Satsang Vanchan Nu Mahatv- Pujy Atmatrupt Swami|| BAPS ||
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ค. 2020
- #bapschannel
"સત્સંગ વાંચન" એક એવો ગુણ છે કે જે ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના જીવનમાં એકાકાર થયેલો જોવા મળે છે.
ભગવાન સ્વામિનારાયણ પણ પોતાની ઉપસ્થિતિમાં નિરંતર શાસ્ત્રો નું વાંચન ચાલુ રખાવતા. અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં જીવનમાં પણ શાસ્ત્ર વાંચનનો-સત્સંગલક્ષી વાંચનનો અતિશય આગ્રહ જણાય છે.
તો ચાલો......આપણે પણ સત્સંગલક્ષી વાંચનનું મહત્વ અને સત્સંગ વાંચન માટે સમય કઈ રીત કાઢવો એ વિષય પર વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરીએ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના અદભુત પ્રવચન દ્વારા....
#baps.org
• Ravi Satsang Sabha, In...