ખૂબ સરસ માહિતી આપી , આપણે કોઈ વ્યક્તિ પાસે થી જમીન વેચાણ લીધી અને તે ઘણા વર્ષો થી આપણ ને ભોગવટો આપતા નથી અને બિનજરૂરી વાતો કરી આપણ ને ભગાવી દે છે. તો આપણ ને આમાં યોગ્ય ન્યાય મળશે ? આભાર 🙏
સાહેબ મારા બાપુજી પાસેથી પંદર વર્ષ પહેલાં એક ભાઈ ધમકાવીને બધા કાગળ સાત બાર આઠ બાર ના કાગળ કરાવી લીધા છે સુ મને મારો હક મલેકે નહિ કેજો અને જો મલેતો મારી પાસે સુ આધાર હોવો જોઈએ..🙏🙏🙏🙏🙏
બસ, એણે કર્યુ એ તમે કરો... ટાઈમ આપી દો એને, ડોફા 10 દિવસ મા મારી જમીન મા મારુ નામ દાખલ કરાવી, તારુ નામ કઢાવી ને કાગળો મને આપી જા નહીં તો......... બાકી નુ તમારે જે બોલવુ હોય એ....
Is there any special application form for making complaint ? To whom to apply ? What relevant documents are to be attached with complaint ? Please reply.
સર્કલે રસ્તો મરતો નથી એવા ખોટા પંચનામા થી કમિટી અરજી દફતરે કરેલ હોય તો અદાલતમાં કેવી રીતે જઈ શકાય? દબાણકારે નીચલી કોર્ટ માં કાયમી મનાઈ હુકમ ની દાદ માગતી અરજી કરી હોય.દાદ ન મરી હોય તો શું કમિટી અરજી દફતરે કરી શકે ખરી?અદાલતમાં જવા માટે શું કરવું જોઈએ?સાહેબ માહિતી આપશો?
જય ગરવી ગુજરાત ખૂબ સરસ સાહેબ શ્રી પેઢીનામા મા નામ છે અને જમીન મા નામ સાત બાર અને આઠ અ મા નામ છે ભાઈઓ એ બહેનો ના નામ સોગંદ નામુ ખોટું અને નોટરાઈઝ પણ ખોટી કરીને નામ કમી કરાવ્યાં છે અને એકસો પાત્રીસ નોટીસ ની બજવણી અમારાં સુધી પહોંચી નથી અને કોઈ જગ્યાએ સહી પણ અમે બહેનો એ કરી નથી તો અમારે શું કરવું માહિતી આપવા મહેરબાની કરશો આપનો આભારી રહીશું જય હિન્દ🇮🇳🇮🇳🇮🇳
સરકાર દિવાની કોર્ટને કહી શકે. બાકી ક્રિમિનલ કે તેથી ઉપરની કોર્ટને ના કહી શકે. કેમ કે દિવાની કોર્ટમાં નિમણૂક, બદલી, ભરતી સરકાર કરે છે. જ્યારે કે ક્રિમિનલ, સેશન્સ, હાઇકોર્ટે વગેરેમાં કોલેજીયન સિસ્ટમ થી ભરતી, બદલી... દેશની આઝાદી થી લાગુ છે. એટલે આ તો સરકાર ના લોકો કહે કોર્ટ(દિવાની, કમિશનરેટ) ને અમો કશું ન કહી શકીએ... પણ ખરેખર એમા સરકારનો સીધેસીધું સહકાર હોય છે.
