કુંભ સ્થાપન વિધિ /કઈ વિધિ થી નવા ઘરમાં કરશો કુંભ સ્થાપન જાણો તેની શાસ્ત્રોક્ત માહિતી/kumbh sthapan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ค. 2022
  • Praful Pandya: 9825588696
    Connect with Shastriji Praful Pandya
    નવા મકાનમાં મુકવામાં આવે છે કુંભ
    શા માટે કરવી જોઈએ કુંભસ્થાપનની વિધિ
    કુંભસ્થાપન બાદ શા માટે કરાય છે દ્વારશાખની પૂજા
    નવા મકાનમાં કરવામાં આવે છે ગૃહપ્રવેશ
    નવા મકાનમાં કરવામાં આવે છે ગૃહપ્રવેશ
    ગૃહપ્રવેશ બાદ કરાય છે વાસ્તુપૂજાની વિધિ
    વાસ્તુપૂજાથી થાય છે ઘરનું શુદ્ધિકરણ
    કુંભસ્થાપનથી મહાલક્ષ્મી ઘરમાં થાય છે બિરાજમાન
    નવા ઘર અને ઓફિસમાં મુકાય છે માટલી
    ભાડાનાં મકાનમાં પણ મુકાય છે માટલી
    કુંભસ્થાપન એટલે લક્ષ્મીકળશ સ્થાપન
    ઘરમાં કુંભસ્થાપન કરવાથી સુખ શાંતિ વ્યાપે છે
    કુંભસ્થાપનથી વેપારમાં થાય છે પ્રગતિ
    વિદ્યવાન બ્રાહ્મણની સહાયતાથી કરવુ કુંભસ્થાપન
    પત્ની , બહેન કે દિકરી દ્વારા સ્થાપિત કરાવવો કુંભ
    સ્ત્રી છે લક્ષ્મીનો અવતાર
    કુંભસ્થાપન વખતે દ્વાર પાસે આસન પર બેસવુ
    એક માટલીમાં જળ ભરવુ
    જળ ભરેલી માટલી દ્વારનાં વચ્ચે મુકવી
    જળ ,કંકુ ,ચોખા ,પુષ્પ ,હળદર ,સોપારી
    એક રુપિયાનો સિક્કો અને દૂર્વા પધરાવવી
    ચારેય બાજુ નાગરવેલનાં પાન મુકી શ્રીફળ મુકવુ
    વરધિની દેવતાઓની પૂજાથી મનુષ્યની થાય છે પ્રગતિ
    મકાનમાં આવે છે સમૃદ્ધિ
    વરધિની દેવતાઓનું કરવુ આહવાહન
    ડાબા હાથમાં ચોખા રાખી કળશ પર વધાવવા
    "ૐ વર્ધિન્યૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ બ્રહ્મણે નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ વુષભેશ્વરાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ વિષ્ણવે નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ માતૃભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ સાગરેભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ મહ્યૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ નદિભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ તીર્થેભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ગાયત્ર્યૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ઋગ્વેદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ યજુર્વેદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ સામવેદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ અર્થવેદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ અગ્નિયે નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ આદિત્યાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ રુદ્રાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ મરુદભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ગંધર્વાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ઋષયે નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ વરુણાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ વાયવે નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ધનદાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ યમાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ધર્માય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ સ્કન્દાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ગણેશાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ યમાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ અરુંધત્યૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ શિવાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ યજ્ઞાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    આ મંત્રોથી વરધિની દેવતાઓનું કરવુ આહવાહન
    કળશની કરવી સ્થાપના
    તિલક ,ચોખા , પુષ્પ ,અબીલ ,ગુલાલ કરવુ અર્પણ
    દ્વારશાખનાં દેવતાઓની પણ કરવી પૂજા
    પાણિયારે માઠી અને સપ્ત ધાન્ય મુકવા
    લક્ષ્મીકળશની કરવી સ્થાપના
    ઘરનાં દ્વારશાખની કરવી પૂજા
    દરવાજામાં દેવીદેવતાઓને કરવા બિરાજમાન
    દેવીદેવતાઓ કરે છે ઘરની સુરક્ષા
    અગ્નિ , વાયુ અને ઘરતી કંપથી કરે છે સુરક્ષા
    દરવાજાની ફ્રેમમાં બે દાણાં ચોખા વધાવવા
    દેવીદેવતાઓનું કરવુ આહવાહન
    "ૐ ગંગાયૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ યમુનાયૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ દ્વારશ્રિયૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ વાસ્તુ પુરુષાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ શંખનિધયે નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ પદ્‌મ નિધયે નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ગણપતયે નમઃ આવાહયામિ સ્થા
    "ૐ દુર્ગાયૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ સરસ્વત્યૈ નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    "ૐ ક્ષેત્રપાલાય નમઃ આવાહયામિ સ્થાપયામિ"
    ઉંબરા પર પંચામૃત પધરાવી તેને શુદ્ધ કરવો
    બંને બાજુ સાથિયા બનાવી પાંચ ચાંદલા કરવા
    શ્રી સવા લખી ગણેશજીનું ચિત્ર બનાવવુ
    દરવાજાની અક્ષત અને પુષ્પથી પૂજા કરવી
    દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધવુ
    સાથિયા પર બે દિવા કરવા
    દ્વારદેવતાઓની સમક્ષ કરવી પ્રાર્થના
    એક શ્રીફળ વધેરી બહેનને હાથમાં કળશ મુકવો
    નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.
    Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia.
    Tag:
    #Gurujiprafulbhaipandya
    #prafulpandya
    #astrologer
    #knowlegeofvastu
    #omjyotishkaryalay
    #kumbhsthapan
    #kumbhsthapanvidhi
    #navagharmakumbhsthapan
    #matli
    #navagharmamatlimukvi
    #navughar
    #kumbh
    #ghado
    #dwarshakh
    #devta
    #gruhpravesh
    #vastupooja
    #dikridwarakumbhsthapan
    #lakshmikalash
    #basaurdukhnahi

ความคิดเห็น •