જાણો, જીવનશૈલી વિકારના રોગો થવાના કારણો । વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા । Ayurvedic Lifestyle
ฝัง
- เผยแพร่เมื่อ 4 ม.ค. 2021
- જીવનશૈલી વિકારના રોગો અત્યારે ખૂબ સામાન્ય થઈ ગયા છે, 30-40ની ઉંમરે કોલેસ્ટ્રોરોલ વધવા લાગે, લોહીમાં ડાયાબિટીસ દેખાવા લાગે, બી.પીની સમસ્યા શરુ થઈ જાય અને અમુક અંશે તો લોકોએ પણ જાણે આ વાત ખૂબ સામાન્ય હોય એમ સ્વીકરી લીધી છે.
પ્રસ્તુત વીડિયોમાં પ્રસિદ્ધ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા આ પ્રકારના જીવનશૈલી વિકારના રોગો થવાના મુખ્ય કારણોની છણાવટ કરે છે. જુઓ, સમજો તથા મિત્રોને શેર કરો.
Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign
Follow us on Twitter / ayulifeofficial
Like our Facebook Page / ayulifeofficial
Follow us on Instagram / ayulifeofficial
Subscribe our TH-cam Channel th-cam.com/users/ayurvedicli...
To Know More About Us, Visit our website www.ayulife.in
#ayurvediclifestyle #healthylifestyle #ayurveda #yoga #food #detoxification #talaja #bhavnagar #gujarat
ખુબ સરસ જાણવા મળ્યું છે ખુબ ખુબ આભાર સરસ ઈન કનૈયા
સરસ જાણવા મળ્યું છે ખુબ ખુબ અભિનંદન
ધન્યવાદ સાહેબ.
જય આયુર્વેદ 🙏
ખુબ ખુબ આભાર. સરસ
🙏 જય આયુર્વેદ
Thanks sir great speech
🙏 જય આયુર્વેદ 🚩🕉
Dr Mahendra sinhji, My best wishes Rajesh Patel, Kalsar Pidilite
Khub saras
સરસ માહિતી છે
🙏 જય આયુર્વેદ
અભિનદન સાહેબ સરસ વાત છે પણ કોઈ ને કરવુ નથી
ધન્યવાદ ભુપતભાઇ, આપણે સૌએ સાથે મળી સૌના આરોગ્ય માટે આ કામ કરવાનું છે, જો આપને ગમ્યું હોય તો અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરશો. 🙏 જય આયુર્વેદ 🚩
@@aayulifeમ
thank you very much
🙏 જય આયુર્વેદ
Khub Sara's
🙏 જય આયુર્વેદ
જય માતાજી સાહેબ
🙏 જય માતાજી 🚩 જય આયુર્વેદ 🕉
ખુબ જ સરસ માર્ગદર્શન આપવા માટે આભાર. આર્યુવેદ અનુસાર રોગો ના મૂળ કારણો,અને તેના ઉપાય સરસ સમજાવ્યા.
અગ્નિ પ્રબળ કરવા અને નું માર્ગદર્શન કે તેનો વિડિયો હોય તો જણાવવા વિનંતી.
જય આર્યુવેદ.,🙏🙏
ધન્યવાદ 🙏 જય આયુર્વેદ. આ વિડિયો જુઓ 👇
th-cam.com/video/Ufz5B7vPT8g/w-d-xo.html
@@aayulife Thanks for quick reply.🙏
Thank you very much for giving good information.
Thank you
🙏 જય આયુર્વેદ 😊🚩
🙏🕉🕉🙏
❤
🙏 જય આયુર્વેદ
જય આયૂવેદ
🙏 જય આયુર્વેદ
Very very nice
Thank You, જય આયુર્વેદ 🙏
ખુબ સરસ વાત કરી સાહેબ કોરોના માં ખુબ સેવા કરી તમે ભગવાન છો 🙏🙏
🙏 જય આયુર્વેદ
🙏🌹🙏🙏🙏🌹
🙏 જય આયુર્વેદ
Supar
🙏 જય આયુર્વેદ
Good
🙏 જય આયુર્વેદ.
