श्री उमरवाडी पार्श्वनाथ जिनालय सूरत

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • श्री उमरवाडी पार्श्वनाथ - सूरत
    सूरत के गोपीपुरा में ओसवाल मोहल्ले में उमरवाडी पार्श्वनाथ का भव्य जिनालय है| पद्मासन में बिराजमान पार्श्वनाथ प्रभु की प्रतिमा १४.५ इंच ऊँची व १२ इंच चौड़ी है|
    उमरवाडी क्षेत्र में बिराजमान होने से ये पार्श्वनाथ उमरवाडी पार्श्वनाथ के नाम से पहिचाने जाते है| प्रतिमा अत्यंत हूँ आल्हादक व मनमोहक है| १७ वीसदी में यह जिनालय विधमान था| वि.सं. १९७१ में इस जिनालय का पुन: जिणोरद्वार हुआ था ।
    पता
    श्री उमरवाड़ी पार्श्वनाथ श्वेतांबर जैन तीर्थ
    उमरवाड़ी, ओसवाल मोहल्ला, गोपीपुरा, सुरत
    फोन: 09687463282
    શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ
    પદ્માસને બિરાજમાન ફણારહિત ૧૪ ઇંચ ઉચા અને ૧૨ ઇંચ પહોળા શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ પ્રભુ સુરતના ગોપીપુરામાં ઓસવાલ મહોલ્લામાં બિરાજમાન છે.
    ઉમરવાડીમાં બિરાજતાં હોવાથી આ પ્રભુજી ઉમરવાડીના નામથીપ્રસિદ્ધિ પામ્યા છે.
    આ દેરાસર સત્તરમા સૈકામાં વિદ્યમાન હતું. સં. ૧૯૭૧માં આ જિનાલયનો પુનઃ જીર્ણોદ્ધાર થયો હતો, હાલ દેસાઈ પોળ જૈન પેઢી આ દેરાસરનો વહીવટ કરે છે.
    સં. ૧૬૮૯માં મુનિશ્રી ગુણવિજયના શિષ્યે “૧૦૮ ના ગર્ભિત શ્રી પાર્શ્વનાથનું સ્તવન”માં ‘ઉમરવાડી’ પાર્શ્વનાથને પણ વંદના કરી છે.
    સુરતના અા વિસ્તાર માં અનેક જિનાલયો,ઉપાશ્રય,પાઠશાળા,આયંબિલ ભુવન,ધર્મશાળા,ભોજનશાળા અને જ્ઞાનભંડારો આવેલા છે. આ વિસ્તાર સમૃદ્ધ છે
    ➖➖➖➖➖➖➖➖➖
    સ્તુતિ
    હે ઉમ્રવાડી પાર્શ્વ ! ખાસ પ્રભાતમાં પ્રાથું તને, શુભ સત્ય ઉમ્રજનક વિભો મુજ આત્મા જન્મ દિયો મને,વાતો કરી હરખાઉં તારી સાથ બસ એ યાચના,ઉમરવાડી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના
    જાપ મંત્ર
    ૐ હ્રીં અર્હં શ્રી ઉમરવાડી પાર્શ્વનાથાય નમઃ
    ➖➖➖➖➖➖➖➖➖
    તીર્થનું સરનામું
    શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ, ઉમરવાડી, ઓસવાળ મહોલ્લો, ગોપીપૂરા. સુરત.૩૯૫૦૦૧
    ફોન ન - 09687463282
    મુંબઈથી 290 કિમી અને
    નવસારી 40 કિમી ના અંતરે છે...
    Shri Umarwadi Parshwanath Jain Derasarji
    Moolnayak Bhagwan: Shree Parshwanath Jain Temple
    Address: Oswal Mohholla, Gopipura, Surat, Gujarat State.
    Type: Shikharbadh Jinalay
    Umarwadi Parshwanath Jain Derasarji
    Shri Umarwadi Parshwanath: It is the one and only Jain temple of Umarwadi Parshwanath. Nice idol with beautiful Jain temple.The temple was existence in 17 century and again renovated in Vikram Samvat 1971
    Address and phone number
    Shri Umarwadi Parshawnath
    Shree Parshwanath Jain Temple
    Address: Oswal Mohholla, Gopipura, Surat, Gujarat State.
    09687463282
    #jaintirth #jaintirthdarshan

ความคิดเห็น • 3