મારા દાદા રાજાશાહી વખતથી જમીન ખેડવાણકરતા હતા ૭૦વષૅ થી ખેતી કરે છે પહેલી માંપણી માં સરકારી ખરાબાની લખી નાખ્યું હતું આજે ૭૦ વર્ષ નો કબજો છે છતાં હજી અમારા ખાતે ચડી નથી તો કલેકટર સાહેબ મા ૨૦૧૭ રેગ્યુલર કરવા માટે અરજી કરી હજુ સુધી રેગ્યુલર કરેલ નથી તો અમે ગરીબ માણસ છિએ તો હું કરવું જોઇએ એવી વીનંતી છે
હું સાત વર્ષ થી જમીન ની હદ માપણી કરાવું છું પણ સામેની વ્યક્તિ મારી હદ વટાવી ને ખેડાણ કરે છે પણ છોડવા તૈયાર નથી પછી મેં કલેક્ટર કચેરી માં કેસ દાખલ કર્યો છે પણ તેનો નિર્ણય આવેલ નથી અમારાં તાલુકાના ના કર્મ ચારિ સામેની વ્યક્તિ સાથે મળીને ગયેલી હોવાથી નિર્ણય આવતો નથી તો શું કરૂં હુ
જમીન વેચી હોઈ અને થોડા રુપિયા લેનારે આપ્યા હોઈ અને પછી સોદાથી લેનાર ફરી જાય અને આપેલા રુપિયા પાછા માંગે અને ખેડૂત પાસે રુપિયા આપવાની જોગવાઇ ન હોઈ કેમ કે રુપિયા ની જરુર હોઈ તો જ ખેડુત પોતાની જમીન વેચતો હોઈ તો લેનારે આપેલા રુપિયા વપરાઈ ગયા હોઈ તો શું કરવું લેનાર પાસે ફરી જવાનું કોઈ કારણ નથી મંદીનું બહાનું બતાવે છે .તો શું કરવું
ખૂબ સરસ માહિતી આપી , આપણે કોઈ વ્યક્તિ પાસે થી જમીન વેચાણ લીધી અને તે ઘણા વર્ષો થી આપણ ને ભોગવટો આપતા નથી અને બિનજરૂરી વાતો કરી આપણ ને ભગાવી દે છે. તો આપણ ને આમાં યોગ્ય ન્યાય મળશે ? આભાર 🙏
ખૂબ જ સરસ માહિતી છે વધુ માહિતી કેવી રીતે મળે ? તે જણાવશો તેમજ રેસિડન્સ પ્રોપર્ટીમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કઈ રીતે મદદ મળે તે પણ જાણવું છે
બહુજ સારી વાત લઈને આવિયા છે સાહેબ 🙏 તમારો ખુબ ખુબ આભાર 🙏
🙏
Vat કરશો
@@parmarsharad7092 ब
નમસ્કાર
@@bharatbhaipurohit1684 g use hu inrttyy
Good
સાહેબ મારા બાપુજી પાસેથી પંદર વર્ષ પહેલાં
એક ભાઈ ધમકાવીને બધા કાગળ
સાત બાર આઠ બાર ના કાગળ કરાવી લીધા છે
સુ મને મારો હક મલેકે નહિ કેજો
અને જો મલેતો મારી પાસે સુ આધાર હોવો જોઈએ..🙏🙏🙏🙏🙏
બસ, એણે કર્યુ એ તમે કરો... ટાઈમ આપી દો એને, ડોફા 10 દિવસ મા મારી જમીન મા મારુ નામ દાખલ કરાવી, તારુ નામ કઢાવી ને કાગળો મને આપી જા નહીં તો......... બાકી નુ તમારે જે બોલવુ હોય એ....
ખૂબ સરસ માહિતી આપવા બદલ
સાહેબ તમને ખૂબ ખૂબ અભિનંદન...
સંજય g
Saras..mahete.bdal..takas.sahab
જયભીમ જય સંવિધાન જય મૂળ નિવાસી એકતા જીંદાબાદ ડો બાબાસાહેબ આંબેડકર જીંદાબાદ
Jai bhim
Jay Bhim namo budhay 🙏🏼🇮🇳✍️
5:51
આભાર
સરસ માહિતી👌👍👍
આભાર સાહેબ
Is there any special application form for making complaint ? To whom to apply ? What relevant documents are to be attached with complaint ? Please reply.
