હું એકલો સામે ઉભો રહીશ | બાપુ | જયવિરરાજસિંહજી ગોહીલ | BHAVNAGAR YUVRAJ SAHEB |
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- #BHAVNAGARYUVRAJ #YUVRAJBHAVNAGAR #NEWS #BHAVNAGAR #kshtriya #kshtriyasamaj #ગુજરાતી #SAMAJ #kshtriyasamaj #viralshort #viralvideo
ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજીના શંકરસિંહ બાપુ ઉપર આકરા પ્રહારો.
મારા પરિવાર કે પૂર્વજો ને લઈને હું રાજનીતિ નહી કરુ: જયવિરરાજસિંહજી ગોહીલ.
વડીલોને માન સન્માન આપાય, જો તેઓ ખોટું કરે તો યુવાનોએ નીડર થઈ તેનો વિરોધ કરવો જોઈએ. અંત માં ચીમકી આપી કહ્યું મારા પૂર્વજો અને માતા પિતા ને આપ કોઈ દિવસ રાજકારણ માટે ઉપયોગ નહી કરી શકો અન્યથા એનો હું સામે ઊભો રહીશ.
જો સમિતિમાં ભાવનગર રાજવી પરિવાર નું નામ કાઢી નાખીએ તો તેનું શું અસ્તિત્વ ?
ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલન ની જરૂર નથી.
પરિવારના સભ્ય નું મૃત્યુ થયું હોય ત્યારે બાર દિવસ સુધી શોક સંદેશો આપવાનો હોય તેવા સમયે શંકરસિંહે બાપુએ પ્રમુખ પદ માટે ની મારી સાથે વાત કરી હતી.
વડીલો ભૂલ કરે તો યુવાનો ની ફરજ છે કે તેનો વિરોધ કરે.
ક્ષત્રિય સમાજ ને વિચારવાનું આપડે કઈ દિશામાં જવું છે. ત્યારે હવે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં જાય છે તે જોવાનું રહ્યુ.
Contact to Live Your Program : +91 9824221353
Follow on Instagram : www.instagram....
Follow on Facebook : www.facebook.c....
All type Videography & Photography
*Live Stream on Social Media ||
* HD LIVE Setup ||
* LED Screen ||
✴ Drone Camera ||
✴ 4K & HD Camera ||
✴ DSLR Shoot ||
✴ HD Live Setup ||
✴ LED Screen ||
Like || Share || Subscribe our You-tube Channel ||
#BHAVNAGARYUVRAJ
#YUVRAJSAHEBBHAVNAGAR
#BHAVNAGARNEWS
#NEWS
#LATEST
#GUJJU
#GUJARATINEWS
#BHAVNAGAR
#KSHTRIYASAMAJ
સંકર સિંહ.ને.સમય.ની.સાથે. લઇ ને. ચાલવું.જોએ.સમાજે. પણ.દરેક.ને.સાથ.આપે
🙏👌
જય માતાજી
બંધ બારણે બેસી ને ચર્ચા કરો,
Andaro andarni ladayma bija favi jashe
Jayvirrajsinhbhai Gohil.
Sasi vat se mharaja
આ નાટક બંધ કરો...