Gyan Bhakti: વિનોદ શાસ્ત્રી: મંદિરને જાગૃત રાખવું જરૂરી | VTV Gujarati News
ฝัง
- เผยแพร่เมื่อ 26 ส.ค. 2019
- Gyan Bhakti: વિનોદ શાસ્ત્રી: મંદિરને જાગૃત રાખવું જરૂરી | VTV Gujarati News
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
Jay mataji
Jay laxmi maa
શાસ્ત્રીજી મહારાજ તમે મારા ઘરે પધારશો તો તમને મારો ભાવભર્યુ આમંત્રણ છે તમે આવો જોવો અને મારા ઘર મંદિર દર્શન કરવા આવો મારું ઘર મંદિર જોવા એક વાર અવશ્ય અમારા એવા ભાવ છે જો શાસ્ત્રીજી મહારાજ અમારા ભાવ સત્ય સાચા હશે તો અવશ્ય મા વિશ્વંભરી આપણી મુલાકાત કરાવશે અમારા એવા ભાવ છે શાસ્ત્રીજી મહારાજ તમે આવો અમારા ઘર મંદિરને એકવાર નિહાળવા માટે
મારા ઘરે રોજ જે માતાજીને થાળ પણ ધરાય છે ભાવથી ભોજન કરે છે તેમના પ્રુફ પ્રમાણ પણ મળે છે બસ વિનસ શાસ્ત્રીજી મહારાજ આપને મારી એટલી જ રિક્વેસ્ટ છે બસ ઘરમાં લક્ષ્મી સ્થિર થઈને રહે
Nice information
Thanks ji
Sachi vaat 🙏🏻🙏🏻
Very nice
Nice information tx
જય દ્વારકાધીશ
શાસ્ત્રીજી મહારાજ મારી રિક્વેસ્ટ છે તમને મારા ઘર મંદિર નો ફોટો તમને જોવા માટે મારા ઘર મંદિર ના ફોટા જોવાથી તમને 100% આનંદ થશે થશે જ મારા વાલા શાસ્ત્રીજી મહારાજ આપના ચરણોમાં કોટી કોટી વંદન જય માં વિશ્વંભરી
Very nice ,👌👌
Good. Information
હા શાસ્ત્રી મહારાજ એ તો સો ટકા સત્ય છે જે મારા ઘરમાં ભક્તિવાળું જીવન છે પણ મારા ઘરમાં ક્યારેય કોઈ ખોટો માણસ ક્યારે ઉભરો ઓળંગી નહી શકે અને છતાં આવી જાય છે ને તો ટકતો પણ નથી બે પાંચ દસ મિનિટમાં જતો પણ રહે છે કારણ કે સાપેક્ષ શક્તિ કોઈ ક્યારેય નેગેટિવ સક્તિને સાથ નહીં આપે
શાસ્ત્રીજી મહારાજ મારા કમેન્ટ બોક્સમાં જોઈ મને ક્યારેય જવાબ આપશો હું તમારા આતુરતાથી રાહ જોઇશ લક્ષ્મીજી સ્થિર રાખવા માટે મારી પેઢી મારા બાળકોની પેઢી લક્ષ્મીજી સ્થિર રહે બાળકો સારી લક્ષ્મીજીની સ્થિર રાખીને સંસ્કૃતિના કાર્યમાં વાપરી શકે એવી લક્ષ્મીજી મારા ઘરમાં સ્થિર રહે એવો માર્ગદર્શન મને આપો
મારા ઘરે પણ શ્રી વિશ્વ વિધાતા વિશ્વંભરી અને મા મારી કુળદેવી ઉમિયા માં અને સાથે ગણપતિનો સ્થાપન છે મારી કુળદેવીને મેં મારા ઘરમાં સ્થાન આપ્યું છે અને એમાં વિશ્વંભરી વિશ્વ વિધાતા ને વિચારધારા નો અમે આચરણ કરીએ છીએ ધંધો પણ સરસ બરોબર ચાલે છે બધું જ છે શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ તમને એવી રિક્વેસ્ટ કરું છું તમે પણ એકવાર વલસાડની આગળ વિશ્વંભરી ધામ રાબડા બનેલું છે ત્યાં શિવ તત્ત્વો લાઈવ અત્યારે હાજર છે પહેલીવાર શ્રીરામ આવ્યા મર્યાદા શીખવાડી ગયા. બીજી વાર શ્રીકૃષ્ણ ધરતી પર આવ્યા સમાજસેવા બતાવી ગયા હવે છેલ્લી તક છે વિશ્વ વિધાતા બ્રહ્મા મહેશ વિષ્ણુને ઉત્પન કરનારી સર્વ સૃષ્ટિનું સર્જન કરનારી સર્વોપરી શકતી પરાશક્તિ નું સ્થાપન મારા ઘરે છે દર પુનમ પણ રહે છે દર્દ પૂનમ ભરવા પણ અમે રાબડા જઈએ છીએ બસ શાસ્ત્રીજી મહારાજ આપવાની અનુસંધાન દ્વારા એટલી માહિતી આપો લક્ષ્મી સ્થિર કેવી રીતે થાય અને બાળકો વધારે ને વધારે ભારતની સંસ્કૃતિના સંસ્કાર કઈ રીતે અપનાવે તેના માટે મારે શું કરવું જોઈએ જય માં વિશ્વંભરી
