હરિકૃષ્ણ સરોવર ખાતે વંદનીય સંતશ્રી "પૂ.મોરારીબાપુ" દ્વારા "કૈલાસ ઘાટ" અનાવરણ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2022
  • સહર્ષ આનંદ સાથે જણાવવા નું કે શ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા લાઠી અને દુધાળા માં જે પાંચ સરોવર બનાવેલા તેમને વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારીબાપુ એ પંચગંગા તીર્થ અને તેમના પાવન ઘાટ ને *કૈલાશ ઘાટ નામ આપેલું તો તેનું લોકાર્પણ પૂજ્ય બાપુ ના રાજીપા અને અંતરના આશીર્વાદ સાથે તેમના વરદ હસ્તે સંપન્ન થશે. તો આ ધન્ય ઘડી ના સાક્ષી બનવા આપ સૌ ને પરિવારજનો, મિત્રો, અને સ્નેહીજનો સાથે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.
    હરિકૃષ્ણ સરોવર ખાતે પંચગંગા તીર્થ લાઠી-દુધાળા-અકળા ના ત્રિભેટે વિશ્વ વંદનીય સંતશ્રી "પૂ.મોરારીબાપુ" દ્વારા "કૈલાસ ઘાટ" અનાવરણ.

ความคิดเห็น •