JEE आपको धन्यवाद बहुत-बहुत
ખેતરમાં બાજુ ના ખેડુતે દબાણ કર્યું હોય તો કાયદો લાગુ પડશે? કારણ કે ગામડાઓમાં આવા ઘણા કેસો છે. આવા ખેડુતો માથાભારે હોય છે.
Sasi vat se bhai
સાચી વાત છે
ગામડામાં તો આવા ઘણા બધા લોકો એ બાજુના ખેતર વાલા એ દબાણ કરી લીધું તો જમીન પાછી મલે ?
Khub khub sundar mahiti aapva badal aabhar shaheb.
સાહેબ મારે મારી જમીન માં ત્રણ વરસ થી રસ્તાના પ્રશ્ન ને કારણે જવાતું નથી તો રસ્તા નાં કાયદામાં ફેરફાર નો થાય? કેસ્ ચાલું છે પણ તારીખ પડે છે.
તમારાજેવો મારો પણ પ્રશ્ન છૅ જેવો આપ સાહેબ નો નિકાલ આવે તો જાન કરવા vinanty
Bhai sr bahuj saras jankari aapi aabhar...
Nice, hopefully it get implemented properly.
Good information.
Achhi jankari di .aabhar...
તમે આપેલી જાણકારી બહુ ઉપયોગી થશે.જાણકારી આપવા બદલ આપનો આભાર.
સર્કલે રસ્તો મરતો નથી એવા ખોટા પંચનામા થી કમિટી અરજી દફતરે કરેલ હોય તો અદાલતમાં કેવી રીતે જઈ શકાય? દબાણકારે નીચલી કોર્ટ માં કાયમી મનાઈ હુકમ ની દાદ માગતી અરજી કરી હોય.દાદ ન મરી હોય તો શું કમિટી અરજી દફતરે કરી શકે ખરી?અદાલતમાં જવા માટે શું કરવું જોઈએ?સાહેબ માહિતી આપશો?
Thanku ishudsnbhai .
Very nice sir thanks a lot
..this is the golden day for the victims..
Verynicesir.mareatukehvuchek.tamaromo.nambarmokljomaretamarishathevaatkarvichhe.thankyousirjaldimokljonumber
Sahib..khub....khubabhr
VERY good advice.
સાંભળવામાં તો સારો લાગે છે આ કાયદો પણ જ્યાં સુધી તેની અસર વાર્તાવાની ચાલુ થાય એ પહેલા કંઈ કહેવું અતિશયોક્તિ હશે..
Please send reply this ruels when aveleble date
Old case yanew
Mmmm
5:51
Suban allah. Sukriya.
Best information given.Gadhvi Sir thank you very much.
નમસ્કાર ગુજરાત સમાચાર પરવારીને અમારી વિનંતી ફરિયાદ
સરસ સર
આદરણીય. ઈસુદાન. સાહેબજી. આપકી. ઈમાનદાર. ઓર. નિડર. રાજનીતિક. 100.100.સલામ
Excellent Advise Gadhavi Saheb. Lot many Sufferers will get benefit of this Law. V nice. Thks a lot hiding Concerned people. 👌🙏🙏
GRACIAS
સર કેટલાક સરકારી વકીલ જ ભૂ -માફિયા છે
ખૂબ સારી માહિતી આપવા બદલ ધન્યવાદ
VERY GOOD FOR MIDDLE CLASS PEOPLE, GOD BLESS YOU
Jay mataji char bara
સાહેબ,
નવી જમીન ઉપર બાંધ કામ કરી લીધું હોય તો તેના ડોક્યુમેન્ટ કેવી રીતે કાઢવા ...?