Namsakar guruji🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શાસ્ત્રીજી મહારાજ યુવાનો થશે લોકો પણ બધા જ થશે 2030 સુધીમાં અનેક લોકોના ઘરમાં ઘર મંદિર કરવા જ પડશે કોરોના એ શીખવાડી દીધું છે શાસ્ત્રીજી મહારાજ મારા ઘરે મારું ઘર મંદિર છે 22 મિનિટની અમે લોકો રોજ જે નિયમિત નિયમિત નિયમ પણે આરતી કરીએ છીએ કોરોનામાં લોકો કહેવા લાગ્યા સ્કૂલ મંદિરો ટોટલી વસ્તુ બંધ થઈ ગયેલા મંદિરે જવાનું પણ બંધ થઈ ગયેલું પણ શાસ્ત્રીજી મહારાજ અમારું ઘર મંદિર ક્યારે કોરોનામાં બંધ થયું જ નથી અને અમને અમારા ગુરુજીએ વિશ્વ વિધાતા બ્રહ્માંડની રચયિતા માં વિશ્વંભરી ની ઓળખાણ કરાવી છેકોરોનામાં અમારું ઘર મંદિર એક પણ દિવસ બંધ રહ્યું નથી બધાએ કોરોના કોરોના કર્યો અને અલૌકિક શબ્દ કોરોનામાં અમે ખૂબ જ આનંદ કર્યો છે કારણ કે અમારું ઘર મંદિર સદાયને માટે ખુલ્લું છે ખુલ્લું હતું ને ખુલ્લું રહેશે એટલી શાસ્ત્રીજી મહારાજ લોકોને સંદેશો આપો હવે પછી બધી આવી જ મુસીબતો આવવાની છે લોકોને સંદેશો આપો કે ઘર મંદિર જ બનાવે અને અને ઘર મંદિર બનાવવું જ પડશે કારણકે લોકો અંધશ્રદ્ધામાં સતકર્મની બેલેન્સમાં ઘટાડો કરે છે અને બીજું સતકર્મ કરતો જ નથી તો સારી બેલેન્સ પણ વાપરી નાખે છે સાથે સારા કર્મો પણ કરતો જ નથી એટલે તેનો જન્મ કે ડગરી પ્રમાણે મળે છે તેથી જ માણસ દુઃખી થાય છે પણ માણસને એટલો સંદેશો આપો કે ઘર મંદિર બનાવવું જ પડશે અને ઘર મંદિરમાં જ શાંતિ છે શક્યો હોય તો youtube ચેનલ પર વિશ્વંભરી તીર્થયાત્રાધામ રાબડા આવે છે તે 22 મિનિટની આરતી ભરવાથી સત્કર્મની બેંકમાં વધારો થાય છે 50000 નો યજ્ઞ કરો કે 22 મિનિટ ની આરતી મળે છે
કાચ નું મંદિર યોગ્ય છે
JAY shree Krishna
Jay shree Krishna 🙏
Tame badhu karo 6o
મારે મારા ધર માં જ ધર મંદિર છે અને રોજ 22મિનિટ પુરો પરિવાર સાથે આરતી કરીએ છીએ. અને બાળકોના સંસ્કાર પણ સારા છે બાળકો અમને મતલબ મારા બાળકો મને અને મારા પતિને રામની જેમ પિતાશ્રી અને મા શબ્દ કહીને બોલાવે છે અને જમતા પહેલા માં વિશ્વંભરી વિશ્વ વિધાતા ના શ્લોકનું પઠન કરીને જમે છે સવારે અને સાંજે બે ટાઈમ આરતી અને પિતાશ્રી અને મા મતલબ અમે બંને જણાને મારા બાળકો પગે લાગે છે ભક્તિ વાળા છે મારો બાબો ત્રણ વર્ષનો 22 મિનિટ ની આરતી પૂરા પરિવાર સાથે કરે છે બેબી મારી નવ વર્ષની તે છ વર્ષની હતી