Saheb. Shu. Kensr. Mti. Shke. Che. To. Plij. Mne. Jvab aapsho
મારી મા ટેજાણવા. મયુ. મારા માટે ભઞવાન છે ખુબ ખુબ આભાર
કાનમાં થતા અવાજની દવા બતાવો સાહેબ 🙏🙏 બહુ જણા હેરાન હેરાન છે હુ પણ 🙏😢😢
બૈધનાથ "બિલ્વ તેલ" પ્રયોગ કરો,
Mane thyiod che ane kabijayt thy ane mathu dhukhe che to su Karu
હેપેટાઇટીસ બી માટે કોઈ ખાસ ઉપાય છે
Good work saheb
🙏 જય આયુર્વેદ
ખૂબ સરસ મજાની વાત કરી સર
🙏 જય આયુર્વેદ
Thanksu
Nice
🙏 જય આયુર્વેદ
Sr santan mate no koy upay se
Mari patni ni ivf tritment karavi toy fel thya se
વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
હેલ્પલાઇન નં :- 7284828282
🪴 સોમવાર - સંપૂર્ણ રજા
🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
હેલ્પલાઈન નંબર - 7284828282
🪴 સરનામુ 👇
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140*
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
Sugar (Diabities) ni Davaa batavo
આપ આષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા ખાતે ડાયાબિટીસની સારવાર કરાવી શકો છો..
વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
હેલ્પલાઇન નં :- 7284828282
🪴 સોમવાર - સંપૂર્ણ રજા
🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
હેલ્પલાઈન નંબર - 7284828282
🪴 સરનામુ 👇
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
જય આયુર્વેદ 🙏
I want reduce my weight. Will you please help me?
Yes, You can visit here.. 👇
રવિવારે ઓબેસિટીનાં દર્દીઓ જુએ છે..
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
Sir Mane thayroid che to mare chu karavu
આપ અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજા આવી થાઈરોઇડની સારવાર મેળવી શકો છો.
(રોગ અને તેનો નિર્ધારિત વાર)
જૂના દર્દી એ સવારે 9 વાગ્યા પહેલા અને નવા દર્દી એ સવારે 11.00 વાગ્યા પહેલા પહોચવુ.
👉 બુધવાર :- ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કિડનીના રોગો
👉 ગુરુવાર :- બાળકોના રોગો (આંચકી, શ્વાસ, ખોડખાપણ અલ્પવિકસિત બાળક, CP CHILD,IDDM)
👉 શુક્રવાર :- કેન્સર, ગાંઠ, ચાંદી, વ્યસન મુક્તિ
👉 શનિવાર :- જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો, એલર્જી, B-12 ઉણપ તથા વધુ તકલીફ હોય તેવા તમામ રોગો )
👉 રવિવાર :- obesity (વજન ઘટાડવા માટે)
👉 સોમવાર અને મંગળવાર :- સંપૂર્ણ રજા રહેશે.
⛔ ખાસ સૂચના⛔
👉🏻 (૧) હવે પછી ગુરૂવારે નવા કેસમાં ફક્ત બાળરોગોની ઓપીડી રહેશે. તેમજ બાળકોને ટોકન નંબર પ્રમાણે સીધા જ સારવારમાં લેવામાં આવશે.
(2) જુનાદર્દી ગુરુવારે 1 વાગ્યા સુધી આવી શકશે.
(3) જુનાદર્દી કોઈપણ વારે સવારે 7 થી 9 વાગ્યા સુધી આવી શકશે.
(4) 2 વખત આવી ચુકેલા દર્દીને પ્રવચન વગર સારવાર આપવામાં આવશે.