એ જમીન ના જુના ઉતારા કઢાવવા એ ઉપર થી કાર્યવાઈ થઈ શકશે
Thankyou VM for nice advice
આ કાયદો જમીન સરકારે કબ્જો કરીને સિડ ફાર્મ માં લીધી હોય એ પણ કાયદો લાગુ પડે
જય ગરવી ગુજરાત ખૂબ સરસ સાહેબ શ્રી પેઢીનામા મા નામ છે અને જમીન મા નામ સાત બાર અને આઠ અ મા નામ છે ભાઈઓ એ બહેનો ના નામ સોગંદ નામુ ખોટું અને નોટરાઈઝ પણ ખોટી કરીને નામ કમી કરાવ્યાં છે અને એકસો પાત્રીસ નોટીસ ની બજવણી અમારાં સુધી પહોંચી નથી અને કોઈ જગ્યાએ સહી પણ અમે બહેનો એ કરી નથી તો અમારે શું કરવું માહિતી આપવા મહેરબાની કરશો આપનો આભારી રહીશું જય હિન્દ🇮🇳🇮🇳🇮🇳
જય સીયારામ નમસ્કાર ઈસુદાન ભાઈ આપ સાહેબ શ્રી એ લેન્ડ ગ્રેડીંગ વિષે ખુબ સરસ માહિતી આપી છે. પંરતુ આ કાયદા હેઠળ અમલવારી કેટલા ટકા થાય છે. જય સીયારામ
મારા સવે નંબરમાં બાજુ વાળા નું દબાણ છે, શું આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે
Yes
જો તમે પૈસા વાળા અને માથા ભારે હશો તો ફાયદો થશે અને સીધા અને સરળ હશો તો પછી ભગવાન પર છોડી દેવાનું
Ha
@@arvindsanchaniya7450 અરવિંદભાઈ એવું કેમ? આવું મારી સાથે પણ થયું છે શું કરવું?
અરવિંદભાઈ તમે ગજ્જર છો ?
@@kkvlogganga3090 aaj duniya no niyam se bhai. Aavu varso thi chalyu aave se
35 વરસ પેહલા .બાપ.દાદા લોકો એ ગીરે મુકેલ જમીન પાછી મળે કે નહિ ..લખાણ છે સસ્તા કિંમત માં ગિરે મૂક્યું એવું પણ એનું.જવાબ આવશે ..કે નહિ
આપે જે કાયદા ની સમજ આપી એ પ્રશંસનીય છે અને તેની સમજ માટે દરેક વ્યક્તિ ને માહિતી મળે તે માટે પણ મોબાઈલ ના માધ્યમથી આપ દ્વારા પ્રયત્નો કરવા વિનંતી
જમિનૃચેલિચપંગનોતિયલિધનમેથ્તિનથિતોસુકર્વુ
Very good vedio information.
સાહેબ દસ વષૅ થી કેસ ચાલે છે કોઇ નિરાકરણ નથી મળ્યુ આ કાયદા થી મળશે
સરસ
જુના જમીન ના દસ્તાવેજ ક્યાં થી મડે અને કેવી રીતે મડે તે થોડી જાણકારી આપો ને
હા જુનારેકોડ કિયા મળે તેજવાં બ અપો
ખૂબ સરસ સમાચાર.
મારે મારી જમીન નો રસ્તો નથી મળતો નથી કૃપા કરીને માર્ગદર્શન આપવા વિનતી ખુબ્ દુઃખી છું સાહેબ
સાહેબ
જમીન પર દબાણ કરેલ હોય તો
તેના ડોક્યુમેન્ટ શુ તૈયાર કરવા તે કેજો
Mapni sheet
Ekatrikaran takhto
Plot book
No 6 entry
Suppar sar
10 વિઘા જમીન છે પણ 15 વર્ષ થયા પણ હજુ કેસનો ચુકાદો નથી આવ્યો અમારી કાયદેસર જમીન છે
આનો ઉપાય છે
Halo
@@maharajswami7257 hii
Bhai tamaro number send kari sako ??
