે..?
શબ્દ અખંદ ધુન માણે કોઈ વિરલા ...
સાહેબ બંદગી સતનામ....
@@mafatlalrana871
હા રસ્તો છે કબીર સાહેબ નો બતાવેલો.
વિહન્ગમ યોગ કબીર સાહેબ ના.
13. મા પન્થમા નિતીન સાહેબ થી.
ઉન્ચુ ગ્યાન કોઈ પાસે છે નહિ.
@@shitarambapu580 साहेब बंदगी सतनाम जी 👌👌🙏🙏👏👏
Kishandas બાપુનો મોબાઈલ નંબર આપો.
बोलनहारो तत्व मा बोले
સાહેબ 🙏
શ્વાસ લેવા નું બંધ
થઈ જાય તો બોલનારો
બોલી શક્તો નથી
શ્વાસ જ (પ્રાણ વાયુ)
જ પરમાત્મા કહેવાય
સાહેબ
પરમાત્મા કોને કહેવાય
સાહેબ 🙏🌹🙏
🙏 Sat Sat Naman. Sahib. Bandgi Sahib 🙏
नादमा नादबोले
वाह गुरूजी खुब सुंदर अर्थ सहित समझ मा आवी जाय, ए रीते आप नी गुरुवाणी अमे ग्रहण करी, भावभर्या आप ना शब्दों जीवन पावन अने धन्य बनी जाय, शुक्राना शुक्राना शुक्राना 👏
O
કબીર સાહેબ નાં ગુરુ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ ની જય હો સનાતન ધર્મની જય હો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
Jay ma bhagvati malik 🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ બાપુ સાહેબ બંદગી
સતનામ સાહેબ બંદગી🙏🙏🙏🌷🌷🌷
Jay guru dev apne dandvat pranam
आधार बोले नीराधारनबोले
અગમ ની ગમ કેવીરીતે પાડવી
બાપુ હેમાનંદ સ્વામી ની વાણીઅાપોતો સારુ કહેવાય જય ગુરુ દેવ
જય સદ્ ગુરુદેવ 🙏🌹
Jay ho atmagani bapu tamara jeva vichar pragat kari ne manusay matr panch tatav nu banelu chhe ne ema tamara jeva guru 🙏🙏🙏🙏🙏
હા પુરા ગુરૂ મળે તો જ યથાર્થ પરખાય.... જય ગુરૂદેવ... જય હો બાપુ.🙏🙏🙏.
Parmatma videhi chhe Ane te koi divas deh dharani karta nathi.
Jay satguru saheb bandagi saheb bandagi saheb
બંદગી સાહેબ બાપુ
कोय समरथ नहि
જય ગુરૂ મારાજ
साहेब साहेब साहेब
સતનામ સાહેબ બંદગી 🌹🌹🌹🙏🙏🙏
નજરે જે નીહાળાય છે તે બધી માયા છે
Kaik to chhe tamara satsang naa sabdo ma kaik marm chhe
એડ
Hii
જય હો કિશનદાસ બાપુ 🙏🙏🙏
Aadesh bapu aadesh
आर पार
Jay sachhidanand
જય ગુરુદેવ બાપુ ને મલવુ છે
Sita raam bapu
સાહેબ બંદગી સતનામ કીશનદાસ બાપુ
તમને ખાસ વિનંતી સાથે કહેવાનુ કે
તમે જે સતસંગ લોકો ને આપો છો
અને તેને લોકો પણ ધ્યાન છી સામ્ભળે છે
તો તમારા સતસંગ થી સામ્ભળ નાર ની.
અંદર જીજ્ઞાસા વધતી જાય આત્મા ને.
જાણવા પછી તમને કહસે કે બાપુ અમને.
આત્મા ને જાણવા ની જુગ્તિ બતાવો.
તો ત્યા ગુરૂ શીશ્ય નો સમ્બન્ધ બન્ધાય છે
અને તમે એવુ કીધુ છે કે હુ કોઈનો ગુરૂ.
થાતો નથી આવાત નો તમારો વિડીયો.
મારી પાસે છે.વહે જો તમે કોઈ ના ગુરૂ.
બનો તો તમે ખોટા કહેવાશો અને.
ગુરૂ નહિ બનો તો જે લોકો તમારો.
સતસંગ સામ્ભળે છે તેવા લોકો ની.
ભાવના દુભાશે આસમયે તમે સુ.
નિર્ણય લેશો.કારણ કે.
