Sankhya Gnan By Pramukh Swami Maharaj | Baps Pravachan | Baps Swaminarayan Katha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2020
  • Sankhya Gnan By Pramukh Swami Maharaj | Baps Pravachan | Baps Swaminarayan Katha
    જનમ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જી;
    આવ્યા ત્યારે શું લાવ્યા ને, શું લઈ જાવું સાથે જી... ૧
    સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાયે જી;
    આજ કાલ કરતાં આવરદા, જોને ઓછી થાયે જી... ૨
    એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવા જી;
    મરી ગયા તે જન્મ ધરે ને, જન્મ ધરે તે મરવા જી... ૩
    સંસાર સઘળો કાળ ચવાણું, કર્મવશ નરનારી જી;
    દાસ નારાયણ કહે છે ભાઈઓ, કર્મ કરો વિચારી જી... ૪
    #BramNoAanand

ความคิดเห็น •