આ ગેજેટ્સ હમણાં આવ્યું છે તો માનો કે મારી જમીન ની કોર્ટ મેટર જૂની છે કાયદો આવ્યા પેહલા ની હોય તો શું મને આ નવા કાયદાનો લાભ મળશે કે?
જય શ્રી કૃષ્ણ
સરકાર અદાલત ને કઈ રીતે ફરમાન કરી શકે કે છ મહિનામાં ચુકાદો આપી દેવો..???
મારે નદિકાઠે ઓરિધોરીયા માટેબેગુઠાજમીમેલવેલછેઅનેતેમાઅમોઅએપચાફુટ કૉવો ગલાવેછે. ્૫૮૬૦,, ફુટપીવીશિપાઈપ નખેછેઅનેબિજાઅએ કબજોદબાણકરેલ દચ વષૅથી કૉરટ કેહાલેછેકાઈચુકાદોનથી
સરકાર દિવાની કોર્ટને કહી શકે. બાકી ક્રિમિનલ કે તેથી ઉપરની કોર્ટને ના કહી શકે. કેમ કે દિવાની કોર્ટમાં નિમણૂક, બદલી, ભરતી સરકાર કરે છે. જ્યારે કે ક્રિમિનલ, સેશન્સ, હાઇકોર્ટે વગેરેમાં કોલેજીયન સિસ્ટમ થી ભરતી, બદલી... દેશની આઝાદી થી લાગુ છે.
એટલે આ તો સરકાર ના લોકો કહે કોર્ટ(દિવાની, કમિશનરેટ) ને અમો કશું ન કહી શકીએ... પણ ખરેખર એમા સરકારનો સીધેસીધું સહકાર હોય છે.
Land grabing no kaydo- tharai melavi vabcho, confusion door thai jaage.
આભાર ભાઈ જય જો હાર સ્વ કરતા પિતૃ કી જય
Saheb tane to hamara family no tens door karididu
God bless u saheb😭🙏
U r great 👍👌🙏😭
Thank you sir
ગૌચર ઉપર દબાણ હોયતો છું કરવું પડે
સરકાર શ્રી ની જગ્યા હોય તો શૂટ કરવું જણાવજો
Kalektar ne arji karo
Is this also applicsle to residential property?if yes then please explain
Very clear and good explanation on land acquisition & resolution. Thanks you Gadhviji.
जे 7 सभ्य पैकी करप्ट थाय,होस्टाईल थई जाय तो तेने पण 5 वर्षनी जेल थवी जोईए।
Ok
Jayhind SAR 🌹 namesta
મારી જમીન ખાતે હોવાં છતાં જમીન નથી આપતાં
શું કરવું સાહેબ શ્રી
ભાઇ અમારે પણ એમ જ છે
Sarkari. Adhikari.khotina
જિલ્લા. કલેકટર કચેરી જવા
શીવુભાઈ સોલંકી ધનયવાદસરમાફિયાનીમાહિતીલીઅભિનંદનસર
Kayado to bahu saro banavyo chhe pan teno Amal thay to sari vat chhe.
Guiding......
સરકારી રસ્તા નુ દબાણ કર્યુ હોવાથી કયી કાયવાહી કરવી સર
Thank you
Ethically persons in judicial affairs are now required for everyone's progress
Thanks
કંપની સરળતાથી જમીન ખરીદી શકે એ માટે જ આ કાયદો લાવ્યો
धन्यवाद
અમારે વષૉ થઈ ગયા પણ કાયમી નો હક મલતો નથી સરકારી જમીન છે અને ખેતી હાલ કરીએ છીએ અને પંચાયતે મકાન પણ આપુ છે તો કયારે જમીન અમારે નામે થશે
જવાબ આપશો
Sarkari Vakil paisa to nahi mage ne ? jo mage to ? 7 member committee khotu decision le to temne koi dand ?
