ઝેર મુકત ભારત અભિયાન સુરત દ.ગુજરાત ના ગૌકૃપા ના જોરદાર પરીણામો-ખેડૂત અનુભવ કથન 21/1/24

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2024
  • દ.ગુજરાત મા ગૌ કૃપા અમૃતમ કલ્ચર અને દેશીગૌપાલન અને દેશીગાય આધારીત પ્રાકૃતિક ઝેર મુકત કૃષિ ના ખેડૂતો તથા દેશીગાય આધારીત કૃષિ જ્ઞાન મેળવવા સુરત, વલસાડ, ભરૃચ ,ડાંગ, તાપી અને સેલવાસ ના ખેડૂતો અત્રે સુરત ની ગૌશાળા પર આવી જ્ઞાન સંલગ્ન ચર્ચા કરી.
    શ્રી બંસી ગીર ગૌશાળા ના શ્રી ગૌપાલભાઈ સુતરીયાજી એ ભૂમિ સૂપોષણ નુ દૈવ કાર્ય ને ખૂબ યતન પૂર્વક સમજ આપી .

ความคิดเห็น •