ત્યારથી જ ભક્તિવાળો જીવન થયું છે રોજે સવારે 6:00 વાગે ઊઠીને 6:30 એ રેડી થઈ સાડા સાત થી સાત વાગ્યા 22 મિનિટ આરતી અમે લોકો સાથે કરીએ છીએ પછી જ અમારા બાળકો સ્કૂલે અથવા કોઈપણ કાર્ય કરે છે સંસ્કૃતિના કાર્યમાં પણ એ લોકોને બહુ જ રસ ધરાવે છે પણ વિનોદ શાસ્ત્રીજી મહારાજ આપને એટલી રિક્વેસ્ટ કરું છું ધંધો પણ સારો ચાલે છે બાળકો છે ઘરમાં શાંતિ પરિવાર છે શ્રીમાન પરિવાર છે લક્ષ્મી સ્થિર કરવા માટે મારે શું આચરણ કરવું પડે તેમાં વિશ્વંભરી ની કૃપાથી કૃપાથી તમે જણાવો અને સો ટકા સત્ય હોય તે જ જણાવો
🙏🌷🙏jay Mataji
આ 100 ટકા સાચી વાત કર મંદિર ઘરમાં મંદિર ન જોવે મારા મંદિરમાં પણ ધજા નથી
Nava Mandir mein photo per driver Mata shlok
Agarbati should be kept outside house ?
Pitru nu jamva jas to eni vidhi janav su chhe have khotabolo chhe
બચ્ચા બોલતો થઇ જાય તેવો કોઇ મંત્ર હોય તો બતાવો અઢી વષઁ નો છે
આપે જેવુ માર્ગદર્શન આપો તો સેમ એ જ પ્રકારમાં અને એવું જ 100% ઘર મંદિર મારું છે
મારા બાળકો ક્યારે મેગી કોઈ જંગ ફ્રુટ કોઈ કોલ્ડ્રિંક્સ ક્યારે પણ યુઝ કરતા નથી હોટલનો મોજશોખ ખોટા ફરવાનો કોઈ જ મારા બાળકોને ઇન્ટરેસ્ટ ધરાવતા નથી મારા બાળકો સાત્વિક છે અને પેલું તો એટલું જ કહીશ કે મારો ત્રણ વર્ષ અઢી પોણા ત્રણ વર્ષનો બાળક ક્યારે ચડ્ડી નથી પેન તો પેન્ટ પહેરાવો ભારતની સંસ્કૃતિ છે પુરા વસ્ત્ર પહેરવા અને કપાળમાં કંકુના તિલક વગર ક્યારેય ઉમરો ઓળખતું નથી મારું બાળક મારુ બાળક અને જે લોકો નથી કરતા ને એ લોકોને પણ મારું બાળક એક આદર્શ બાળક બનીને સલાહ આપે છે તિલક કરવું જોઈએ એમ ત્યારે લોકો મને પૂછે છે કે તમારા બાળકો ને આવા સંસ્કાર ક્યાંથી છે એમ કારણ કે બાળક ગર્ભ સંસ્કાર ગર્ભમાં સંસ્કાર 80% વિકાસ થાય છે
Good information
Gharmandir ma kae kae murti rakhi sakay ane Ganpat Ni kae baju a lakmiji rakhay
કાચ નું મંદિર
મનમાની અને મનઘડત,,ઉપજાવે
મંદિર મા કેટલા દિવા કરવા
Murti ke foto fem tuteli hoy to ghar ma na rakhay sachu
મંદિર ની સામે બાથરૂમ કે સંડાસ હોય તો શું કરવું જોઈએ ???????
Badha avu karsi to satuyug avi jase
Ishan khuno living room ma chhe to mandir musky?
Sadelo vdo
Maro prashna che k gharma koi pan ladies period ma hoy to Etla divas darmyan Umra nu poojan karay k na karay karank aaj na samy ma koi paltu nathi etle puchyu
E
Tu machodamna aa ek show na ketla rupeeya le6o
Mandir gumt (gol)cha ta chale k nhi
Aaj badha du banav vana dhandha chhe as Loko na Hadi Hindu Ni fad vama tamaro Moto fado chhe
Khoti andh shrdha na falavo..
Feku
Sauthi moto feku
Jay mataji
Very nice