વાણી વર્તન જુદા જ્યા
ધર્મ નહિ પાખન્ડ ત્યા
સત્ય મેવ જયતે સત્ય ની હાર થાય નહિ
હા હુ ગુરુ કોઇનો થાતોજ નથી એ વાત પાકી છે,,અને જો કોઇ જીજ્ઞાષુ કહે કે મને સત્ય આતમાને જાણવાની જુગ્તી આપો,, તો હુ એવી કોઇ જુગતી, કે ઉપદેશ આપતો નથી,, અને બીજુ કે સત્ય અનુભવ કરવા માટે એવું જરુરી તો નથી કે ઉપદેશજ કરવો પડે. ગુરુ બનવુજ પડે હુ ગુરુ બનુ તોજ આત્મા નૈ ઓળખાય. અનુભવ ઉપદેશ વીના જુગતી વીના અને મને કોઇ ગુરુ કરે કે નો કરે તો પણ થઈ શકે છે,, આવો મારો વ્યક્તિ ગત મંત્વ્ય છે,, બાકી આપ જવાબ ગમે તે મને આપી શકો છો એ આપનો પ્રોબ્લેમ છે મારો નહી હુ તો ગુરુ નથીજ બનતો ,,પણ વગર ગુરુ બને પણ હુ સત્ય વાત આપવાની ત્રેવડ રાખુ છુ,,, જેને આપ ઉપદેશ કહો છો ,,
બાપુ બાપુ
Jai guru maharaj sat saheb
સરસ, બાપુ !
શત શત નમન કબીરસાહેબ ને
નમન નમન.ભાવથી
Jay Sadguru Dev
જય સત ગુરૂ મહારાજ🙏🙏🙏
Atmiya naman.
साहेबजी बंदगी साहेब जी
જય ગુરુદેવ બાપા જયહો તમારી🙏🙏🙏🙏🙏
સંતો મા સીરોમણી એવા સંત કબીર સાહેબ ને સત સત નમન💐🙏🙏🙏 સાહેબ બંદગી જય ગુરુ મહારાજ
જય ગુરુદેવ સપ્રેમ સાહેબ બંદગી સાહેબ બંદગી સાહેબ બંદગી ❤️❤️❤️
❤❤❤🙏🙏
જય ગુરુદેવ🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Kishan das bapunu sarnamu aapvavintee
ભાવનગર જિલ્લાના બુધેલ,, ગામ પર રહુ છુ,,
વાહ ગુરૂજી
અતી સુદર સત્સંગ.
બોલનહારો.અણુઅણુમા છે.તત્વો.. છે.તો.નાદ.છે.સબદ
@@madhubhaikathad3978
પથ્થર ની મુર્તી, પથ્થર ની સમાધિએ જઈ ને સવાલ કરી જુઓ,અગર જવાબ મળી જાય તો સમજો અણુ અણુ માં બોલન હારો છે..
તેરા સાંઈ તુજ મેં હૈં જાગ સકે તો જાગ..કબીર
ગુરુ મંત્ર કેટલા અક્ષર નો હોઈ બાપુ , સુ આપડે એના જાપ થી ચક્રો જાગૃત કરી શકીયે ?
@@pradumansinhpadhiyar798 q
very best
ગુરુજી નિજ તત્વ ને જાણવા માટે શુ કરવુ જોઈએ
જય ગુરૂ દેવ ભગવાન
જય સત સાહેબ
જય સંત ગુરૂ સાહેબ
👏🏼👏🏼👣🌺🌺🌺🌺🌺🙏🏾🙏🏾
કલાભાઈ
🌺🌺🙏🙏🙏🌺🌺 jay gurudev🌺🌺🌹🌹🌹
જય ગુરુદેવ 🙏🙏🙏
Jay gurudev 🙏🙏🙏
Saheb bandagi
SAHEB BANDGI SAHEB 🙏
Jay Shree Ram 🙏🙏🙏🙏🙏
Pranam
કોટી કોટી વંદન બાપુ
સતનામ સાહેબ બંદગી
જય ગુરુ મહારાજ
જય હો બાપુ
જે ભગવાન
નિજ નો ગુરુ કોણ છે ?
જાણનારો પોતે
જે ભગવાન
Sat saheb bandagi
🙏🙏🙏
જયગુરૂદેવ
Aa su chhe?
Mane to kayn samju
ભાઇ એ આત્મજ્ઞાન નો સત્સંગ છે,,
Jay gudev
Satsang mara saheb no, te samany samaj thi na Sanjay vala, moh-maya na bhukka bolava pde,👣🙏🙏🙏
@@KishandasBapu naman 🙏🙏🙏