તૂરખા મૂકાશે વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત સૌને જયશ્રીકૃષ્ણ.ખુબ સરસ આયોજન છે .સૌ સંતોના સાથ અને સહકારથી આ દેશની તમામ ગૌચર જમીન ગાયો માટે ખાલી કરીને ગૌરક્ષા માટે ગૌગ્રાસ માટે પરત મળે એ કાર્ય હાલના કળી કાળમાં તાતી જરુર છે.અસ્તુ.જય ભોળાનાથની જય જય હો.જય હિન્દ.
તૂરખા મૂકાશે વૃક્ષારોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત સૌને જયશ્રીકૃષ્ણ.ખુબ સરસ આયોજન છે .સૌ સંતોના સાથ અને સહકારથી આ દેશની તમામ ગૌચર જમીન ગાયો માટે ખાલી કરીને ગૌરક્ષા માટે ગૌગ્રાસ માટે પરત મળે એ કાર્ય હાલના કળી કાળમાં તાતી જરુર છે.અસ્તુ.જય ભોળાનાથની જય જય હો.જય હિન્દ.
🙏