☘️ આવવા માટે સરનામું -
અષ્ટાંગ આયુર્વેદ ધામ, NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા- મહુવા હાઈવે તળાજા, જિલ્લો - ભાવનગર, 364140
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
📲 હેલ્પલાઇન નંબર 7284828282
🙏🕉❤
😊😊
😊😊😅😅😅
Saheb mane heart' ma pain thai jyare jyare
Hu hotel khau tyare
Mane suggest karo hu su kqru
વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
હેલ્પલાઇન નં :- 7284828282
🪴 સોમવાર - સંપૂર્ણ રજા
🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
હેલ્પલાઈન નંબર - 7284828282
🪴 સરનામુ 👇
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
Body nu jer bar kadhava mate ayurvedic upchar batavo
Classical panchkarma is best for this.. 🙏👍
वैद्य साहेब आपणे बधा मलिने ऐक गामडु वसावीये आपणी साथे हुं पण रहेवा आविश
जय आयुर्वेद
जय गौमाता
🙏 જય આયુર્વેદ
Rogo vise janavyu sarvar to janavij nai. Mara bhai. Tane page padu. Have to batav. Sarvar kem karvi
Sloko ni jarur nathi ..gujarati ma samwad karo to bahu saru. Thank s
આપને વિનંતી છે કે આખો વિડિયો જુઓ, બધી જ વાત સરળ ગુજરાતીમાં જ છે.. જ્યા કોઈ સંદર્ભ આપવાનો હોય ત્યા શ્લોક સાથે વાત સમજાવી છે. 🙏 જય આયુર્વેદ
સરસ
🙏 જય આયુર્વેદ
તમે આર્યુવેદ આચાર્ય છો અને તમે યોગાચાર્ય અને દિવ્ય આત્મા છો તેવું અનુભવ થાય છે તમને સુરત હમણાં કથા નો વિડિઓ જોયો
🙏 જય આયુર્વેદ.. જો આપને વિડિયો ગમ્યો હોય તો અન્ય મિત્રોને પણ શેર કરશો. 🙏
Mane thyroid che nd gas thai jay che
કાનમા અવાજ આવે છે દવા બતાવૉ.
મને સુગર છે સારવાર માટે તમને કયા સંપક કરવો
આપ અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા ખાતે સારવાર માટે આવી શકો છો..
(રોગ અને તેનો નિર્ધારિત વાર)
જૂના દર્દી એ સવારે 9 વાગ્યા પહેલા અને નવા દર્દી એ સવારે 11.00 વાગ્યા પહેલા પહોચવુ.
👉 બુધવાર :- ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કિડનીના રોગો
👉 ગુરુવાર :- બાળકોના રોગો (આંચકી, શ્વાસ, ખોડખાપણ અલ્પવિકસિત બાળક, CP CHILD,IDDM)
👉 શુક્રવાર :- કેન્સર, ગાંઠ, ચાંદી, વ્યસન મુક્તિ
👉 શનિવાર :- જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો, એલર્જી, B-12 ઉણપ તથા વધુ તકલીફ હોય તેવા તમામ રોગો )
👉 રવિવાર :- obesity (વજન ઘટાડવા માટે)
👉 સોમવાર અને મંગળવાર :- સંપૂર્ણ રજા રહેશે.
⛔ ખાસ સૂચના⛔
👉🏻 (૧) હવે પછી ગુરૂવારે નવા કેસમાં ફક્ત બાળરોગોની ઓપીડી રહેશે. તેમજ બાળકોને ટોકન નંબર પ્રમાણે સીધા જ સારવારમાં લેવામાં આવશે.
(2) જુનાદર્દી ગુરુવારે 1 વાગ્યા સુધી આવી શકશે.
(3) જુનાદર્દી કોઈપણ વારે સવારે 7 થી 9 વાગ્યા સુધી આવી શકશે.
(4) 2 વખત આવી ચુકેલા દર્દીને પ્રવચન વગર સારવાર આપવામાં આવશે.