જોરદાર માહીતી ખુબ ખુબ આભાર સાહેબ
Jay kisan 🙏sir aa kayado panchmahal ma lavo khas.
Very good Abhinandan
Kelta khedut ni pase khoti rite sign karavi ne khedut ni jamin loko padavi letaa hou che..
Saheb... Makan par kabjo koi biji vyakti no hoi, to aa kayda hethad care kari sakay?? Please reply., I need you help..
Case kari sakay
જય..હો..આ..એક..નિસ્વાર્થ..કામ..છે..બેસ્ટ. ❤️❤️😭🤣❤️❤️❤️❤️
Good mahiti. Mate. Danyvad
Sir.... girve mukeli jamin ma girve rakhnar vyakti jamin Malik banijay to...su karvu joie... Jema te 7/12.ane 8A. Ma khatedar khatedar hoi to... Su karvu joiye...
Mare pan same problem chhe
1955 ni jamin tena malik ne mali sake
ના મળે ભાઈ એમ મળે તો જુનાગઢ પાકિસ્તાન ને આપવું પડે😀
બહુ સાચી વાત છે
@@hindistory123abcd thank you very good bhai right
ઓકે
Dhanyavad.esudanbhay
Good vidio jai sriram
Very nice information 👌
Good information
Thanks
Sir tame kubsaras samaj chho you are very great man
Very nice Ishudan bhai app ka mahamathan accha lagta hai.
👌 sir
મારા દાદા રાજાશાહી વખતથી જમીન ખેડવાણકરતા હતા ૭૦વષૅ થી ખેતી કરે છે પહેલી માંપણી માં સરકારી ખરાબાની લખી નાખ્યું હતું આજે ૭૦ વર્ષ નો કબજો છે છતાં હજી અમારા ખાતે ચડી નથી તો કલેકટર સાહેબ મા ૨૦૧૭ રેગ્યુલર કરવા માટે અરજી કરી હજુ સુધી રેગ્યુલર કરેલ નથી તો અમે ગરીબ માણસ છિએ તો હું કરવું જોઇએ એવી વીનંતી છે
મારે ઘણી બધી જમીન લઈ લીધી છે પણ કોઈ કાયદો લાગતો નથી 😊
ખુબ સરસ સાહેબ
Good news
Bahu.saras.mahiti.api.se.ishur.dan.bhai.gadhvi
હું સાત વર્ષ થી જમીન ની હદ માપણી કરાવું છું પણ
સામેની વ્યક્તિ મારી હદ વટાવી ને ખેડાણ કરે છે પણ છોડવા તૈયાર નથી પછી મેં કલેક્ટર કચેરી માં કેસ દાખલ કર્યો છે પણ તેનો નિર્ણય આવેલ નથી અમારાં તાલુકાના ના કર્મ ચારિ સામેની વ્યક્તિ સાથે મળીને ગયેલી હોવાથી નિર્ણય આવતો નથી તો શું કરૂં હુ
Very good
જમીન વેચી હોઈ અને થોડા રુપિયા લેનારે આપ્યા હોઈ અને પછી સોદાથી લેનાર ફરી જાય
અને આપેલા રુપિયા પાછા માંગે અને ખેડૂત પાસે રુપિયા આપવાની જોગવાઇ ન હોઈ કેમ કે રુપિયા ની જરુર હોઈ તો જ ખેડુત પોતાની જમીન વેચતો હોઈ તો લેનારે આપેલા રુપિયા વપરાઈ ગયા હોઈ તો શું કરવું લેનાર પાસે ફરી જવાનું કોઈ કારણ નથી મંદીનું બહાનું બતાવે છે .તો શું કરવું
❤સરસ❤ખુબ અભીનંદન
sir hu 1 mahila chhu ne mari jmin upar kabjo chhe to aana vishe yogya mahiti aapso ya halp kro aevi aasha
Lower Middle and Middle Lower class, Very nice and good luck for future life Opportunity and Benefits.
Best