આવો સમજીએ નવરાત્રી દરમિયાન ખાવા-પીવામાં શું કાળજી રાખવી..
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- આયુર્વેદ માને છે કે જે માણસ પથ્ય પાલન કરે છે તેને દવાની કોઈ જરૂરિયાત નથી...
અને જે માણસ પથ્ય પાલન કરી શકતું નથી એ દવા લે તો પણ એનો કોઈ મતલબ રહેતો નથી....
નવરાત્રી દરમિયાન સ્વાસ્થ્યને હાની ન પહોંચે એની માટે ખાવા પીવામાં શું પથ્ય પાલન કરવું જોઈએ એવી શુ કાળજી રાખીએ કે નવરાત્રી દરમિયાન થતા રોગોને માત્ર પથ્યપાલન દ્વારા નિવારી શકાય....
આ વીડિયો ના માધ્યમ થી સમજીએ..
Vericocele grade 1 નો કોઈ ઈલાજ છે ?
રીપ્લાય આપજો........
Ji treatment available che... please aapno number share karsho...
Aapne on call detail ma explain karvu vadhu anukul rese
@@NakshatraAyurvedam મારે દવા ચાલું છે
વિસ્કોવાસ કેપ્સુલ
અરબોરિયમ સીરપ
પૂનરનવા સીરપ
એરંડ ભસ્મ ટેબ્લેટ
સુ આ દવા વેરિકોશીલ માટે અસરકારક છે ?