☘️ આવવા માટે સરનામું -
અષ્ટાંગ આયુર્વેદ ધામ, NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા- મહુવા હાઈવે તળાજા, જિલ્લો - ભાવનગર, 364140
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
📲 હેલ્પલાઇન નંબર 7284828282
Doctor no mobile no tatha clinic Addres time janvso
🪴 સરનામુ 👇
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
Mahendra sinh na short video banavo statas jeva....jaldi loko joy shake ane send kari shakay ava
સાચું પણ અત્યારે માણસો ને આયુર્વેદ નથી ગમતું એલોપથી ના ગુલામ બનવું છે !! અફસોસ🤔🤔🤔🤔🤔🤔🤔🤔
આપનું સૂચન ખૂબ જ યોગ્ય છે, ચેનલ પર હવે શોર્ટ વિડિયો પણ ઉપલબ્ધ છે.. આપ જોઈ શકો છો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, મિત્રોને શેર પણ કરો.. 🙏
@@aayulife syure saheb
Saheb. Mara. Bnevi. Ne.kensar. Che. To.shu. Te. Mti. Skeche. Plij. Mne. Tartaj. Jjvab. Aapsho. Plij. Temne. Khubj. Tàklif. Che
આશા બેન, નમસ્કાર..
આયુર્વેદ અનુસાર કેન્સરની સારવાર થાય જ છે.. તમે, આપના બનાવીને સારવાર માટે વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા , ભાવનગર. મોકલી શકો છો..
ત્યા શુક્રવારે કેન્સરના દર્દીઓ જોવામા આવે છે..
👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓ ને પ્રવચન ની મોટા ભાગ ની માહિતી ધ્યાન માં હોઈ તેઓ ને હવે પછી સવારે ૭:૩૦ કલાકે થી સાહેબ તપાસવાનું શરૂ કરશે, તેમજ દવા પણ સાથે મળી જશે. (તેમને પ્રવચન માં બેસવું ફરજિયાત નથી)
👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
👉🏻 દૂર થી આવવા વાળા દર્દી આગળ ના દિવસે સાંજે અથવા રાત્રે આવી ને હોલ માં નિ:શુલ્ક રોકાઈ શકશે.
👉🏻 નવા દર્દી એ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
👉🏻 જુના દર્દીઓ એ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
હેલ્પલાઇન નં :- 7284828282
અથવા ઉના ખાતે વૈદ્ય પાંચાભાઈ દમણિયા પાસે પણ જઈ શકો છો..
સરનામુ 👇
'આરોગ્ય મંદિર'
ગોકુલનગર સોસાયટી,
મહોબત્ત બાગ રોડ, ઉના
જિલ્લો - ગીર સોમનાથ
પિન - 362460
મંગળવાર - કેન્સર
શનીવાર, રવિવાર અને સોમવારે અન્ય રોગ
B.p.170 આવતી હોય તો સુ કરવુ
૯૭૨૬૫૫૯૮૩૬
વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
હેલ્પલાઇન નં :- 7284828282
🪴 સોમવાર - સંપૂર્ણ રજા
🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
હેલ્પલાઈન નંબર - 7284828282
🪴 સરનામુ 👇
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
Good morning sir nice information god bless always 🙏🙏Mari baby Talaja job Kare chhe tyani life style bahu Sari chhe i love kathivad love and respect from Patan north Gujarat 🙏🙏
મારે અગ્નિ મંદ હદયની 4 નસો બ્લોક છે કબજિયાતની અસર બેઠાડુ જીવન છે કયો ઉપચાર કરવો વિશ્વ ખોલવા માટે ઉપચાર કયો લેવો એ ઈલાજ જય માતાજી મારી ઉંમર 52 ઉપચાર
જમ્યા પછી પાણી પીવાનું બંધ કરી દો
મને સુગર છે અને ૩ ટાઇમ ઇન્સ્યુલીન લેવું પડે છે તો શું આનો ઈલાજ શક્ય છે??
વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
હેલ્પલાઇન નં :- 7284828282
🪴 સોમવાર - સંપૂર્ણ રજા
🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
હેલ્પલાઈન નંબર - 7284828282
🪴 સરનામુ 👇
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાને તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદ ધામ મળી શકાશે.. બુધવારે ડાયાબિટીસની સારવાર માટે જવાનું હોય છે, બધી જ માહિતી ઉપરની કમેન્ટમાં આપેલી છે.
