પ્રથમ રંગ પૂરણી ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહ વર્ધક ઉદ્દબોધન આપતા સતવારા સમાજના જયેશભાઈ પરમાર
ฝัง
- เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
- શ્રી સતવારા જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ આયોજિત પ્રથમ રંગ પૂરણી ચિત્ર સ્પર્ધામાં સમાજને ઉત્સાહ વર્ધક ઉદ્દબોધન આપતા સતવારા સમાજના જયેશભાઈ પરમાર.
જયેશભાઈ પરમાર એક શિક્ષક,લેખક, સારા વક્તા, એન્કર, મોટીવેશનલ સ્પીકર, સતવારા સમાજના તમામ નાના મોટા કાર્યક્રમના આયોજનને મસ્ત રૂપરેખા આપીને આખા કાર્યક્રમની શોભા વધારી આપતા સુરત સતવારા સમાજના રત્નને કોટી કોટી વંદન.
✍️ હિતેશ જાદવ સતવારા