સોળ સોમવારની વાર્તા || Sol somvarni varta || સોળ સોમવાર વ્રતની કથા || sol somvar vratni katha ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • નમકારા દર્શક મિત્રો,
    સોળ સોમવારની કથા હિંદુ ધર્મમાં ખૂબ પ્રખ્યાત છે અને તે ભગવાન શંકર (શિવ)ની ઉપાસના માટે જાણીતી છે.
    આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે.
    આ કથા મુખ્યત્વે તે લોકો માટે છે જેઓ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે સોળ સોમવારનું વ્રત રાખે છે.
    આ કથા વાંચવાથી અથવા સાંભળવાથી ભક્તોના જીવનમાં દરેક પ્રકારના દુઃખ, મુશ્કેલી અને અવરોધો દૂર થાય છે.
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 2