Banaskantha : અંબાજી પાસે 50 પ્રવાસી સાથેની બસ ઘાટીમાં ખાબકી, બચી ગયેલા પ્રવાસી શું બોલ્યા?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • બનાસકાંઠામાં થયેલી એક મોટી દુર્ઘટનામાં એક બસ ઘાટીમાં પલટી ખાઈ ગઈ. ઘટનામાં પ્રાથમિક અહેવાલ પ્રમાણે એક બાળક સહિત 5 લોકોના મૃત્યુ થઈ ગયા.
    ખેડાના નડિયાદથી શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર દરશન કરવા માટે આવ્યા હતા અને પાછા ફરતી વખતે અંબાજીથી લગભગ 13 કિલોમીટર દૂર આવેલા ત્રિશૂળિયા ઘાટ પાસે આ અકસ્માત સર્જાયો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઘાટ ઊતરતી વખતે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો અને બસ પલટી ખાઈ ગઈ.બચી ગયેલા પ્રવાસીએ દુર્ઘટનાની કઈ વાત કહી?
    અહેવાલ- પરેશ પઢિયાર, ઍડિટ- સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น •