આંખના પડદા ની સારવાર આપણા આયુર્વેદમાં થઈ સકે છે તો જણાશો
ખૂબ જ સરસ માહિતી આપી.
ધન્યવાદ, જય આયુર્વેદ 🙏
મને પણ જણાવશો 👆🏿
Are bhai su karvu aeto janav. 30 minute thi aa thay aa thay karye rakhyu pan aenathi bachvi kevi rite aeto kidhuj nai.
Bhai mahendrashin saheb na bijaa video sambhlo A To Z solution aapelu j che !!
મારા પગમાં ખાલી ચડે રાખો
તમે એકવાર, અષ્ટાંગ આયુર્વેદ ધામ ખાતે વેદ મહેન્દ્રસિંહને રૂબરૂ મળી લો. વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા, ભાવનગર
👉🏻 ૨ વખત થી વધારે વાર આવેલા જુના દર્દીઓને પ્રવચનમાં બેસવું ફરજિયાત નથી,
👉🏻 આવા દર્દીઓ એ મોડા માં મોડા સવારે ૯ વાગ્યા સુધી આવી જવું.
👉🏻 દૂરથી આવવા વાળા દર્દી આગળના દિવસે સાંજે અથવા રાત્રે આવીને હોલમાં નિ:શુલ્ક રોકાઈ શકશે.
👉🏻 નવા દર્દીએ સવારે ૧૧ વાગ્યા સુધી પહોંચવાનું રહેશે.
👉🏻 જુના દર્દીઓએ ફરજિયાત સવારે ૯ વાગ્યા પહેલાં તેમજ નવા દર્દીઓએ સવારે ફરજિયાત ૧૧ વાગ્યા પહેલાં પહોંચવાનું રહેશે.
હેલ્પલાઇન નં :- 7284828282
🪴 સોમવાર - સંપૂર્ણ રજા
🪴 મંગળવાર - સંપૂર્ણ રજા
🪴 બુધવાર - ડાયાબીટીસ, Iddm, હૃદય રોગ, બી.પી, થાઈરોઈડ અને કોલેસ્ટેરોલ OPD
🪴 ગુરુવાર - કિડનીના રોગો, બાળકોના રોગો - 1 થી 16 વર્ષ (આંચકી, શ્વાસ, ખોડખાંપણ, cp બાળકો, વિકાસ ઓછો હોવો, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર, સ્ત્રીરોગ (સફેદ પાણી, માસિક ધર્મની અનિમિયતા, વંધ્યત્વ), મ્યુકર (બ્લેક ફંગસ)
🪴 શુક્રવાર - કેન્સર, કિડની, લિવરના રોગો, વ્યસનમુક્તિ OPD
🪴 શનીવાર - જનરલ OPD (સાંધાના દુઃખાવા, શ્વાસ, માથાનો દુખાવો, પેટની તકલીફ, ચામડીના રોગો વગેરે વધુ તકલીફ હોય અન્ય તમામ રોગો)
🪴 રવિવાર - Obesity OPD (વજન ઘટાડા માટે)
હેલ્પલાઈન નંબર - 7284828282
🪴 સરનામુ 👇
અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
NH 51 સાખડાસર બ્રિજની બાજુમાં, તળાજા - મહુવા હાઈવે, તળાજા.
જિલ્લો - ભાવનગર, 364140
લોકેશન 👇
maps.app.goo.gl/4VrMFLwwC1kdDyBb9
Supar
Kabajiyat Mate
🙏 જય આયુર્વેદ
સરસ ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી ❤❤❤મારા જેઠાણી ને કેન્સરની બીમારી છે ત્રીજા ટેજનુ છે પેડુમાં પાણી છે જેરી તો શુ કરવુ મારુ ગામ કરજાળા સા કુંડલા નુ છે તેજણાવશો ❤❤❤