Banaskantha : અંબાજી પાસે 50 પ્રવાસી સાથેની બસ ઘાટીમાં ખાબકી, બચી ગયેલા પ્રવાસી શું બોલ્યા?
ฝัง
- เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
- બનાસકાંઠામાં થયેલી એક મોટી દુર્ઘટનામાં એક બસ ઘાટીમાં પલટી ખાઈ ગઈ. ઘટનામાં પ્રાથમિક અહેવાલ પ્રમાણે એક બાળક સહિત 5 લોકોના મૃત્યુ થઈ ગયા.
ખેડાના નડિયાદથી શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર દરશન કરવા માટે આવ્યા હતા અને પાછા ફરતી વખતે અંબાજીથી લગભગ 13 કિલોમીટર દૂર આવેલા ત્રિશૂળિયા ઘાટ પાસે આ અકસ્માત સર્જાયો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઘાટ ઊતરતી વખતે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો અને બસ પલટી ખાઈ ગઈ.બચી ગયેલા પ્રવાસીએ દુર્ઘટનાની કઈ વાત કહી?
અહેવાલ- પરેશ પઢિયાર, ઍડિટ- સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati